ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

રાષ્ટ્રીય

એપ્રિલ 30, 2025 2:17 પી એમ(PM)

કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું કે ‘એક દેશ એક ચૂંટણી’ એ સમયની માગ છે.’

કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન અને દિલ્હીનાં મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ આજે સવારે દિલ્હી યુનિવર્સિ...

એપ્રિલ 30, 2025 2:15 પી એમ(PM)

વિશ્વ દ્રશ્ય શ્રાવ્ય અને મનોરંજન શિખર સંમેલન- વેવ્ઝ 2025નો આવતીકાલથી મુંબઈમાં આરંભ થશે.

પહેલું વિશ્વ દ્રશ્ય શ્રાવ્ય અને મનોરંજન શિખર સંમેલન- વેવ્ઝ 2025 આવતીકાલથી મુંબઈના જિઓ વર્લ્ડ કન્વૅન્શન સેન્ટર ખાત...

એપ્રિલ 30, 2025 10:12 એ એમ (AM)

સંસ્કૃતિ મંત્રાલય દ્વારા સારનાથમાં રાખવામાં આવેલા ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષોનું પ્રથમવાર પ્રદર્શન યોજાશે

સંસ્કૃતિ મંત્રાલય દ્વારા સારનાથમાં રાખવામાં આવેલા ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષોનું પ્રથમવાર પ્રદર્શન યોજાશે. આ પ...

એપ્રિલ 30, 2025 10:10 એ એમ (AM)

સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ ન્યાયમૂર્તિ ભૂષણ રામકૃષ્ણ ગવઈ ભારતના આગામી મુખ્ય ન્યાયાધીશ બનશે

સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ ન્યાયમૂર્તિ ભૂષણ રામકૃષ્ણ ગવઈ ભારતના આગામી મુખ્ય ન્યાયાધીશ બનશે. કેન્દ્રીય કાયદા અન...

એપ્રિલ 30, 2025 10:09 એ એમ (AM)

સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે પહેલગામ આતંકવાદી હુમલાની ટીકા કરી

સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે પહેલગામ આતંકવાદી હુમલાની ભારે ટીકા કરી છે. વિદેશ મંત્રી ડૉ. એસ. જયશ...

એપ્રિલ 30, 2025 10:06 એ એમ (AM)

પશ્ચિમ બંગાળમાં મધ્ય કોલકાતાના ફલપટ્ટી મચ્છુઆ નજીક એક હોટલમાં લાગેલી આગમાં અંદાજે 14 લોકોના મોત

પશ્ચિમ બંગાળમાં મધ્ય કોલકાતાના ફલપટ્ટી મચ્છુઆ નજીક ગઈકાલે રાત્રે એક હોટલમાં લાગેલી આગમાં લગભગ 14 લોકોના મોત થયા છ...

એપ્રિલ 30, 2025 10:02 એ એમ (AM)

ઉત્તરાખંડમાં આજથી ચારધામ યાત્રાનો આરંભ થશે, યાત્રાના ઉદ્ઘાટન સમારોહનું આકાશવાણી દ્વારા જીવંત પ્રસારણ કરાશે

આજે અક્ષય તૃતીયા પવિત્ર દિવસથી ઉત્તરાખંડમાં ચારધામ યાત્રાનો આરંભ થશે. આ પ્રસંગે ઉત્તરકાશી જિલ્લામાં ગંગોત્રી અ...

એપ્રિલ 30, 2025 10:01 એ એમ (AM)

સાઉદી અરેબિયાના ગૃહ મંત્રાલયે જણાવ્યું, હજ પરવાનગીના નિયમોનું ઉલ્લંઘન કરનારા પાકિસ્તાની નાગરિકોને કડક દંડ કરાશે

સાઉદી અરેબિયાના ગૃહ મંત્રાલયે કહ્યું છે કે હજ પરવાનગીના નિયમોનું ઉલ્લંઘન કરનારા પાકિસ્તાની નાગરિકો પર કડક દંડ ફ...

એપ્રિલ 29, 2025 7:44 પી એમ(PM)

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં નિવાસસ્થાને પહેલગામ આતંકવાદી હુમલા અંગે બેઠક યોજાઈ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હી સ્થિત તેમના નિવાસસ્થાને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને રાષ્ટ્રીય સુ...

એપ્રિલ 29, 2025 7:42 પી એમ(PM)

પ્રધાનમંત્રીએ કહ્યું- સરકાર 21મી સદીની જરૂરિયાતોને પૂર્ણ કરવા શિક્ષણ પ્રણાલીનું આધુનિકીકરણ કરી રહી છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે જણાવ્યું હતું કે સરકારનો ધ્યેય યુવાનોને એવા કૌશલ્યો પ્રદાન કરવાનો છે જે તેમને આ...

1 2 3 4 542

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