રાષ્ટ્રીય

જાન્યુઆરી 23, 2026 7:56 પી એમ(PM)

views 2

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, વિકસિત ભારતના સંકલ્પને પૂર્ણ કરવામાં શહેરોની મહત્વની ભૂમિકા. – કેરળમાં અનેક વિકાસકાર્યોનો પ્રારંભ.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, સમગ્ર દેશ વિકસિત ભારતના સંકલ્પની દિશામાં એક થઈને કામ કરી રહ્યો છે અને તેને પૂર્ણ કરવામાં શહેરોની મહત્વની ભૂમિકા છે. તેમણે કહ્યું, કેન્દ્ર સરકાર ગત 11 વર્ષથી શહેરી માળખાગત સુવિધાઓમાં વધુ રોકાણ કરી રહી છે. કેરળના કેરળના તિરુવનંતપુરમ્-માં અનેક વિકાસકાર્યોનો પ્રારંભ ક...

જાન્યુઆરી 23, 2026 7:55 પી એમ(PM)

views 4

ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રીએ કહ્યું, તમિળનાડુ સરકાર પરિવર્તન માટે તૈયાર છે.

ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે કહ્યું, તમિળનાડુ સરકાર પરિવર્તન માટે તૈયાર છે. તેમણે DMK સરકાર પર પ્રહાર કર્યા હતા. મદુરન્થ-કમ-માં એક જાહેર સભાને સંબોધતાં શ્રી મોદીએ કહ્યું, રાષ્ટ્રીય લોકશાહી જોડાણ – NDA સરકારે ગત 11 વર્ષમાં તમિળનાડુના વિકાસ માટે 11 લાખ કરોડ રૂપિ...

જાન્યુઆરી 23, 2026 7:54 પી એમ(PM)

views 3

વિશ્વ આર્થિક મંચમાં કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું, ભારત આગામી 18 મહિનામાં પોતાની મોબાઈલ બ્રાન્ડ લૉન્ચ કરશે.

કેન્દ્રીય ઇલેક્ટ્રૉનિક્સ તથા માહિતી અને ટૅક્નોલૉજી મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું, ભારત આગામી 18 મહિનામાં પોતાની મોબાઈલ બ્રાન્ડ લૉન્ચ કરવાની તૈયારીમાં છે. શ્રી વૈષ્ણવે સ્વિત્ઝર્લેન્ડના દાવોસમાં વિશ્વ આર્થિક મંચ – W.E.F.માં આ માહિતી આપી. તેમણે કહ્યું, ભારતમાં એક મજબૂત ઇલેક્ટ્રૉનિક્સ વ્યવસ્થા છે અને હવ...

જાન્યુઆરી 23, 2026 7:51 પી એમ(PM)

views 2

છત્તીસગઢમાં આજે નવ માઓવાદીએ આત્મસમર્પણ કર્યું.

છત્તીસગઢમાં ધમતરી જિલ્લામાં આજે કુલ નવ માઓવાદીએ આત્મસમર્પણ કર્યું. તેમાંથી સાત માઓવાદી મહિલા છે. તેમની ઉપર કુલ 47 લાખ રૂપિયાનું ઈનામ હતું. માઓવાદીઓએ રાયપુર રૅન્જના પોલીસ મહાનિરીક્ષક અમરેશ મિશ્રા અને ધમતરી જિલ્લાના પોલીસ અધિક્ષક સુરજ સિંહ પરિહાર સમક્ષ સમર્પણ કર્યું હતું. દરમિયાન તેમણે ઘણા હથિયાર પણ સ...

જાન્યુઆરી 23, 2026 1:44 પી એમ(PM)

views 6

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેરળના તિરુવનંતપુરમમાં વિવિધ વિકાસલક્ષી યોજનાની શરૂઆત કરાવી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે કેરળના તિરુવનંતપુરમમાં વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટ્સ શરૂ કર્યા અને નવી ટ્રેન સેવાઓનો શુભારંભ કરાવ્યો. શ્રી મોદીએ પીએમ સ્વનિધિ ક્રેડિટ કાર્ડ લોન્ચ કર્યું અને એક લાખ લાભાર્થીઓને પીએમ સ્વનિધિ લોનનું વિતરણ કર્યું. શ્રી મોદીએ ચાર નવી ટ્રેન સેવાઓનો પણ શુભારંભ કરાવ્યો, જેમાં ...

