રાષ્ટ્રીય

જુલાઇ 20, 2025 1:29 પી એમ(PM) જુલાઇ 20, 2025 1:29 પી એમ(PM)

views 6

સંસદના ચોમાસુ સત્ર પહેલા સરકારની તમામ પક્ષો સાથે સર્વપક્ષિય બેઠક

સંસદના ચોમાસુ સત્ર પહેલા સરકાર દ્વારા બોલાવવામાં આવેલી સર્વપક્ષીય બેઠક સંસદ ભવન પરિસર ખાતે ચાલી રહી છે. વિવિધ રાજકીય પક્ષોના નેતાઓ આ બેઠકમાં હાજરી આપી રહ્યા છે. કેન્દ્રીય મંત્રી અને રાજ્યસભામાં ગૃહના નેતા જગત પ્રકાશ નડ્ડા, સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુ, સંસદીય બાબતોના રાજ્યમંત્રી અર્જુન રામ મેઘ...

જુલાઇ 20, 2025 1:26 પી એમ(PM) જુલાઇ 20, 2025 1:26 પી એમ(PM)

views 3

વિપક્ષોના ગઠબંધન ઇન્ડીમાંથી આમ આદમી પાર્ટીએ અલગ થવાની જાહેરાત કરી

આમ આદમી પાર્ટી ઔપચારિક રીતે ઈન્ડિયન નેશનલ ડેવલોપમેન્ટ ઈન્ક્લુઝીવ- એટલે કે INDI ગઠબંધન માંથી અલગ થઈ છે. પાર્ટી ના વરિષ્ઠ નેતા સંજય સિંહે મીડિયાને જણાવ્યું કે I.N.D.I. ગઠબંધન ફક્ત 2024 ની સામાન્ય ચૂંટણીઓ માટે બનાવવામાં આવ્યું હતું અને તે પછી આમ આદમી પાર્ટી એ હરિયાણા અને દિલ્હી વિધાનસભા ચૂંટણી એકલા હાથ...

જુલાઇ 20, 2025 1:21 પી એમ(PM) જુલાઇ 20, 2025 1:21 પી એમ(PM)

views 1

મેલેરિયાને રોકવા ભારત એડફાલ્સિવેક્સ નામની સ્વદેશી રસી વિકસાવી રહ્યું છે.

ભારત મેલેરિયાને રોકવા એડફાલ્સિવેક્સ નામની સ્વદેશી રસી વિકસાવી રહ્યું છે. આ રસી મચ્છરના ચેપ સામે રક્ષણ પૂરું પાડવા અને તેને અન્ય લોકોમાં ફેલાતા અટકાવવામાં અસરકારક રહેશે. તે ખાસ કરીને મેલેરિયા માટે જવાબદાર બે સૌથી ઘાતક પરોપજીવીઓ - પ્લાઝમોડિયમ અને ફાલ્સીપેરમની સારવાર માટે વિકસાવવામાં આવી છે. આ રસી ઇન્ડ...

જુલાઇ 20, 2025 9:32 એ એમ (AM) જુલાઇ 20, 2025 9:32 એ એમ (AM)

views 5

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવનો દુબઈ અને સ્પેનના સાત દિવસનો વિદેશ પ્રવાસ ગઈકાલે પૂર્ણ

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવનો દુબઈ અને સ્પેનના સાત દિવસનો વિદેશ પ્રવાસ ગઈકાલે પૂર્ણ થયો. મુખ્યમંત્રીનો આ પ્રવાસ મધ્યપ્રદેશ વૈશ્વિક સંવાદ-2025 ના ભાગ રૂપે હતો. પ્રવાસના છેલ્લા તબક્કામાં શ્રી યાદવે બાર્સેલોનામાં ઉદ્યોગસાહસિકો, રોકાણકારો અને ઉદ્યોગપતિઓ સાથે ચર્ચા કરી. તેમણે મર્કાબર્ના જેવા વૈશ્વ...

જુલાઇ 20, 2025 9:30 એ એમ (AM) જુલાઇ 20, 2025 9:30 એ એમ (AM)

views 2

મહારાષ્ટ્રમાં બે અલગ અલગ ઘટનાઓમાં સાત લોકો ડૂબી ગયા

મહારાષ્ટ્રમાં ગઈકાલે બે અલગ અલગ ઘટનાઓમાં સાત લોકો ડૂબી ગયા હતા. પહેલી ઘટનામાં પંઢરપુરમાં ચંદ્રભાગા નદીમાં ત્રણ મહિલા શ્રદ્ધાળુઓના મોત થયા હતા. આ મહિલાઓ પુંડલિક મંદિર પાસે પવિત્ર સ્નાન માટે નદીમાં ડૂબકી લગાવવા ગઈ હતી. તેમને બચાવવાના પ્રયાસો છતાં બે મહિલાઓએ જીવ ગુમાવ્યા. ત્રીજી મહિલાની શોધ ચાલુ છે. ઉજ...

