ઓગસ્ટ 18, 2025 2:00 પી એમ(PM)
9
લોકસભામાં સરકારે કહ્યું કે શાળાઓમાં વિદ્યાર્થીઓની સલામતી માટે શૂન્ય સહિષ્ણુતાની નીતિ
શિક્ષણ રાજ્યમંત્રી જયંત ચૌધરીએ કહ્યું છે કે, શાળાઓમાં વિદ્યાર્થીઓની સલામતી અંગે સરકારની શૂન્ય સહિષ્ણુતાની નીતિ છે. આજે લોકસભામાં પ્રશ્નકાળ દરમિયાન પૂરક પ્રશ્નોના જવાબ આપતા શ્રી ચૌધરીએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓની સલામતી માટે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો અને શાળા બોર્ડને સમયાંતરે માર્ગદર્શિકા જ...