રાષ્ટ્રીય

જુલાઇ 14, 2025 9:34 એ એમ (AM) જુલાઇ 14, 2025 9:34 એ એમ (AM)

views 2

ઓપરેશન સિંદૂર દરમિયાન બ્રહ્મોસ મિસાઇલનું નોંધપાત્ર પ્રદર્શન- સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું છે કે ઓપરેશન સિંદૂર દરમિયાન બ્રહ્મોસ મિસાઇલે નોંધપાત્ર પ્રદર્શન કર્યું છે. ઓપરેશન સિંદૂર બાદ વિદેશોમાં બ્રહ્મોસ મિસાઇલની માંગ વધી છે. શ્રી સિંહે તેમના સંસદીય મતવિસ્તાર લખનઉમાં નેશનલ પીજી કોલેજ ખાતે ઉત્તરપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ચંદ્રભાનુ ગુપ્તાની પ્રતિમાનું અન...

જુલાઇ 14, 2025 9:33 એ એમ (AM) જુલાઇ 14, 2025 9:33 એ એમ (AM)

views 2

અમરનાથ યાત્રા પર નીકળેલા યાત્રાળુઓની સંખ્યા બે લાખને પાર

અમરનાથ યાત્રા પર નીકળેલા યાત્રાળુઓની સંખ્યા ગઈકાલે બે લાખને પાર થઈ ગઈ છે.અધિકારીઓએ જણાવ્યું કે, દક્ષિણ કાશ્મીર હિમાલયમાં આવેલા પવિત્ર ગુફા મંદિર અમરનાથમાં ગઈકાલે 17 હજારથી વધુ યાત્રાળુઓએ ભગવાન શિવના દર્શન કર્યા હતા, જેના કારણે કુલ યાત્રાળુઓની સંખ્યા બે લાખ 63 થઈ ગઈ છે.યાત્રાળુઓમાં 12 હજાર 210 પુરુષો...

જુલાઇ 14, 2025 9:31 એ એમ (AM) જુલાઇ 14, 2025 9:31 એ એમ (AM)

views 1

આંધ્રપ્રદેશના અન્નમય જિલ્લામાં થયેલા માર્ગ અકસ્માતમાં સાત લોકોના મોત

આંધ્રપ્રદેશના અન્નમય જિલ્લામાં ગઈકાલે રાત્રે થયેલા એક માર્ગ અકસ્માતમાં સાત લોકોના મોત થયા. આ ઘટનામાં ઘણા લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, રાજમપેટથી રેલ્વેકોદુર બજાર તરફ જઈ રહેલી એક ટ્રક પુલમપેટા મંડળના રેડ્ડીપલ્લી તળાવના પાળા પર પલટી જતાં અકસ્માત થયો હતો. ઘાયલોને રાજમપેટ ...

જુલાઇ 14, 2025 9:28 એ એમ (AM) જુલાઇ 14, 2025 9:28 એ એમ (AM)

views 3

ભારતીય અવકાશયાત્રી ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા અને એક્સિઓમ-૪ મિશનના ચાલક દળના સભ્યોની પરત યાત્રા આજથી શરૂ થશે

ભારતીય અવકાશયાત્રી ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા અને એક્સિઓમ-4 મિશનના અન્ય ત્રણ ચાલક દળના સભ્યોની પરત યાત્રા આજથી શરૂ થશે. એક સોશિયલ મીડિયા સંદેશમાં, વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે જણાવ્યું કે, અનડોકિંગ આજે ભારતીય સમયાનુસાર સાંજે સાડા ચાર વાગ્યે સુનિશ્ચિત થયું છે. તેમણે કહ્યું કે, ચા...

જુલાઇ 14, 2025 9:27 એ એમ (AM) જુલાઇ 14, 2025 9:27 એ એમ (AM)

views 3

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી ઓડિશાના બે દિવસના પ્રવાસે જશે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી ઓડિશાના બે દિવસના પ્રવાસે જશે. શ્રીમતી મુર્મુ સાંજે ભુવનેશ્વરના બીજુ પટનાયક આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર પહોંચશે. જ્યાંથી તેઓ અખિલ ભારતીય તબીબી વિજ્ઞાન સંસ્થા-AIIMS, ભુવનેશ્વરના પાંચમા પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહેશે.આવતીકાલે, શ્રીમતી મુર્મુ રેવેનશો વિશ્વવિદ્યાલયન 13મા વા...

