રાષ્ટ્રીય

જુલાઇ 12, 2025 1:53 પી એમ(PM) જુલાઇ 12, 2025 1:53 પી એમ(PM)

views 18

રોજગાર મેળો વિકસિત ભારત બનાવવા માટે પ્રેરણા આપવાની સરકારની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે : પ્રધાનમંત્રી મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ભાર મૂક્યો હતો કે રોજગાર મેળો યુવાનોને સશક્ત બનાવવા અને તેમને વિકસિત ભારત બનાવવા માટે પ્રેરણા આપવાની સરકારની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. શ્રી મોદીએ કહ્યું કે આજે, વિશ્વ સ્વીકારે છે કે ભારતમાં બે અમર્યાદિત શક્તિઓ છે, એક વસ્તી વિષયક અને બીજી લોકશાહી. પ્રધાનમંત્રીએ...

જુલાઇ 12, 2025 1:49 પી એમ(PM) જુલાઇ 12, 2025 1:49 પી એમ(PM)

views 1

પ્રસાર ભારતી અને હેન્ડબોલ એસોસિએશન ઓફ ઈન્ડિયાએ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય હેન્ડબોલ સ્પર્ધાઓનું પ્રસારણ કરવા માટે ત્રણ વર્ષનો કરાર કર્યો

પ્રસાર ભારતી અને હેન્ડબોલ એસોસિએશન ઓફ ઈન્ડિયાએ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય હેન્ડબોલ સ્પર્ધાઓનું પ્રસારણ કરવા માટે ત્રણ વર્ષનો કરાર કર્યો છે. આ કરાર હેઠળ, બધી મેચોનું પ્રસારણ ડીડી સ્પોર્ટ્સ, વેવ્સ ઓટીટી અને પ્રસાર ભારતીના અન્ય પ્લેટફોર્મ પર કરવામાં આવશે. પ્રસાર ભારતીના મુખ્ય કાર્યકારી અધિકારી ગૌરવ દ્...

જુલાઇ 12, 2025 1:56 પી એમ(PM) જુલાઇ 12, 2025 1:56 પી એમ(PM)

views 7

કેન્દ્રીય ગૃહમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા અમિત શાહે આજે તિરુવનંતપુરમમાં નવા ભાજપ રાજ્ય કાર્યાલય ભવનનું ઉદ્ઘાટન કર્યું

કેન્દ્રીય ગૃહમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા અમિત શાહે આજે તિરુવનંતપુરમમાં નવા ભાજપ રાજ્ય કાર્યાલય ભવનનું ઉદ્ઘાટન કર્યું. શ્રી શાહે નવી ઇમારતના સેન્ટ્રલ હોલમાં ભૂતપૂર્વ ભાજપ પ્રદેશ પ્રમુખ કેજી મરારની કાંસ્ય પ્રતિમાનું અનાવરણ કર્યું અને કાર્યાલય પરિસરમાં એક છોડ રોપ્યો હતો. ભાજપના પ્રદેશ પ્રમુખ રાજીવ ચં...

જુલાઇ 12, 2025 8:48 એ એમ (AM) જુલાઇ 12, 2025 8:48 એ એમ (AM)

views 3

આજે સવારે ભગવતી નગર યાત્રી નિવાસ બેઝ કેમ્પથી અમરનાથ યાત્રા માટે છ હજાર 649 યાત્રાળુઓનો 11મો સમૂહ રવાના

આજે સવારે ભગવતી નગર યાત્રી નિવાસ બેઝ કેમ્પથી અમરનાથ યાત્રા માટે છ હજાર 649 યાત્રાળુઓનો 11મો સમૂહ રવાના થયો. 275 વાહનોમાં દ્વારા આ તમામ યાત્રાળુઓ બાલતાલ અને પહેલગામ બેઝ કેમ્પ પહોંચશે. અધિકારીઓના જણાવ્યા અનુસાર બે હજાર 337 યાત્રાળુઓ બાલતાલ અને ચાર હજાર 322 યાત્રાળુઓ પહેલગામ જવા રવાના થયા છે. આ બંને કે...

જુલાઇ 12, 2025 8:43 એ એમ (AM) જુલાઇ 12, 2025 8:43 એ એમ (AM)

views 2

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કેરળના બે દિવસના પ્રવાસે ગઈકાલે રાત્રે તિરુવનંતપુરમ પહોંચ્યા

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કેરળના બે દિવસના પ્રવાસે ગઈકાલે રાત્રે તિરુવનંતપુરમ પહોંચ્યા હતા. રાજ્ય ભાજપના વરિષ્ઠ નેતાઓ અને કાર્યકરો દ્વારા હવાઈમથકે તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. શ્રી શાહ આજે સવારે તિરુવનંતપુરમમાં ભાજપના નવા રાજ્ય મુખ્યાલયનું ઉદ્ઘાટન કરશે. બાદમાં, તેઓ તિરુવનંતપુરમના પુથારીકંડમ...

