રાષ્ટ્રીય

જુલાઇ 11, 2025 9:49 એ એમ (AM) જુલાઇ 11, 2025 9:49 એ એમ (AM)

views 6

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બે દિવસના કેરળ પ્રવાસ અંતર્ગત આજે તિરુવનંતપુરમની મુલાકાત લેશે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બે દિવસના કેરળ પ્રવાસ અંતર્ગત આજે તિરુવનંતપુરમની મુલાકાત લેશે. તેઓ રાજ્યના સાત જિલ્લાઓના વોર્ડ સમિતિના અધિકારીઓની બેઠકને સંબોધિત કરશે. તિરુવનંતપુરમમાં પાર્ટીના નવા રાજ્ય મુખ્યાલયનું ઉદ્ઘાટન પણ કરશે. સાંજે, કેન્દ્રીય મંત્રી કન્નુર જશે અને થાલીપ્રંભ રાજરાજેશ્વરી મંદિરની મુ...

જુલાઇ 11, 2025 9:48 એ એમ (AM) જુલાઇ 11, 2025 9:48 એ એમ (AM)

views 2

વિદેશ મંત્રાલયે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વિદેશ મુલાકાતો પર કરવામાં આવેલી ટિપ્પણીઓની ટીકા કરી છે અને તેને બેજવાબદાર અને ખેદજનક ગણાવી છે

વિદેશ મંત્રાલયે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વિદેશ મુલાકાતો પર કરવામાં આવેલી ટિપ્પણીઓની ટીકા કરી છે અને તેને બેજવાબદાર અને ખેદજનક ગણાવી છે. શ્રી માનનું નામ લીધા વિના, વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે ગ્લોબલ સાઉથ મિત્ર દેશો સાથે ભારતના સંબંધો પર ...

જુલાઇ 11, 2025 9:46 એ એમ (AM) જુલાઇ 11, 2025 9:46 એ એમ (AM)

views 3

ભારતીય અવકાશયાત્રી ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા અને એક્સિઓમ-૪ મિશનના અન્ય ત્રણ ક્રૂ સભ્યો ૧૪ જુલાઈએ ધરતી પર પરત ફરશે

નાસાએ જાહેરાત કરી છે કે ભારતીય અવકાશયાત્રી ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા અને એક્સિઓમ-૪ મિશનના અન્ય ત્રણ ક્રૂ સભ્યો ૧૪ જુલાઈએ ધરતી પર પરત ફરશે. એક પત્રકાર પરિષદમાં બોલતા, નાસાના કોમર્શિયલ ક્રૂ પ્રોગ્રામના મેનેજર સ્ટીવ સ્ટિચે જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય અવકાશ મથકથી અનડોકિંગ ૧૪ જુલાઈના રોજ કરાશે અને થ...

જુલાઇ 11, 2025 9:43 એ એમ (AM) જુલાઇ 11, 2025 9:43 એ એમ (AM)

views 3

બિહારમાં, મતદાર યાદીઓના વિશેષ સઘન સુધારણાનું 66 ટકા કાર્ય પૂર્ણ

બિહારમાં, મતદાર યાદીઓના વિશેષ સઘન સુધારણાનું 66 ટકા કાર્ય છેલ્લી સમયમર્યાદાના લગભગ બે અઠવાડિયા પહેલા પૂર્ણ થઈ ગયું છે. રાજ્યમાં કુલ 7 કરોડ 89 લાખ હાલના મતદારોમાંથી, ગઈકાલે સાંજે 6 વાગ્યા સુધીમાં 5 કરોડ 22 લાખ મતદારોના ગણતરી ફોર્મ એકત્રિત કરવામાં આવ્યા છે. આ સુધારણા અભિયાન 24 જૂને શરૂ થયું હતું. ચૂંટ...

જુલાઇ 11, 2025 9:43 એ એમ (AM) જુલાઇ 11, 2025 9:43 એ એમ (AM)

views 3

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે કહ્યું છે કે ભારત એક વિશ્વસનીય અર્થતંત્ર અને અસ્થિર વિશ્વમાં સ્થિર આધાર બનવાના સાચા માર્ગ પર છે

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે કહ્યું છે કે ભારત એક વિશ્વસનીય અર્થતંત્ર, વૈશ્વિક મૂલ્ય શૃંખલાઓમાં વિશ્વસનીય ભાગીદાર અને અસ્થિર વિશ્વમાં સ્થિર આધાર બનવાના સાચા માર્ગ પર છે. નવી દિલ્હીમાં CII-ITC સસ્ટેનેબિલિટી એવોર્ડ સમારોહને સંબોધતા, ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે જ્યારે વિશ્વ અશાંતિના સમયગાળામાંથી પસાર થઈ રહ્યું...

