રાષ્ટ્રીય

જુલાઇ 21, 2025 1:21 પી એમ(PM) જુલાઇ 21, 2025 1:21 પી એમ(PM)

views 2

સંસદના ચોમાસુ સત્રના આરંભે પહલગામ આતંકવાદી હુમલો અને અમદાવાદની વિમાનની દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કરાયું.

સંસદના ચોમાસુ સત્રનો આજથી પ્રારંભ થયો છે જે 21 ઓગસ્ત સુધી ચાલશે. આજે સવારે લોકસભાની કાર્યવાહી શરૂ થતાં આઠ ભૂતપૂર્વ સભ્યોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ સાથે પહેલગામ આતંકવાદી હુમલા અને એર ઇન્ડિયા AI-171 વિમાન દુર્ઘટનાના પીડિતોને પણ શ્રદ્ધાંજલિ આપી હતી. ઉપરાંત વિવિધ રાજ્યોમાં કુદરતી આફતોમાં થયેલા જા...

જુલાઇ 21, 2025 1:19 પી એમ(PM) જુલાઇ 21, 2025 1:19 પી એમ(PM)

views 4

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ઓપરેશન સિંદૂર દરમિયાન સમગ્ર વિશ્વએ ભારતના લશ્કરી સામર્થ્યને નિહાળ્યું.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આશા વ્યક્ત કરી હતી કે સંસદનું ચોમાસુ સત્ર ફળદાયી અને સમૃદ્ધ ચર્ચાઓથી ભરેલું રહેશે, જે દેશના લોકશાહીને મજબૂત બનાવશે. સંસદના ચોમાસુ સત્રની શરૂઆત પહેલાં મીડિયાને સંબોધતા શ્રી મોદીએ કહ્યું કે, આ સત્ર રાષ્ટ્ર માટે ગર્વની ક્ષણ છે, આપણી સામૂહિક સિદ્ધિઓની સાચી ઉજવણી છે. પ્રધાનમંત...

જુલાઇ 21, 2025 1:16 પી એમ(PM) જુલાઇ 21, 2025 1:16 પી એમ(PM)

views 8

આજે કર્ણાટક, હિમાચલ પ્રદેશ, તેલંગાણા અને ઉત્તરાખંડમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી.

હવામાન વિભાગે આજે દરિયાકાંઠાના કર્ણાટક, હિમાચલ પ્રદેશ, તેલંગાણા અને ઉત્તરાખંડમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. દિલ્હી, હરિયાણા, પંજાબ, ચંદીગઢ, બિહાર, છત્તીસગઢ, કેરળ, માહે, કોંકણ, ગોવા, મહારાષ્ટ્ર અને ઉત્તરપૂર્વીય રાજ્યોમાં પણ આગામી 2-3 દિવસ દરમિયાન ભારે વરસાદ થવાની શક્યતા છે...

જુલાઇ 21, 2025 11:40 એ એમ (AM) જુલાઇ 21, 2025 11:40 એ એમ (AM)

views 3

વર્તમાન નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ભારતની ઇલેક્ટ્રોનિક્સ નિકાસ 47 ટકા વધીને 12.41 બિલિયન ડોલર પર પહોચી

ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ભારતની ઇલેક્ટ્રોનિક્સ નિકાસ 47 ટકા વધીને 12.41 બિલિયન ડોલર થઈ છે, જે દર્શાવે છે કે દેશ વૈશ્વિક ઉત્પાદન કેન્દ્ર તરીકે ઉભરી રહ્યો છે.અમારા સંવાદદાતા જણાવે છે કે એપ્રિલ-જૂન ત્રિમાસિક ગાળા દરમિયાન અમેરિકા, યુએઈ અને ચીન ભારતના ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્ર માટે ટોચના ...

જુલાઇ 21, 2025 9:03 એ એમ (AM) જુલાઇ 21, 2025 9:03 એ એમ (AM)

views 3

આજથી શરૂ થતાં સંસદના ચોમાસુ સત્રમાં 21 બેઠકો મળશે

સંસદનું ચોમાસુ સત્ર આજથી શરૂ થશે. 21 ઓગસ્ટ સુધી ચાલનારા આ સત્રમાં કુલ 21 બેઠકો મળશે. ઓપરેશન સિંદૂર પછી આ પહેલું સંસદ સત્ર છે. સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ જણાવ્યું કે સત્ર દરમિયાન મહત્વપૂર્ણ કાયદાકીય અને અન્ય કાર્યો હાથ ધરવા આવશે છે. સત્ર દરમિયાન, સત્તર વિધેયક પર ચર્ચા અને પસાર થવાની શક્યતા છ...