જુલાઇ 12, 2025 8:40 એ એમ (AM) જુલાઇ 12, 2025 8:40 એ એમ (AM)

views 6

ભારતના મરાઠા લશ્કરી લેન્ડસ્કેપને યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ યાદીમાં સ્થાન અપાયું

ભારતના મરાઠા લશ્કરી લેન્ડસ્કેપને યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ યાદીમાં સ્થાન આપવામાં આવ્યું છે, જે આ સિદ્ધિ હાંસલ કરનાર દેશનું 44મું મુખ્ય સ્થળ બન્યું છે. પેરિસમાં યુનેસ્કો મુખ્યાલય ખાતે વર્લ્ડ હેરિટેજ કમિટીના 47મા સત્ર દરમિયાન ગઈકાલે સાંજે આ જાહેરાત કરવામાં આવી હતી.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, મહારાષ્ટ્...

જુલાઇ 12, 2025 7:57 એ એમ (AM) જુલાઇ 12, 2025 7:57 એ એમ (AM)

views 3

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા દેશભરના 51 હજારથી વધુ યુવાનોને નિમણૂક પત્રો એનાયત કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા વિવિધ સરકારી વિભાગો અને સંગઠનોમાં 51 હજારથી વધુ યુવાનોને નિમણૂક પત્રો એનાયત કરશે. તેઓ આ પ્રસંગે યુવાનોને સંબોધન પણ કરશે. આ કાર્યક્રમ સરકારના રોજગાર મેળા અભિયાનનો એક ભાગ છે.રોજગાર મેળો રોજગાર સર્જનને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવાની પ્રધાનમંત્રી નરે...

જુલાઇ 12, 2025 7:56 એ એમ (AM) જુલાઇ 12, 2025 7:56 એ એમ (AM)

views 3

એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરોએ અમદાવાદમાં એર ઇન્ડિયા વિમાન દુર્ઘટના અંગે 15 પાનાનો પ્રારંભિક તપાસ અહેવાલ બહાર પાડ્યો

એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB)એ ગયા મહિને અમદાવાદમાં થયેલી એર ઇન્ડિયા વિમાન દુર્ઘટના અંગે ગઈકાલે રાત્રે 15 પાનાનો પ્રારંભિક તપાસ અહેવાલ બહાર પાડ્યો છે. અહેવાલમાં એર ઇન્ડિયાના બોઇંગ 787 વિમાન AI-171 ના એન્જિનની સ્થિતિ અને ઘટનાઓનો ક્રમ તપાસવામાં આવ્યો હતો.રિપોર્ટ અનુસાર, વિમાન ટેકઓફ ...

જુલાઇ 11, 2025 8:03 પી એમ(PM) જુલાઇ 11, 2025 8:03 પી એમ(PM)

views 3

રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલે કહ્યું, ભારત સ્વદેશી ટેકનોલોજીનો ઉપયોગ કરીને ઓપરેશન સિંદૂર પાર પાડવામાં સફળ રહ્યું

રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલે કહ્યું છે કે ભારત સ્વદેશી ટેકનોલોજીનો ઉપયોગ કરીને ઓપરેશન સિંદૂરમાં સફળ થવામાં સફળ રહ્યું હતું, જેના કારણેપાકિસ્તાનને પાર કરતા નવ કે દસ લક્ષ્યોને 28 મિનિટમાં જ નિશાન બનાવવામાં આવ્યા હતા. આજે IIT મદ્રાસના 62મા દીક્ષાંત સમારોહમાં તેમણે પોતાના ભાષણમાં કહ્યું હતું કે...

જુલાઇ 11, 2025 7:57 પી એમ(PM) જુલાઇ 11, 2025 7:57 પી એમ(PM)

views 5

એક દેશ, એક ચૂંટણી પર સંયુક્ત સંસદીય સમિતિની આજે નવી દિલ્હીમાં બેઠક યોજાઈ.

એક દેશ એક ચૂંટણી પર બનેલી સંયુક્ત સંસદીય સમિતિની બેઠક સંસદ ભવનમાં હાલમાં ચાલી રહી છે. 39 સભ્ય ધરાવતી આ સમિતિમાં 27 સભ્ય લોકસભા અને 12 સભ્ય રાજ્યસભાના છે. આ સમિતિ ભારતીય બંધારણના 129-મા સંશોધન વિધેયક 2024 અને કેન્દ્રશાસિત ક્ષેત્ર કાયદા સંશોધન વિધેયક 2024ની તપાસની વ્યાપક પ્રક્રિયાનો ભાગ છે, જેનો ઉદ્દે...