જુલાઇ 10, 2025 7:52 પી એમ(PM) જુલાઇ 10, 2025 7:52 પી એમ(PM)

views 3

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે 27મી પૂર્વીય ક્ષેત્રીય પરિષદની બેઠકની અધ્યક્ષતા કરી

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં 27મી પૂર્વીય ઝોનલ કાઉન્સિલની બેઠક આજે રાંચી ખાતે શરૂ થઈ હતી. આ બેઠકનો હેતુ દેશના પૂર્વ ભાગ માટે કેન્દ્ર દ્વારા લેવાયેલી વિકાસ પહેલ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો છે જેમાં ઝારખંડ, બિહાર, ઓડિશા અને પશ્ચિમ બંગાળ એમ ચાર રાજ્યોનો સમાવેશ થાય છે. ઓડિશાના મુખ્યમંત્રી મ...

જુલાઇ 10, 2025 7:50 પી એમ(PM) જુલાઇ 10, 2025 7:50 પી એમ(PM)

views 3

કેન્દ્ર સરકારે પૂર અને ભૂસ્ખલનથી પ્રભાવિત રાજ્યો માટે એક હજાર 66 કરોડ રૂપિયાથી વધુની સહાય મંજૂર કરી

કેન્દ્ર સરકારે પૂર અને ભૂસ્ખલનથી પ્રભાવિત રાજ્યો આસામ, મણિપુર, મેઘાલય, મિઝોરમ, કેરળ અને ઉત્તરાખંડ માટે એક હજાર 66 કરોડ રૂપિયાથી વધુની સહાય મંજૂર કરી છે. ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર, આસામ માટે 375 કરોડ રૂપિયાથી વધુ, મણિપુરને 29 કરોડ રૂપિયાથી વધુ, મેઘાલયને 30 કરોડ રૂપિયાથી વધુ, મિઝોરમને 22 કરોડ રૂપિ...

જુલાઇ 10, 2025 7:47 પી એમ(PM) જુલાઇ 10, 2025 7:47 પી એમ(PM)

views 1

કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે કહ્યું દેશમાં સ્થાપિત સૌર ક્ષમતામાં 4 હજાર ટકાનો વધારો થયો

વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે કહ્યું દેશમાં સ્થાપિત સૌર ક્ષમતામાં 4 હજાર ટકાનો વધારો થયો છે. નવી દિલ્હીમાં 11મા ઇન્ડિયા એનર્જી સ્ટોરેજ વીક 2025 ને સંબોધતા, શ્રી ગોયલે નોંધ્યું કે દેશની નવીનીકરણીય ઉર્જા ક્ષમતા હવે 227 ગીગાવોટની થઈ છે. તેમણે કહ્યું કે ભારત સંભવતઃ પહેલો G-20 રાષ્ટ્ર છે જેણે પેર...

જુલાઇ 10, 2025 7:46 પી એમ(PM) જુલાઇ 10, 2025 7:46 પી એમ(PM)

views 2

સર્વોચ્ચ અદાલતે ચૂંટણી પંચને બિહારમાં મતદાર યાદીઓના વિશેષ સઘન પુનઃનિરીક્ષણ-SIRને ચાલુ રાખવા મંજૂરી આપી

સર્વોચ્ચ અદાલતે ચૂંટણી પંચને બિહારમાં મતદાર યાદીઓના વિશેષ સઘન પુનઃનિરીક્ષણ-SIRને ચાલુ રાખવા મંજૂરી આપી છે. જોકે, અદાલતે ચૂંટણી પંચને કહ્યું કે, ન્યાયના હિતમાં, તેમણે સુધારણા પ્રક્રિયા દરમિયાન આધાર, રેશન કાર્ડ અને મતદાર ઓળખ કાર્ડ જેવા મુખ્ય ઓળખ દસ્તાવેજો સ્વીકારવાનું પણ વિચારવું જોઈએ. બિહારમાં ચૂંટણી...

જુલાઇ 10, 2025 8:42 એ એમ (AM) જુલાઇ 10, 2025 8:42 એ એમ (AM)

views 2

દિલ્હી-NCR વિસ્તારમાં ભારે વરસાદને કારણે દિલ્હી આંતરરાષ્ટ્રીય હવાઇમથકે મુસાફરો માટે માર્ગદર્શિકા જારી કરી

દિલ્હી-NCR વિસ્તારમાં ભારે વરસાદને કારણે દિલ્હી આંતરરાષ્ટ્રીય હવાઇમથકે મુસાફરો માટે માર્ગદર્શિકા જારી કરી. પ્રવાસીઓને વિમાનમથક સુધી પહોંચવા અને સંભવિત વિલંબ ટાળવા માટે દિલ્હી મેટ્રો સહિત પરિવહનના વૈકલ્પિક માધ્યમનો ઉપયોગ કરવા સલાહ આપી છે.દિલ્હી હવાઇમથકે જણાવ્યું કે, ફ્લાઇટ માટેની છેલ્લી માહિતી માટે, ...

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.