ઓગસ્ટ 23, 2025 9:17 એ એમ (AM)
12
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં ભારતીય કૃષિ સંશોધન પરિષદ ખાતે રાષ્ટ્રીય પ્રાકૃતિક ખેતી મિશન શરૂ કરાવશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં ભારતીય કૃષિ સંશોધન પરિષદ (ICAR) ખાતે રાષ્ટ્રીય પ્રાકૃતિક ખેતી મિશન શરૂ કરવાના છે. કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે ગયા અઠવાડિયે રાજ્યોના કૃષિ મંત્રીઓ સાથેની બેઠક બાદ આ સંદર્ભમાં જાહેરાત કરી હતી.કેન્દ્રીય મંત્રીમંડળે ગયા વર્ષે નવેમ્બરમાં કેન્દ્ર પ્...