જુલાઇ 21, 2025 9:01 એ એમ (AM) જુલાઇ 21, 2025 9:01 એ એમ (AM)

views 8

ભારત, યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ -UPI સાથે ઝડપી ચુકવણી પ્રણાલીમાં વિશ્વમાં અગ્રેસર

આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળે કહ્યું કે, ભારત યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ-UPI સાથે ઝડપી ચુકવણી પ્રણાલીમાં વિશ્વમાં આગળ છે. આ વર્ષે જૂન મહિનામાં આ માધ્યમ દ્વારા 18 અબજ 39 કરોડથી વધુ વ્યવહારો કરવામાં આવ્યા હતા, જેનું મૂલ્ય 24 લાખ ત્રણ હજાર કરોડ રૂપિયાથી વધુ હતું.જે, ગયા વર્ષના જૂન મહિના કરતા 32 ટકા વધુ...

જુલાઇ 20, 2025 7:41 પી એમ(PM) જુલાઇ 20, 2025 7:41 પી એમ(PM)

views 4

સંસદના ચોમાસુ સત્ર પહેલા બંને ગૃહોની કાર્યવાહી સુચારુ રીતે ચાલે તે માટે આજે સર્વપક્ષીય બેઠક યોજાઈ.

સંસદના ચોમાસુ સત્ર પહેલા બંને ગૃહોની કાર્યવાહી સુચારુ રીતે ચાલે તે માટે સરકારે આજે સર્વપક્ષીય બેઠક યોજી હતી. લોકસભા અને રાજ્યસભામાં વિવિધ રાજકીય પક્ષોનું પ્રતિનિધિત્વ કરતા નેતાઓએ આ બેઠકમાં હાજરી આપી હતી. રાજ્યસભામાં ગૃહના નેતા અને કેન્દ્રીય મંત્રી જગત પ્રકાશ નડ્ડાએ બેઠકની અધ્યક્ષતા કરી. બેઠકમાં સંસદ...

જુલાઇ 20, 2025 7:38 પી એમ(PM) જુલાઇ 20, 2025 7:38 પી એમ(PM)

views 6

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ મહિનાની 23 થી 26 તારીખ સુધી બ્રિટન અને માલદીવની મુલાકાતે જશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ મહિનાની 23 થી 26 તારીખ સુધી બ્રિટન અને માલદીવની મુલાકાત લેશે. શ્રી મોદી બ્રિટનના પ્રધાનમંત્રી કીર સ્ટાર્મરના આમંત્રણ પર બ્રિટનમાં રહેશે. આ પ્રધાનમંત્રી મોદીની બ્રિટનની ચોથી મુલાકાત હશે. આ દરમિયાન, તેઓ ભારત-બ્રિટન સંબંધોના તમામ પાસાઓ પર વ્યાપક ચર્ચા કરશે. બંને નેતાઓ પ્રાદ...

જુલાઇ 20, 2025 7:36 પી એમ(PM) જુલાઇ 20, 2025 7:36 પી એમ(PM)

views 36

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રીએ કહ્યું કે અમદાવાદ વિમાન દુર્ઘટના અંગે AAIB ના પ્રારંભિક અહેવાલના આધારે કોઈ નિષ્કર્ષ પર પહોંચવું ઉચિત નથી.

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુ કિંજરાપુએ કહ્યું કે અમદાવાદ વિમાન દુર્ઘટના અંગે એરક્રાફ્ટ અકસ્માત તપાસ બ્યુરો- AAIB ના પ્રારંભિક અહેવાલના આધારે કોઈ નિષ્કર્ષ પર પહોંચવું ઉચિત નથી. અંતિમ અહેવાલ ન આવે ત્યાં સુધી કોઈ ટિપ્પણી કરવી યોગ્ય નથી. ગાઝિયાબાદના હિંડોન સિવિલ ટર્મિનલથી દસ નવી વાણિજ્ય...

જુલાઇ 20, 2025 7:35 પી એમ(PM) જુલાઇ 20, 2025 7:35 પી એમ(PM)

views 3

ગૃહમંત્રી અમિત શાહે હિમાચલ પ્રદેશમાં કુદરતી આફતોની તીવ્રતાને ધ્યાનમાં રાખીને બહુ-ક્ષેત્રીય કેન્દ્રીય ટીમ બનાવવાનો નિર્દેશ આપ્યો.

ગૃહમંત્રી અમિત શાહે હિમાચલ પ્રદેશમાં કુદરતી આફતોની તીવ્રતાને ધ્યાનમાં રાખીને એક બહુ-ક્ષેત્રીય કેન્દ્રીય ટીમ બનાવવાનો નિર્દેશ આપ્યો છે. કેન્દ્રીય ટીમમાં રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ અને રૂરકીની સેન્ટ્રલ બિલ્ડીંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, પુણેની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટ્રોપિકલ મીટીરોલોજી, અને ઇન્...