જુલાઇ 13, 2025 7:53 પી એમ(PM) જુલાઇ 13, 2025 7:53 પી એમ(PM)

views 2

ઓપરેશન સિંદૂર દરમિયાન બ્રહ્મોસ મિસાઇલના નોંધપાત્ર પ્રદર્શનને કારણે વિદેશોમાં તેની માંગ વધી છે : સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું છે કે ઓપરેશન સિંદૂર દરમિયાન બ્રહ્મોસ મિસાઇલે નોંધપાત્ર પ્રદર્શન કર્યું છે. ઓપરેશન સિંદૂર બાદ વિદેશોમાં બ્રહ્મોસ મિસાઇલની માંગ વધી છે. તેમના સંસદીય મતવિસ્તાર લખનઉમાં નેશનલ પીજી કોલેજ ખાતે ઉત્તરપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ચંદ્રભાનુ ગુપ્તાની પ્રતિમાનું અનાવરણ કર્યા ...

જુલાઇ 13, 2025 7:52 પી એમ(PM) જુલાઇ 13, 2025 7:52 પી એમ(PM)

views 2

વિદેશ રાજ્યમંત્રી પબિત્રા માર્ગેરિટાએ આસિયાન ભારતની એક્ટ ઇસ્ટ નીતિ અને ઇન્ડો-પેસિફિક દ્રષ્ટિકોણનો પાયો હોવાનું જણાવી તેની એકતાને સમર્થન આપે છે

વિદેશ રાજ્યમંત્રી પબિત્રા માર્ગેરિટાએ આજે જણાવ્યું હતું કે આસિયાન ભારતની એક્ટ ઇસ્ટ નીતિ અને ઇન્ડો-પેસિફિક દ્રષ્ટિકોણનો પાયો છે અને ભારત આસિયાનની એકતા અને આસિયાન કેન્દ્રિયતાને મજબૂત રીતે સમર્થન આપે છે. કુઆલાલંપુરમાં આસિયાન-ભારત વિદેશ મંત્રીઓની બેઠકમાં તેમના પ્રારંભિક સંબોધનમાં તેમણે કહ્યું કે ઇન્ડો-પ...

જુલાઇ 13, 2025 7:50 પી એમ(PM) જુલાઇ 13, 2025 7:50 પી એમ(PM)

views 2

રેલવે વિભાગે મુસાફરોની સુરક્ષા વધારવા માટે ટ્રેનોના તમામ કોચમાં સીસીટીવી કેમેરા લગાવવાનો નિર્ણય લીધો છે

રેલવે વિભાગે મુસાફરોની સુરક્ષા વધારવા માટે ટ્રેનોના તમામ કોચમાં સીસીટીવી કેમેરા લગાવવાનો નિર્ણય લીધો છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ અને રાજ્ય મંત્રી રવનીતસિંહ બિટ્ટુએ રેલવે એન્જિન અને કોચમાં સીસીટીવી કેમેરા લગાવવાની પ્રગતિની સમીક્ષા કરી છે. કોચમાં કેમેરા લગાવવાથી મુસાફરોની સુરક્ષા વ્યવસ્થામાં સુધાર...

જુલાઇ 13, 2025 7:47 પી એમ(PM) જુલાઇ 13, 2025 7:47 પી એમ(PM)

views 2

કેન્દ્ર સરકારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને નકલી અને હલકી ગુણવત્તાવાળા ખાતરોના પુરવઠા અંગે તાત્કાલિક અને કડક પગલાં લેવાનો નિર્દેશ આપ્યો છે

કેન્દ્ર સરકારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને નકલી અને હલકી ગુણવત્તાવાળા ખાતરોના પુરવઠા અંગે તાત્કાલિક અને કડક પગલાં લેવાનો નિર્દેશ આપ્યો છે. કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે આ સંદર્ભમાં તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્યમંત્રીઓને પત્ર લખ્યો છે. કૃષિ મંત્રીએ કહ્યું કે ખાતરની પૂરત...

જુલાઇ 13, 2025 1:56 પી એમ(PM) જુલાઇ 13, 2025 1:56 પી એમ(PM)

views 2

રાષ્ટ્રપતિ મુર્મૂએ વરિષ્ઠ ધારાશાસ્ત્રી ઉજ્જવલ નિકમ અને ભૂતપૂર્વ વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રીંગલા સહિત ચાર વ્યક્તિઓને રાજ્યસભામાં નામાંકિત કર્યા

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ પ્રખ્યાત વરિષ્ઠ ધારાશાસ્ત્રી ઉજ્જવલ દેવરાવ નિકમ, સામાજિક કાર્યકર્તા સી. સદાનંદન માસ્ટર, ભૂતપૂર્વ વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રીંગલા અને ઇતિહાસકાર તથા શિક્ષણવિદ ડૉ. મીનાક્ષી જૈનને રાજ્યસભામાં નામાંકિત કર્યા છે. ગૃહ મંત્રાલયે એક જાહેરનામામાં આ નિર્ણયની માહિતી આપી છે. શ્રી નિકમે મ...