રાષ્ટ્રીય

જુલાઇ 23, 2025 9:09 એ એમ (AM) જુલાઇ 23, 2025 9:09 એ એમ (AM)

views 4

દિલ્હી સરકારે ઓલિમ્પિક અને પેરાલિમ્પિકના મેડલ વિજેતાઓ માટે રોકડ પુરસ્કારોમાં નોંધપાત્ર વધારાની જાહેરાત કરી

દિલ્હી સરકારે ઓલિમ્પિક અને પેરાલિમ્પિકના મેડલ વિજેતાઓ માટે રોકડ પુરસ્કારોમાં નોંધપાત્ર વધારો કરીને 7 કરોડ રૂપિયા કરવાની જાહેરાત કરી છે, જે હાલમાં 3 કરોડ રૂપિયા છે.યુવા સશક્તિકરણને એક મોટા પ્રોત્સાહન રૂપે આ નિર્ણય ગઈકાલે નવી દિલ્હીમાં મુખ્યમંત્રી રેખા ગુપ્તાની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં લેવ...

જુલાઇ 23, 2025 8:44 એ એમ (AM) જુલાઇ 23, 2025 8:44 એ એમ (AM)

views 3

તેલંગાણામાં, મહિલાઓ માટે મફત બસ મુસાફરી પૂરી પાડતી મહાલક્ષ્મી યોજના હેઠળ શૂન્ય-ભાડાની ટિકિટોની સંખ્યા 200 કરોડને વટાવતા ઉજવણી

તેલંગાણામાં, મહિલાઓ માટે મફત બસ મુસાફરી પૂરી પાડતી મહાલક્ષ્મી યોજના હેઠળ તેલંગાણા રાજ્ય માર્ગ પરિવહન નિગમ (TGSRTC) ની બસોમાં મુસાફરી કરતી મહિલાઓને આપવામાં આવેલી શૂન્ય-ભાડાની ટિકિટોની સંખ્યા 200 કરોડને વટાવી ગઈ છે. મુસાફરોએ 6 હજાર 700 કરોડ રૂપિયાથી વધુની બચત કરી છે. રાજ્ય પરિવહન મંત્રી પી. પ્રભાકરે મ...

જુલાઇ 23, 2025 8:39 એ એમ (AM) જુલાઇ 23, 2025 8:39 એ એમ (AM)

views 7

ઉત્તર પ્રદેશ કેબિનેટે મહિલાના નામે ખરીદવામાં આવેલી એક કરોડ રૂપિયા સુધીની મિલકત પર સ્ટેમ્પ ડ્યુટીમાં એક ટકાની છૂટને મંજૂરી આપી

ઉત્તર પ્રદેશ કેબિનેટે મહિલાના નામે ખરીદવામાં આવેલી એક કરોડ રૂપિયા સુધીની મિલકત પર સ્ટેમ્પ ડ્યુટીમાં એક ટકાની છૂટને મંજૂરી આપી છે.અત્યાર સુધી, રાજ્યમાં આ મુક્તિ ફક્ત 10 લાખ રૂપિયા સુધીની મિલકત પર લાગુ પડતી હતી, જેમાં મહત્તમ 10 હજારનું ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું હતું.આ ઉત્તર પ્રદેશ કેબિનેટ બેઠકમાં કુલ ...

જુલાઇ 23, 2025 8:37 એ એમ (AM) જુલાઇ 23, 2025 8:37 એ એમ (AM)

views 3

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બ્રિટન અને માલદીવની ચાર દિવસની સત્તાવાર મુલાકાતે રવાના થશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બ્રિટન અને માલદીવની 4 દિવસની સત્તાવાર મુલાકાતે રવાના થશે.પ્રથમ તબક્કામાં, શ્રી મોદી બે દિવસની મુલાકાતે યુકે જશે. નવી દિલ્હીમાં મીડિયાને માહિતી આપતા, વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ જણાવ્યું હતું કે, શ્રી મોદી તેમના બ્રિટિશ સમકક્ષ કીર સ્ટારમર સાથે ચર્ચા કરશે અને રાજા ચાર્લ્સ ...

જુલાઇ 23, 2025 8:36 એ એમ (AM) જુલાઇ 23, 2025 8:36 એ એમ (AM)

views 15

ભારતે, પાકિસ્તાની વિમાનો પર ભારતીય હવાઈ ક્ષેત્રમાં પ્રવેશવા પરનો પ્રતિબંધ આગામી 23મી ઓગસ્ટ સુધી લંબાવ્યો

ભારતે, પાકિસ્તાની વિમાનો પર ભારતીય હવાઈ ક્ષેત્રમાં પ્રવેશવા પરનો પ્રતિબંધ આગામી 23મી ઓગસ્ટ સુધી લંબાવ્યો છે.કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન રાજ્ય મંત્રી મુરલીધર મોહોલે આ માહિતી આપતા કહ્યું કે, પાકિસ્તાની વિમાનોને ભારતીય હવાઈ ક્ષેત્રમાં પ્રવેશવા પર પ્રતિબંધની ‘નોટિસ ટુ એરમેન’ (NOTAM) સત્તાવાર રીતે 23 ઓગસ્ટ સ...