જુલાઇ 20, 2025 9:26 એ એમ (AM) જુલાઇ 20, 2025 9:26 એ એમ (AM)

views 4

સત્રની પૂર્વસંધ્યાએ આકાશવાણીનો સમાચાર સેવા વિભાગ શ્રોતાઓ માટે “સંસદ સમક્ષના મુદ્દાઓ” અને “સંસદ કે સમક્ષ મુદ્દે” પર વિશેષ ચર્ચાઓ રજૂ કરશે

સંસદનું ચોમાસુ સત્ર આવતીકાલથી શરૂ થશે. સત્રની પૂર્વસંધ્યાએ આકાશવાણીનો સમાચાર સેવા વિભાગ શ્રોતાઓ માટે "સંસદ સમક્ષના મુદ્દાઓ" અને "સંસદ કે સમક્ષ મુદ્દે" પર વિશેષ ચર્ચાઓ રજૂ કરશે."સંસદ પહેલાં મુદ્દાઓ" કાર્યક્રમ આકાશવાણી રેઇનબો અને વધારાની આવૃત્તિઓ પર સાંભળી શકાશે અને "સંસદ કે સમક્ષ મુદ્દે" આકાશવાણી ગોલ...

જુલાઇ 20, 2025 10:01 એ એમ (AM) જુલાઇ 20, 2025 10:01 એ એમ (AM)

views 3

આવતીકાલથી શરૂ થઈ રહેલા સંસદના ચોમાસુ સત્ર પહેલા સરકારે આજે સર્વપક્ષીય બેઠક બોલાવી – વિપક્ષી ઈન્ડી ગઠબંધને ગઇકાલે વીડિયો કોન્ફરન્સ દ્વારા બેઠક યોજી

આવતીકાલથી શરૂ થઈ રહેલા સંસદના ચોમાસુ સત્ર પહેલા સરકારે આજે સર્વપક્ષીય બેઠક બોલાવી છે. આ બેઠકમાં સરકાર સંસદના બંને ગૃહોના સુચારુ સંચાલન માટે તમામ રાજકીય પક્ષો પાસેથી સહયોગની અપેક્ષા રાખશે.દરમિયાન ગઈકાલે વિપક્ષી ઈન્ડી ગઠબંધનના નેતાઓએ વીડિયો કોન્ફરન્સ દ્વારા બેઠક કરી હતી. બેઠકમાં સત્ર દરમિયાન વિપક્ષની ...

જુલાઇ 20, 2025 9:20 એ એમ (AM) જુલાઇ 20, 2025 9:20 એ એમ (AM)

views 2

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યુવા આધ્યાત્મિક શિખર સંમેલનને નશા મુક્ત ભારત તરફ એક મોટું પગલું ગણાવ્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યુવા આધ્યાત્મિક સંમેલનના મહત્વ પર ભાર મૂકતો એક લેખ શેર કર્યો છે અને તેને નશા મુક્ત ભારત તરફ એક મોટું પગલું ગણાવ્યું છે. કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી મનસુખ માંડવિયાની પોસ્ટના જવાબમાં, શ્રી મોદીએ કહ્યું કે ડૉ. માંડવિયાએ વિગતવાર સમજાવ્યું છે કે કેવી રીતે યુવા આધ્યા...

જુલાઇ 20, 2025 9:19 એ એમ (AM) જુલાઇ 20, 2025 9:19 એ એમ (AM)

views 2

વિશ્વની કોઈ પણ તાકાત ભારતને તેના કાર્યો કેવી રીતે હાથ ધરવા તે અંગે નિર્દેશ આપી શકતી નથી-ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે જણાવ્યું હતું કે વિશ્વની કોઈ પણ શક્તિ ભારતને તેના કાર્યો કેવી રીતે હાથ ધરવા તે અંગે નિર્દેશ આપી શકતી નથી.શ્રી ધનખડ ગઈકાલે નવી દિલ્હીમાં ભારતીય સંરક્ષણ સંપદા સેવાના 2024 બેચના તાલીમાર્થી અધિકારીઓને કહ્યું કે આ સાર્વભૌમ રાષ્ટ્રમાં બધા નિર્ણયો તેના નેતૃત્વ દ્વારા લેવામાં આવે છે...

જુલાઇ 19, 2025 7:49 પી એમ(PM) જુલાઇ 19, 2025 7:49 પી એમ(PM)

views 1

કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે કહ્યું ભારત અને “યુરોપિયન મુક્ત વેપાર સંઘ” વચ્ચે મુક્ત વ્યાપાર કરાર પહેલી ઓક્ટોબરથી અમલમાં આવશે

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે આજે જણાવ્યું હતું કે ભારત અને યુરોપના ચાર દેશોના સમૂહ “યુરોપિયન મુક્ત વેપાર સંઘ” વચ્ચે મુક્ત વ્યાપાર કરાર પહેલી ઓક્ટોબરથી અમલમાં આવશે. આ સમૂહમાં આઇસલેન્ડ, લિક્ટેનસ્ટીન, નોર્વે અને સ્વિટ્ઝર્લૅન્ડનો સમાવેશ થાય છે. એસોચેમ દ્વારા આયોજિત એક સત્રને સંબોધતા ક...