રાષ્ટ્રીય

ઓગસ્ટ 23, 2025 7:17 પી એમ(PM)

views 12

ટપાલ વિભાગે 25 ઓગસ્ટથી અમેરિકા જતી તમામ ટપાલ વસ્તુઓનો પુરવઠો અસ્થાયી રૂપે સ્થગિત કરવાનો નિર્ણય લીધો.

સંચાર મંત્રાલય હેઠળના ટપાલ વિભાગે 25 ઓગસ્ટથી અમેરિકા જતી તમામ ટપાલ વસ્તુઓનો પુરવઠો અસ્થાયી રૂપે સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. અમેરિકી સરકારના એક અધિકારીએ જણાવ્યું હતું કે આ મહિનાની 29મી તારીખથી, 800 અમેરિકી ડૉલર સુધીના માલ પર ડ્યુટી પરની મુક્તિ પાછી ખેંચી લેવામાં આવશે તે પછી આ નિર્ણય લેવામાં આવ્યો છ...

ઓગસ્ટ 23, 2025 2:37 પી એમ(PM)

views 11

રાષ્ટ્રીય અવકાશ દિવસ નિમિત્તે પ્રધાનમંત્રીએ જાહેર કરેલા એક વિડિયો સંદેશમાં ભારતનાં ગગનયાન અભિયાન અને અવકાશ સ્ટેશન સ્થાપવાનો ઉલ્લેખ કર્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે કહ્યું છે કે ભારત સેમી-ક્રાયોજેનિક એન્જિન અને ઇલેક્ટ્રિક પ્રોપલ્શન જેવી અદ્યતન ટેકનોલોજીમાં ઝડપથી આગળ વધી રહ્યું છે, અને ટૂંક સમયમાં ગગનયાન મિશન શરૂ કરશે. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે આગામી સમયમાં, ભારત પોતાનું અવકાશ મથક બનાવશે. એક વિડિઓ સંદેશમાં રાષ્ટ્રીય...

ઓગસ્ટ 23, 2025 2:35 પી એમ(PM)

views 6

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ મહિનાનાં અંતમાં ચીન અને જાપાનના ચાર દિવસના પ્રવાસે જશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 15માં ભારત-જાપાન વાર્ષિક સમ્મેલનમાં ભાગ લેવા 29 અને 30 ઓગસ્ટ જાપાનની મુલાકાતે રહેશે. બીજા તબક્કામાં, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 31 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર દરમિયાન તિયાનજિનમાં શાંઘાઈ સહયોગ સંગઠન સંમેલનમાં ભાગ લેવા માટે ચીનની મુલાકાત લેશે. ઉપરાંત, પ્રધાનમંત્રી મોદી સમિટમાં ભાગ લ...

ઓગસ્ટ 23, 2025 2:33 પી એમ(PM)

views 7

બિહારમાં એક માર્ગ અકસ્માતમાં આઠ લોકોનાં મોત

બિહારમાં પટણા જિલ્લાના દાનિયાવન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આજે સવારે એક માર્ગ અકસ્માતમાં આઠ લોકોનાં મોત થયાં હતાં અને પાંચ અન્ય ઘાયલ થયાં હતાં. પોલીસે જણાવ્યું હતું કે દાનિયાવાનમાં રાજ્ય ધોરીમાર્ગ પર સિગ્રિયાવા સ્ટેશન નજીક એક ઓટોરિક્ષાને એક ટ્રકે ટક્કર મારતા આ અકસ્માત થયો હતો, જ્યારે જેમાં આઠ મુસાફરોના...

ઓગસ્ટ 23, 2025 2:30 પી એમ(PM)

views 16

હવામાન વિભાગે આજે પૂર્વ રાજસ્થાનમાં ભારે વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કર્યું

હવામાન વિભાગે આજે પૂર્વ રાજસ્થાનમાં ભારે વરસાદ માટે રેડ એલર્ટ જારી કર્યું છે. હવામાન વિભાગે આગામી 2 થી 3 દિવસ સુધી દિલ્હી, હરિયાણા, બિહાર, ઝારખંડ, છત્તીસગઢ, ગુજરાત, ચંદીગઢ, પંજાબ, ઉત્તરાખંડ, પશ્ચિમ મધ્યપ્રદેશ, પશ્ચિમ રાજસ્થાન અને ઉત્તરીય ક્ષેત્રમાં ઘણી જગ્યાએ મુશળધાર વરસાદની આગાહી કરી છે. ઓડિશા, તમિ...

