રાષ્ટ્રીય

ઓગસ્ટ 20, 2025 7:11 પી એમ(PM)

views 7

લોકસભામાં ઓનલાઈન ગેમિંગ પ્રોત્સાહન અને નિયમન ખરડો 2025 પસાર

લોકસભામાં આજે ઓનલાઈન ગેમિંગ પ્રોત્સાહન અને નિયમન ખરડો 2025 પસાર થયો. આ ખરડો ઈ-સ્પોર્ટ્સ અને ઓનલાઈન સોશિયલ રમતોને પ્રોત્સાહન આપે છે જ્યારે હાનિકારક ઓનલાઈન મની ગેમિંગ સેવાઓ પર પ્રતિબંધ મૂકે છે. તેમાં આ ક્ષેત્રના સંકલિત નીતિ સમર્થન, વ્યૂહાત્મક વિકાસ અને નિયમનકારી દેખરેખ માટે ઓનલાઈન ગેમિંગ સત્તામંડળની ન...

ઓગસ્ટ 20, 2025 2:49 પી એમ(PM)

views 12

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતીમાં N.D.A.ના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર સી.પી. રાધાકૃષ્ણને ઉમેદવારીપત્ર ભર્યું.

N.D.A.ના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર સી.પી. રાધાકૃષ્ણને આજે સંસદ ભવનમાં પોતાનું ઉમેદવારીપત્ર ભર્યું. આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય મંત્રી અમિત શાહ, રાજનાથ સિંહ, જે.પી. નડ્ડા, કિરેન રિજિજુ અને N.D.A.ના સાથી પક્ષોના નેતાઓ, ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે ઉમેદવારીપત્ર ભ...

ઓગસ્ટ 20, 2025 2:48 પી એમ(PM)

views 23

દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્ત પર હુમલો કરનારા આરોપી ઝડપાયો.

દિલ્હી પોલીસે દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર તેમના નિવાસસ્થાને થયેલા હુમલા ના આરોપીની ધરપકડ કરી છે. ભાજપે આ હુમલાની નિંદા કરી છે.દિલ્હી ભાજપ પ્રમુખ વીરેન્દ્ર સચદેવાએ જણાવ્યું હતું કે પોલીસે તપાસ શરૂ કરી છે. તેમણે કહ્યું કે હાલમાં શ્રીમતી ગુપ્તાની હાલત સ્થિર છે. દિલ્હીના કેબિનેટ મંત્રી પરવેશ સાહ...

ઓગસ્ટ 20, 2025 2:47 પી એમ(PM)

views 8

ત્રણ નવા મંત્રીઓના શપથગ્રહણ સાથે છત્તીસગઢમાં રાજ્ય મંત્રીમંડળનું વિસ્તરણ.

છત્તીસગઢમાં આજે રાજ્ય મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું. રાજ્યપાલ રમણ ડેકાએ રાજભવન ખાતે ગજેન્દ્ર યાદવ, રાજેશ અગ્રવાલ અને ગુરુ ખુશવંત સાહેબને મંત્રી તરીકે પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા. મુખ્યમંત્રી વિષ્ણુ દેવ સાઈ, નાયબ મુખ્યમંત્રીઓ અરુણ સાઓ અને વિજય શર્મા, વિધાનસભાના અધ્યક્ષ ડૉ. રમણ સિંહ અને મંત્...

ઓગસ્ટ 20, 2025 2:44 પી એમ(PM)

views 12

ગુજરાત, ગોવા અને મહારાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદને લઈને રેડ એલર્ટ.

હવામાન વિભાગે આજે ગુજરાત, ગોવા અને મહારાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કર્યું છે. આગામી બે થી ત્રણ દિવસ સુધી જમ્મુ અને કાશ્મીર, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને પૂર્વી રાજસ્થાનમાં ભારે વરસાદની આગાહી કરાઇ છે. ભારતીય હવામાન વિભાગે મુંબઈ, થાણે અને પાલઘર માટે ઓરેન્જ એલર્ટ...

