રાષ્ટ્રીય

જુલાઇ 17, 2025 7:44 પી એમ(PM) જુલાઇ 17, 2025 7:44 પી એમ(PM)

views 8

હવામાન વિભાગે આવતીકાલ સુધી મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશના કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી

હવામાન વિભાગે આવતીકાલ સુધી મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશના કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી છે. આકાશવાણી સમાચાર સાથેની મુલાકાતમાં, હવામાન વિભાગના વરિષ્ઠ વૈજ્ઞાનિક ડૉ. આર.કે. જેનામાનીએ જણાવ્યું હતું કે આગામી ત્રણ દિવસ માટે કેરળ, માહે અને દક્ષિણ કર્ણાટકમાં ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં ...

જુલાઇ 17, 2025 7:39 પી એમ(PM) જુલાઇ 17, 2025 7:39 પી એમ(PM)

views 3

વિદેશ મંત્રાલયે કહ્યું કે યમનમાં નિમિષા પ્રિયાનો કેસ સંવેદનશીલ – સરકાર તમામ શક્ય સહાય પૂરી પાડી રહી છે.

વિદેશ મંત્રાલયે કહ્યું કે યમનમાં નિમિષા પ્રિયાનો કેસ સંવેદનશીલ છે. ભારત સરકાર આ મામલે તમામ શક્ય સહાય પૂરી પાડી રહી છે. આજે નવી દિલ્હીમાં, મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે ભારત સરકારે એક વકીલની પણ નિમણૂક કરી છે. સરકાર આ મુદ્દાને ઉકેલવા માટે સ્થાનિક અધિકારીઓ અને પરિવારના સભ્યો સાથે ...

જુલાઇ 17, 2025 2:19 પી એમ(PM) જુલાઇ 17, 2025 2:19 પી એમ(PM)

views 2

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ “સ્વચ્છ સર્વેક્ષણ પુરસ્કાર” એનાયત કર્યાં – સ્વચ્છ શહેરોની શ્રેણીમાં ગુજરાતનું અમદાવાદ શહેર પહેલા ક્રમાંકે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ આજે નવી દિલ્હીમાં સ્વચ્છતા ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા રાજ્યો અને શહેરોને “સ્વચ્છ સર્વેક્ષણ પુરસ્કાર” એનાયત કર્યાં. સ્વચ્છ સર્વેક્ષણ 2024ની યાદી જાહેર થતાં સ્વચ્છ શહેરોની શ્રેણીમાં ગુજરાતનું અમદાવાદ સર્વોચ્ચ સ્થાને રહ્યું છે. જ્યારે સુરત શહેર સુપર સ્વચ્છ લીગમાં દેશભર...

જુલાઇ 17, 2025 2:18 પી એમ(PM) જુલાઇ 17, 2025 2:18 પી એમ(PM)

views 5

બિહાર સરકારે પહેલી ઑગસ્ટથી રાજ્યમાં ગ્રાહકોને 125 યુનિટ સુધીની નિઃશુલ્ક વીજળી આપવાની જાહેરાત કરી

બિહાર સરકારે આજે પહેલી ઑગસ્ટથી રાજ્યમાં ગ્રાહકોને 125 યુનિટ સુધીની વીજળી નિઃશુલ્ક આપવાની જાહેરાત કરી છે. રાજ્યના મુખ્યમંત્રી નીતીશકુમારે આ નિર્ણયની જાહેરાત કરતાં કહ્યું કે તેનાથી રાજ્યના એક કરોડ 67 લાખ પરિવારોને લાભ થશે. તેમણે ઉમેર્યું હતું કે, આગામી ત્રણ વર્ષમાં આ સ્થાનિક ગ્રાહકોની સંમતિથી તેમની છત...

જુલાઇ 17, 2025 2:15 પી એમ(PM) જુલાઇ 17, 2025 2:15 પી એમ(PM)

views 5

કાશ્મીર અને જમ્મુના મોટાભાગના વિસ્તારોમાં ખરાબ વાતાવરણને કારણે શ્રી અમરનાથજી યાત્રા અસ્થાયી રૂપે સ્થગિત

કાશ્મીર અને જમ્મુના મોટા ભાગના વિસ્તારોમાં ખરાબ વાતાવરણને કારણે અમરનાથ યાત્રા હંગામી ધોરણે સ્થગિત કરાઇ છે. સરકારી સૂત્રોએ પુષ્ટિ કરી કે, અધિકારીઓએ બાલતાલ અને પહલગામ માર્ગો પર ભારે વરસાદના કારણે આજે યાત્રા રોકવાનો નિર્ણય કર્યો છે. ભગવતી નગર જમ્મુ આધાર શિબિરના એક અધિકારીએ કહ્યું, આજે જમ્મુ આધાર શિબિરથ...

