રાષ્ટ્રીય

જાન્યુઆરી 12, 2026 9:51 એ એમ (AM)

views 4

ઈરાનમાં રાષ્ટ્રવ્યાપી વિરોધ પ્રદર્શનોમાં મૃત્યુઆંક 538 થયો

ઈરાનમાં રાષ્ટ્રવ્યાપી વિરોધ પ્રદર્શનોમાં મૃત્યુઆંક 538 થયો છે. અમેરિકા સ્થિત માનવાધિકાર કાર્યકર્તા એજન્સીએ અહેવાલ આપ્યો છે કે મૃતકોમાં 490 વિરોધીઓ અને 48 સુરક્ષા દળોના સભ્યોનો સમાવેશ થાય છે. એજન્સીએ ચેતવણી આપી કે મૃત્યુઆંક વધુ વધી શકે છે. તેણે એમ પણ અહેવાલ આપ્યો છે કે 10,600થી વધુ લોકોની અટકાયત કરવા...

જાન્યુઆરી 12, 2026 9:51 એ એમ (AM)

views 8

વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે પણ દેશમાં સ્થિરતાનું વાતાવરણ છે – પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજકોટમાં વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદમાં બોલતા જણાવ્યું કે, વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે પણ દેશમાં સ્થિરતાનું વાતાવરણ છે. આ સમિટમાં ઉદ્યોગના નેતાઓએ વિકસિત ભારતના વિઝનને સાકાર કરવા માટે મહત્વપૂર્ણ જાહેરાતો કરી.રાજકોટમાં આયોજિત વાઇબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદમાં ગઈકાલે મો...

જાન્યુઆરી 12, 2026 9:49 એ એમ (AM)

views 12

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ડેવલપ્ડ ઇન્ડિયા યંગ લીડર્સ ડાયલોગ 2026ના સમાપન સત્રમાં આજે હાજરી આપશે

આજે રાષ્ટ્રીય યુવા દિવસ છે. તે સ્વામી વિવેકાનંદની જન્મજયંતિની ઉજવણી કરે છે. આ પ્રસંગે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે નવી દિલ્હીમાં ડેવલપ ઇન્ડિયા યંગ લીડર્સ ડાયલોગ 2026ના સમાપન સત્રમાં હાજરી આપશે.શ્રી મોદી ભારત અને વિદેશના આશરે ત્રણ હજાર યુવાનો સાથે વાર્તાલાપ કરશે. પસંદ કરાયેલા સહભાગીઓ 10 વિષય...

જાન્યુઆરી 12, 2026 9:44 એ એમ (AM)

views 13

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગાંધીનગર ખાતે જર્મન ચાન્સેલર ફ્રેડરિક મેએત્સ સાથે પ્રતિનિધિમંડળ સ્તરની વાતચીત કરશે – આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું ઉદ્ઘાટન કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે જર્મન ચાન્સેલર ફ્રેડરિક મેએત્સ સાથે મહાત્મા મંદિર ખાતે પ્રતિનિધિમંડળ સ્તરની વાતચીત કરશે. આ મુલાકાત દરમિયાન, બંને નેતાઓ ભારત-જર્મની વ્યૂહાત્મક ભાગીદારીમાં પ્રગતિની સમીક્ષા કરશે. જર્મનીના ફેડરલ ચાન્સેલર શ્રી ફ્રેડરિક મેએત્સ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આમંત્રણ પર ભારતની ...

જાન્યુઆરી 12, 2026 9:39 એ એમ (AM)

views 15

ઇસરો આજે શ્રી હરિકોટાથી DRDOના પૃથ્વી નિરીક્ષણ ઉપગ્રહ EOS-N1નું પ્રક્ષેપણ કરશે

ઇસરો આજે PSLV-C62 EOS-N1 મિશનનું પ્રક્ષેપણ કરશે. આજે સવારે 10:17 વાગ્યે શ્રી હરિકોટાના સતીશ ધવન અવકાશ કેન્દ્રના પ્રથમ લોન્ચ પેડ આ મિશન લોન્ચ કરાશે. સ્પેસ ઇન્ડિયા લિમિટેડ દ્વારા સંચાલિત આ મિશન ભારતના સૌથી વિશ્વસનીય અને સફળ લોન્ચ વાહન, PSLVની 64મી ઉડાન હશે.પૃથ્વી નિરીક્ષણ ઉપગ્રહ બનાવવા અને લોન્ચ કરવા ...