જાન્યુઆરી 23, 2026 1:43 પી એમ(PM)

views 3

કેન્દ્ર સરકારે જાહેર ક્ષેત્રની સામાન્ય વીમા કંપનીઓ અને રાષ્ટ્રીય કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંક નાબાર્ડ માટે વેતન સુધારણાને મંજૂરી આપી.

કેન્દ્ર સરકારે જાહેર ક્ષેત્રની સામાન્ય વીમા કંપનીઓ અને રાષ્ટ્રીય કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંક નાબાર્ડ માટે વેતન સુધારણાને મંજૂરી આપી છે. ભારતીય રિઝર્વ બેંક અને નાબાર્ડના નિવૃત્ત કર્મચારીઓ માટે પેન્શન સુધારણાને પણ મંજૂરી આપવામાં આવી છે. નાણા મંત્રાલયે જણાવ્યું હતું કે આ પગલાંથી લગભગ 46 હજાર 322 કર્મચા...

જાન્યુઆરી 23, 2026 3:18 પી એમ(PM)

views 6

રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ આજે નેતાજી સુભાષચંદ્ર બોઝને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નેતાજી સુભાષચંદ્ર બોઝને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી. આજના દિવસને પરાક્રમ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં રાષ્ટ્રપતિએ કહ્યું કે નેતાજી સુભાષચંદ્ર બોઝના સ્વતંત્રતાના આહ્વાનથી લ...

જાન્યુઆરી 23, 2026 3:20 પી એમ(PM)

views 2

ભારત અને યુરોપિયન સંઘ પરિવહન પ્રણાલીઓમાં સહયોગ વધારવા સંમત થયા.

ભારત અને યુરોપિયન સંઘ પરિવહન પ્રણાલીઓમાં સહયોગ વધારવા સંમત થયા છે. ગઈકાલે દાવોસમાં વિશ્વ આર્થિક મંચ દરમિયાન EU ટ્રાન્સપોર્ટ કમિશનર એપોસ્ટોલોસ ત્ઝિઝિકોસ્ટાસ અને નાગરિક ઉડ્ડયન મંત્રી કે. રામમોહન નાયડુ વચ્ચે મુલાકાત થઈ હતી. શ્રી નાયડુએ જણાવ્યું હતું કે આ બેઠકમાં ટકાઉ ઉડ્ડયન ઇંધણ, પર્યાવરણને અનુકૂળ પરિવ...

જાન્યુઆરી 23, 2026 9:46 એ એમ (AM)

views 9

દેશના વિવિધ ભાગોમાં આજે વસંત પંચમી અને સરસ્વતી પૂજાનો તહેવાર ધાર્મિક ઉત્સાહ અને પરંપરાગત ઉલ્લાસ સાથે ઉજવણી

દેશના વિવિધ ભાગોમાં આજે વસંત પંચમી અને સરસ્વતી પૂજાનો તહેવાર ધાર્મિક ઉત્સાહ અને પરંપરાગત ઉલ્લાસ સાથે ઉજવવામાં આવી રહ્યો છે. નાના મોટા સૌ મળીને જ્ઞાનની દેવી સરસ્વતીની પૂજા કરે છે. આ તહેવાર વસંતના આગમનને પણ દર્શાવે છે - નવી શરૂઆત અને પ્રકૃતિની સુંદરતાની ઉજવણીનો સમય ગણાય છે

જાન્યુઆરી 23, 2026 9:44 એ એમ (AM)

views 4

રાજ્યની રાજધાની રાયપુરમાં આજથી સાહિત્ય મહોત્સવ શરૂ થશે

છત્તીસગઢમાં, રાજ્યની રાજધાની રાયપુરમાં આજથી સાહિત્ય મહોત્સવ શરૂ થઈ રહ્યો છે. 25 જાન્યુઆરી સુધી ચાલનારા આ મહોત્સવનું ઉદ્ઘાટન રાજ્યસભાના ઉપાધ્યક્ષ હરિવંશ કરશે. મુખ્યમંત્રી વિષ્ણુ દેવ સાઈ આ કાર્યક્રમની અધ્યક્ષતા કરશે. રાયપુર સાહિત્ય ઉત્સવમાં દેશભરના જાણીતા સાહિત્યકારો, કવિઓ, વાર્તાકારો, વિચારકો, કલાકાર...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.