જુલાઇ 17, 2025 10:17 એ એમ (AM) જુલાઇ 17, 2025 10:17 એ એમ (AM)

views 2

બોમ્બે વડી અદાલતે એક માદા હાથીને ગુજરાતના જામનગરમાં એક વિશેષ હાથી પુનર્વસન કેન્દ્રમાં મોકલવનો નિર્દેશ આપ્યો

બોમ્બે વડી અદાલતે એક માદા હાથીને ગુજરાતના જામનગરમાં એક વિશેષ હાથી પુનર્વસન કેન્દ્રમાં મોકલવનો નિર્દેશ આપ્યો છે. આ માદા હાથી ત્રણ દાયકાથી કોલ્હાપુરમાં એક જૈન ધાર્મિક ટ્રસ્ટ સાથે રહેતી હતી અને તેને મહાદેવી અને માધુરી નામ અપાયું હતું. વડી અદાલતે જણાવ્યું, હાથીનો ગુણવત્તાયુક્ત જીવન જીવવાનો અધિકાર માનવીઓ...

જુલાઇ 17, 2025 10:14 એ એમ (AM) જુલાઇ 17, 2025 10:14 એ એમ (AM)

views 8

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે જયપુરના પ્રવાસ દરમિયાન વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે જયપુર જશે. તેઓ જયપુર પાસે ડાડિયા ગામમાં યોજાનારા સહકારિતા અને રોજગાર ઉત્સવમાં ઉપસ્થિત રહેશે. શ્રી શાહ એક વિશાળ જનસભાને પણ સંબોધશે. આ પ્રસંગે તેઓ સરકારી વિભાગોમાં નવનિયુક્ત યુવાનોને નિમણૂકપત્રોનું વિતરણ કરશે. શ્રી શાહ વિવિધ યોજનાઓના લાભાર્થીઓને પ્રમાણપત્રો ...

જુલાઇ 17, 2025 10:13 એ એમ (AM) જુલાઇ 17, 2025 10:13 એ એમ (AM)

views 3

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આજે નવી દિલ્હીમાં પ્રતિષ્ઠિત સ્વચ્છ સર્વક્ષણ 2024-25 પુરસ્કાર એનાયત કરશે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આજે નવી દિલ્હીમાં પ્રતિષ્ઠિત સ્વચ્છ સર્વક્ષણ 2024-25 પુરસ્કાર એનાયત કરશે. આ કાર્યક્રમમાં શહેર ભારતના સૌથી સ્વચ્છ શહેરોને સન્માનિત કરાશે અને સ્વચ્છ ભારત અભિયાન-શહેરીને આગળ વધારવાના પ્રયાસોને માન્યતા અપાશે. આ વર્ષે આ પુરસ્કાર ચાર શ્રેણીમાં અપાશે, જેમાં સુપર સ્વચ્છ લિગ શહેર અન...

જુલાઇ 17, 2025 10:09 એ એમ (AM) જુલાઇ 17, 2025 10:09 એ એમ (AM)

views 2

કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું, 10 લાખ નાગરિકોને A.I.ની નિઃશુલ્ક તાલીમ અપાશે

ઇલેક્ર્ટૉનિક્સ અને માહિતી ટૅક્નોલૉજી મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું, 10 લાખ નાગરિકોને કૃત્રિમ બુદ્ધિમત્તા- A.I.ની નિઃશુલ્ક તાલીમ અપાશે. તેમાં ગ્રામ સ્તરના ઉદ્યોગસાહસિકોને પ્રાથમિકતા અપાશે. નવી દિલ્હીમાં યશોભૂમિ સંમેલન કેન્દ્રમાં ડિજિટલ ઇન્ડિયાના 10 વર્ષ પૂર્ણ થવા પ્રસંગે ગઈકાલે યોજાયેલા “CSC દિવસ” કા...

જુલાઇ 17, 2025 9:54 એ એમ (AM) જુલાઇ 17, 2025 9:54 એ એમ (AM)

views 2

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, ખેડૂતોનાં જીવનમાં પરિવર્તન લાવવા સરકાર પ્રતિબદ્ધ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, ખેડૂતોના જીવનમાં પરિવર્તન લાવવા સરકાર પ્રતિબદ્ધ છે અને પ્રધાનમંત્રી ધન-ધાન્ય કૃષિ યોજના આ દિશામાં એક મહત્વનું પગલું છે. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મોદીએ કહ્યું, આનાથી પછાત જિલ્લાઓમાં પાક ઉત્પાદનમાં વૃદ્ધિ તો થશે જ. સાથે જ આપણા માટે અનાજ ઉત્પન્ન કરનારાઓની આવકમાં પ...