જાન્યુઆરી 11, 2026 7:28 પી એમ(PM)

views 16

આવતીકાલે સવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને જર્મનના ચાન્સેલર ફ્રેડરિક મર્ઝ સાથે સાબરમતી આશ્રમની મુલાકાત લેશે

પ્રધાનમંત્રીની ગુજરાતની ત્રિદિવસીય મુલાકાતના અંતિમ દિવસે આવતીકાલે સવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને જર્મનના ચાન્સેલર ફ્રેડરિક મર્ઝ સાથે સાબરમતી આશ્રમની મુલાકાત લેશે. ત્યારબાદ આ બંને નેતાઓ સાબરમતી રિવરફ્રન્ટ પર યોજાનાર આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું ઉદ્દઘાટન કરશે. ત્યારબાદ શ્રી મોદી ગાંધીનગરના મહાત...

જાન્યુઆરી 11, 2026 7:04 પી એમ(PM)

views 16

અમેરિકાએ સીરિયાના વિવિધ ભાગોમાં ઇસ્લામિક સ્ટેટ (ISIS) ના લક્ષ્યો પર જવાબી હુમલા શરૂ કર્યા

અમેરિકાએ સીરિયાના વિવિધ ભાગોમાં ઇસ્લામિક સ્ટેટ (ISIS) ના લક્ષ્યો પર જવાબી હુમલા શરૂ કર્યા છે. આ હુમલાઓ ગયા મહિને પાલમિરામાં ISIS દ્વારા કરવામાં આવેલા હુમલાના જવાબમાં કરવામાં આવ્યા હતા, જેમાં બે અમેરિકન સૈનિકો અને એક અમેરિકન નાગરિકનું મોત થયું હતું. અમેરિકન સેન્ટ્રલ કમાન્ડે જણાવ્યું હતું કે ગઈકાલે રા...

જાન્યુઆરી 11, 2026 7:03 પી એમ(PM)

views 7

ભારતીય અવકાશયાત્રી અને ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાએ આજે કહ્યું કે યુવાનો દેશની સાચી સંપત્તિ છે.

ભારતીય અવકાશયાત્રી અને ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાએ આજે કહ્યું કે યુવાનો દેશની સાચી સંપત્તિ છે. શ્રી શુક્લા નવી દિલ્હીમાં વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગ 2026માં બોલી રહ્યા હતા. યુવાનોને સફળતા તરફ આગળ વધવા માટે પ્રેરણા આપતા, ગ્રુપ કેપ્ટને યુવા નેતાઓને સ્થિતિસ્થાપક રહેવાની અને પોતાની જાત પર શંકા ન કરવા...

જાન્યુઆરી 11, 2026 7:02 પી એમ(PM)

views 9

હવામાન વિભાગે આજે રાજસ્થાન, દિલ્હી, હરિયાણા, ચંદીગઢ, હિમાચલ પ્રદેશ, ઓડિશા અને પંજાબના કેટલાક ભાગોમાં ઠંડીની આગાહી કરી

હવામાન વિભાગે આજે રાજસ્થાન, દિલ્હી, હરિયાણા, ચંદીગઢ, હિમાચલ પ્રદેશ, ઓડિશા અને પંજાબના કેટલાક ભાગોમાં ઠંડીની આગાહી કરી છે. બિહારમાં પણ આજે ઠંડીનો અનુભવ થશે. દિલ્હી, હરિયાણા, ચંદીગઢ, પંજાબ, બિહાર, જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, પશ્ચિમ બંગાળના હિમાલયી પ્રદેશો, સિક્કિમ, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડના કેટલાક ભ...

જાન્યુઆરી 11, 2026 7:01 પી એમ(PM)

views 15

મહારાષ્ટ્રના દરિયાકાંઠાના પાલઘર જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ગઈકાલે સાંજે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો

મહારાષ્ટ્રના દરિયાકાંઠાના પાલઘર જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ગઈકાલે સાંજે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપની તીવ્રતા 3.2 માપવામાં આવી હતી. ભૂકંપનું કેન્દ્રબિંદુ 5 કિલોમીટરની ઊંડાઈએ અને મુંબઈથી 84 કિલોમીટર ઉત્તરમાં સ્થિત હતું. કોઈ જાનહાનિ કે સંપત્તિને નુકસાન થયાના અહેવાલ નથી.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.