જુલાઇ 22, 2025 7:55 પી એમ(PM) જુલાઇ 22, 2025 7:55 પી એમ(PM)

views 2

વિરોધ પક્ષના હોબાળાની વચ્ચે સંસદના બંને ગૃહની કાર્યવાહી દિવસભર માટે સ્થગિત

સંસદના બંને ગૃહમાં વિપક્ષના હોબાળાના કારણે આજે કાર્યવાહી ખોરવાઈ ગઈ હતી. બંને ગૃહની કાર્યવાહી નિર્ધારિત સમયથી પહેલા જ દિવસભર માટે સ્થગિત કરવામાં આવી. વિરોધ પક્ષના દળો ઑપરેશન સિંદૂર, બિહારમાં વિશેષ સઘન સમીક્ષા પહેલ અને અન્ય મુદ્દાઓ પર ચર્ચાની માગ કરી રહ્યા હતા.      લોકસભાની કાર્યવાહી પહેલા 12 વાગ્યા ...

જુલાઇ 22, 2025 7:50 પી એમ(PM) જુલાઇ 22, 2025 7:50 પી એમ(PM)

views 4

ગત નાણાકીય પાંચ વર્ષોમાં જાહેર ક્ષેત્રની બેંકોની NPAમાં નોંધપાત્ર ઘટાડો

છેલ્લા પાંચ નાણાકીય વર્ષોમાં જાહેર ક્ષેત્રની બેંકોની કુલ બિન-કાર્યક્ષમ સંપત્તિ-NPAમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. 2021 થી 2025 ના સમયગાળા દરમિયાન NPA 9.11 ટકાથી ઘટીને 2.58 ટકા થઈ છે. કેન્દ્રીય નાણા રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ આજે રાજ્યસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં આ મુજબ જણાવ્યુ હતું. તેમણે કહ્યું...

જુલાઇ 22, 2025 7:54 પી એમ(PM) જુલાઇ 22, 2025 7:54 પી એમ(PM)

views 3

સંરક્ષણ મંત્રી રાજનાથ સિહે કહ્યું, અપાચે હૅલિકૉપ્ટર્સથી દેશની સંરક્ષણ ક્ષમતાઓ વધુ મજબૂત થશે.

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંઘે કહ્યું, ભારતીય સેના માટે અપાચે હૅલિકૉપ્ટર્સના પહેલા જથ્થાના આગમનથી દેશની સંરક્ષણ ક્ષમતાઓ વધુ મજબૂત થશે. તેમણે કહ્યું, આ અદ્યતન હૅલિકૉપ્ટર સેના ઉડ્ડયન પાંખની, ખાસ કરીને પડકારજનક વિસ્તારોમાં કાર્યકારી ક્ષમતામાં વધારો કરશે. સંરક્ષણ મંત્રીએ કહ્યું, સશસ્ત્ર દળોના આધુનિકીકરણ મા...

જુલાઇ 22, 2025 7:37 પી એમ(PM) જુલાઇ 22, 2025 7:37 પી એમ(PM)

views 17

રાજ્યસભાના ઉપાધ્યક્ષ ઘનશ્યામ તિવારીએ ગૃહમંત્રાલયની અધિસૂચનામાં ઉપ-રાષ્ટ્રપતિનું રાજીનામું સ્વીકારાયું હોવાની માહિતી આપી.

ઉપ-રાષ્ટ્રપતિ જગદીપ ધનખડનું રાજીનામું સ્વીકારવામાં આવ્યું છે. રાજ્યસભામાં બપોરે 12 વાગ્યે પ્રશ્નકાળ શરૂ થતાં જ ઉપાધ્યક્ષ ઘનશ્યામ તિવારીએ સભ્યોને આ અંગે ગૃહ મંત્રાલયની અધિસૂચનામાં માહિતી આપી. સવારે ગૃહની કાર્યવાહી દરમિયાન ઉપાધ્યક્ષ હરિવંશે કહ્યું, ઉપ-રાષ્ટ્રપતિ પદની ખાલી જગ્યાસંબંધિત આગળની બંધારણીય પ...

જુલાઇ 22, 2025 7:30 પી એમ(PM) જુલાઇ 22, 2025 7:30 પી એમ(PM)

views 1

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ કહ્યું, નવી ટેક્નોલૉજી અને A.I. આવશેતો પણ શ્રમશક્તિ અને કાર્યબળ હંમેશા પ્રાસંગિક રહેશે.

શ્રમ અને રોજગાર મંત્રી ડૉક્ટર મનસુખ માંડવિયાએ કહ્યું, નવી ટેક્નોલૉજી અને કૃત્રિમ બુદ્ધિમત્તા A.I. આવશે તો પણ શ્રમશક્તિ અને કાર્યબળ હંમેશા પ્રાસંગિક રહેશે. નવી દિલ્હીમાં આજે ત્રીજા વૈશ્વિક ઔદ્યોગિક સંબંધ સંમેલનને સંબોધતાં શ્રી માંડવિયાએ આ વાત કહી. તેમણે કર્મચારીઓના કલ્યાણ માટે ઉદ્યોગો, સંઘો અને સરકાર...