ઓગસ્ટ 20, 2025 8:46 એ એમ (AM)

views 9

ઓપરેશન સિંદૂર દરમિયાન રડાર નષ્ટ કરવા સહિતની મહત્વપૂર્ણ કાર્યવાહીમાં સાઉથ વેસ્ટ કમાન્ડની મહત્વપૂર્ણ ભૂમિકા

ગુજરાતનાં પાટનગર ગાંધીનગર સ્થિતિ સાઉથ વેસ્ટ એર કમાન્ડર એર માર્શલ નાગેશ કપૂરે કહ્યું કે ઓપરેશન સિંદૂર દરમિયાન રડાર નષ્ટ કરવા સહિતની મહત્વપૂર્ણ કાર્યવાહીમાં સાઉથ વેસ્ટ કમાન્ડની મહત્વપૂર્ણ ભૂમિકા રહી હતી.25મી એપ્રિલે ગાંધીનગર સ્થિત કાર્યાલયનો ચાર્જ સંભાળ્યા બાદ પહેલી વાર પત્રકારો સાથે વાતચિત કરતાં તેમણ...

ઓગસ્ટ 20, 2025 8:42 એ એમ (AM)

views 15

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ મહિનાની 22મી તારીખે બિહારના ગયામાં આન્ટા – સિમરિયા પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ મહિનાની 22મી તારીખે બિહારના ગયામાં આન્ટા - સિમરિયા પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે. આ પ્રોજેકટમાં ગંગા નદી પર લગભગ બે કિલોમીટર લાંબો પુલ બનવાયો છે જે પટના જિલ્લાના મોકામા અને બેગુસરાયને જોડશે.નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના સભ્ય, અનિલ ચૌધરીએ આ પુલ જૂના 2-લેન, રેલ-કમ-રોડ પુલ '...

ઓગસ્ટ 20, 2025 8:41 એ એમ (AM)

views 9

મહારાષ્ટ્રમાં વરસાદ અને પૂરને કારણે છેલ્લા ચાર દિવસમાં 21ના મોત

મહારાષ્ટ્રમાં વરસાદ અને પૂરને કારણે છેલ્લા ચાર દિવસમાં 21 લોકોના મોત થયા છે. મુંબઈ, થાણે, પાલઘર કોકણ અને મહારાષ્ટ્રના અન્ય ભાગોમાં સતત ચોથા દિવસે પણ મુશળધાર વરસાદ વરસી રહ્યો છે.પૂરથી ગંભીર રીતે પ્રભાવિત નાંદેડ જિલ્લામાં જ આઠ લોકોના મોત થયા છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, મુંબઈમાં લગભગ 300 ...

ઓગસ્ટ 20, 2025 8:40 એ એમ (AM)

views 12

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે છેલ્લા 10 વર્ષમાં, આપત્તિ વ્યવસ્થાપનના ક્ષેત્રમાં ઘણા મોટા નીતિગત અને સંસ્થાકીય નિર્ણયો લેવાયા

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે ગઇકાલે નવી દિલ્હીમાં ગૃહ મંત્રાલયની 'આપત્તિ વ્યવસ્થાપન અને ક્ષમતા નિર્માણ' પર સંસદીય સલાહકાર સમિતિની બેઠકની અધ્યક્ષતા કરી હતી.બેઠકને સંબોધતા કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે કહ્યું નરેન્દ્ર મોદી સરકારે બચાવ-કેન્દ્રિત બનાવવા માટે અભિગમ અને વ...

ઓગસ્ટ 20, 2025 8:38 એ એમ (AM)

views 7

પ્રધાનમંત્રી મોદીએ આશા વ્યક્ત કરી કે, ભારત અને ચીન વચ્ચે સ્થિર અને રચનાત્મક સંબંધો પ્રાદેશિક અને વૈશ્વિક શાંતિમાં નોંધપાત્ર યોગદાન આપશે

નવી દિલ્હી ખાતે ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મુલાકાત લીધી હતી અને આગામી શાંઘાઈ શિખર સંમેલન (SCO) સમિટ માટે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગનો સંદેશ અને આમંત્રણ પ્રધાનમંત્રીને આપ્યું હતું.ગઇકાલે વિદેશ મંત્રી વાંગ યી સાથેની મુલાકાત બાદ પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, ભારત અને ચીન ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.