જુલાઇ 21, 2025 1:21 પી એમ(PM) જુલાઇ 21, 2025 1:21 પી એમ(PM)
2
સંસદના ચોમાસુ સત્રના આરંભે પહલગામ આતંકવાદી હુમલો અને અમદાવાદની વિમાનની દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કરાયું.
સંસદના ચોમાસુ સત્રનો આજથી પ્રારંભ થયો છે જે 21 ઓગસ્ત સુધી ચાલશે. આજે સવારે લોકસભાની કાર્યવાહી શરૂ થતાં આઠ ભૂતપૂર્વ સભ્યોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ સાથે પહેલગામ આતંકવાદી હુમલા અને એર ઇન્ડિયા AI-171 વિમાન દુર્ઘટનાના પીડિતોને પણ શ્રદ્ધાંજલિ આપી હતી. ઉપરાંત વિવિધ રાજ્યોમાં કુદરતી આફતોમાં થયેલા જા...