ઓગસ્ટ 16, 2025 2:21 પી એમ(PM)
10
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગેરકાયદેસર ઘુષણખોરીને દેશની વસતિ માટે ખતરો ગણાવી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગેરકાયદેસર ઘુષણખોરી સામે ચેતવણી આપી તેને દેશની વસતિ માટે ખતરો ગણાવી છે. સ્વતંત્રતા દિવસના પોતાના સંબોધનમાં, શ્રી મોદીએ ગેરકાયદેસર ઘુષણખોરી દ્વારા ઉભા થતા જોખમોથી દેશને બચાવવા માટે એક ઉચ્ચ સ્તરીય વસતિ વિષયક મિશનની જાહેરાત કરી હતી. શ્રી મોદીએ કહ્યું કે, તેઓ દેશને આ ચિંતા વિ...