ઓગસ્ટ 23, 2025 9:48 એ એમ (AM)

views 8

ભારતીય આયુવિજ્ઞાન સંશોધન કેન્દ્ર (ICMR)ના ડાયરેક્ટર જનરલે કહ્યું – આરોગ્ય ક્ષેત્રમાં સંશોધનને આગળ વધારવા માટે વિકાસશીલ દેશો વચ્ચે સહયોગ જરૂરી

ભારતીય આયુવિજ્ઞાન સંશોધન કેન્દ્ર (ICMR)ના ડાયરેક્ટર જનરલ ડૉ. રાજીવ બહલે કહ્યું કે, આરોગ્ય ક્ષેત્રમાં સંશોધનને આગળ વધારવા માટે વિકાસશીલ દેશો વચ્ચે સહયોગ જરૂરી છે. તેમણે દેશમાં સંશોધન માળખાગત સુવિધાઓ અને ભંડોળને મજબૂત બનાવવા માટે રોકાણની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો.ડૉ. બહલે ગઈકાલે નવી દિલ્હીમાં આયોજિત જ...

ઓગસ્ટ 23, 2025 9:24 એ એમ (AM)

views 11

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ મહિનાની 29મી તારીખથી જાપાન અને ચીનના ચાર દિવસના પ્રવાસે જશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ મહિનાની 29મી તારીખથી જાપાન અને ચીનના ચાર દિવસના પ્રવાસે જશે. શ્રી મોદી 15મી ભારત-જાપાન વાર્ષિક શિખર પરિષદમાં ભાગ લેવા માટે 29 થી 30 ઓગસ્ટ સુધી જાપાનની મુલાકાત લેશે. આ પ્રધાનમંત્રી મોદીની જાપાનની આઠમી મુલાકાત હશે અને જાપાનના પ્રધાનમંત્રી શિગેરુ ઇશિબા સાથેની પહેલી શિખર પરિ...

ઓગસ્ટ 23, 2025 9:24 એ એમ (AM)

views 9

નવી દિલ્હીમાં યુવા બૌદ્ધ વિદ્વાનોનું ત્રીજું આંતરરાષ્ટ્રીય સંમેલન યોજાયું

ગઈકાલે નવી દિલ્હીમાં યુવા બૌદ્ધ વિદ્વાનોનું ત્રીજું આંતરરાષ્ટ્રીય સંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં રશિયા, વિયેતનામ, કંબોડિયા, શ્રીલંકા, મ્યાનમાર, તાઇવાન અને ભારત સહિત અનેક દેશોના યુવા વિદ્વાનો, પ્રોફેસરો, સાધુઓ અને મહાનુભાવોએ હાજરી આપી હતી.સંસ્કૃતિ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે, સંમેલન દરમિયાન,...

ઓગસ્ટ 23, 2025 9:22 એ એમ (AM)

views 24

સરકારેસ્પષ્ટતા કરી કે, ભારતમાં TIKTOK પરનો પ્રતિબંધ હટાવવા માટે કોઈ આદેશ બહાર પાડવામાં આવ્યો નથી

સરકારે ગઈકાલે સ્પષ્ટતા કરી કે, ભારતમાં TIKTOK પરનો પ્રતિબંધ હટાવવા માટે કોઈ આદેશ બહાર પાડવામાં આવ્યો નથી. ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું કે, ભારતમાં TIKTOKનો પ્રતિબંધ દૂર કરવાનો દાવો કરતું કોઈપણ નિવેદન અથવા સમાચાર ખોટા અને ભ્રામક છે.આ સ્પષ્ટતા એવા અહેવાલો વચ્ચે આવી છ...

ઓગસ્ટ 23, 2025 9:20 એ એમ (AM)

views 11

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 25 ઓગસ્ટે ગુજરાતની બે દિવસની મુલાકાતે આવશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ 25 ઓગસ્ટે ગુજરાતની બે દિવસની મુલાકાતે આવી રહ્યા છે.આ મુલાકાત દરમિયાન શ્રી મોદી ઉત્તર ગુજરાતમાં 307 કરોડ રૂપિયાના રોડ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે. માર્ગોના નવીનીકરણ, અંડરપાસ અને ઓવરબ્રિજ સહિતના આ પ્રોજેકટથી ઉત્તર ગુજરાતમાં કનેક્ટિવિટી વધુ મજબૂત બનશે. આ ઉપરાંત ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.