ઓગસ્ટ 24, 2025 1:48 પી એમ(PM)
21
બિહારની નદીઓનું જળસ્તર વધતાં નાલંદા, જહાનાબાદ અને ગયા જિલ્લાના ઘણા વિસ્તારોમાં પૂર.
બિહારમાં નદીઓના જળસ્તરમાં અચાનક વધારો થવાને કારણે, નાલંદા, જહાનાબાદ અને ગયા જિલ્લાના ઘણા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. ફાલ્ગુ, લોકાયિન, મુહાને અને રાજ્યની અન્ય મોસમી નદીઓમાં પાણી વધવાથી અને ઝારખંડથી ફાલ્ગુ નદીમાં મોટા પ્રમાણમાં પાણી છોડવાથી આ સ્થિતિ સર્જાઈ છે. જળ સંસાધન વિભાગે હાઈ એલર્ટ જાહ...