રાષ્ટ્રીય

ઓગસ્ટ 26, 2025 7:29 પી એમ(PM)

views 7

કેન્દ્ર સરકારે ખાદ્ય સુરક્ષા જાળવવા અને સંગ્રહખોરી અટકાવવા માટે ઘઉં પર સ્ટોક મર્યાદા લાદી.

કેન્દ્ર સરકારે ખાદ્ય સુરક્ષા જાળવવા અને સંગ્રહખોરી અટકાવવા માટે ઘઉં પર સ્ટોક મર્યાદા લાદી છે. સ્ટોક મર્યાદા તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં વેપારીઓ અને જથ્થાબંધ વેપારીઓ, છૂટક વેપારીઓ, મોટી ચેઇન રિટેલર્સ અને પ્રોસેસર્સને લાગુ પડશે. ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયે જણાવ્યું હતું ક...

ઓગસ્ટ 26, 2025 2:33 પી એમ(PM)

views 12

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના અમદાવાદમાં ભારતમાં બનેલી બૅટરી ઇલેક્ટ્રીક વાહન ઇ-વિટારાને લીલીઝંડી બતાવી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતમાં અમદાવાદના હંસલપુર ખાતે ભારતમાં બનેલી બૅટરી ઇલેક્ટ્રીક વાહન ઇ-વિટારાને લીલીઝંડી બતાવી. આ વાહનોનો યુરોપ અને જાપાન જેવા મુખ્ય બજાર સહિત 100થી વધુ દેશમાં નિકાસ કરાશે. શ્રી મોદીએ અમદાવાદના હંસલપુરમાં સુઝૂકી મૉટરના પ્લાન્ટમાં પ્રદર્શનનું પણ નિરીક્ષણ કર્યું. સ્વચ્છ...

ઓગસ્ટ 26, 2025 2:32 પી એમ(PM)

views 15

પ્રધાનમંત્રીએ કહ્યું, “મૅક ઇન ઇન્ડિયા” અભિયાનથી વૈશ્વિક અને સ્થાનિક ઉત્પાદકો માટે દેશમાં અનુકૂળ વાતાવરણ બન્યું.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, ભારત પાસે લોકશાહીની શક્તિ, વસ્તી વિષયક સુવિધાઓ અને કુશળ કાર્યબળનો મોટો સમૂહ છે. અમદાવાદના હંસલપુર ખાતે સુઝૂકીના પહેલા વૈશ્વિક બૅટરી ઇલેક્ટ્રિક વાહન ઇ-વિટારાના ઔપચારિક લોકાર્પણ કાર્યક્રમમાં શ્રી મોદીએ આમ જણાવ્યું હતું. તેમણે કહ્યું, ગણેશોત્સવના આ ઉત્સાહમાં આજે ભારત...

ઓગસ્ટ 26, 2025 2:26 પી એમ(PM)

views 14

ગુજરાતમાં શનિવાર અને રાજસ્થાનમાં આવતીકાલ સુધી ધોધમાર વરસાદની આગાહી

હવામાન ખાતાએ ગુજરાતમાં શનિવાર સુધી અને રાજસ્થાનમાં આવતીકાલ સુધી ધોધમાર વરસાદ થવાની આગાહી કરી છે. દિલ્હી, ચંદીગઢ, હરિયાણા, પંજાબ, જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, ઓડિશા અને આંધ્રપ્રદેશના દરિયાકાંઠામાં આજે ભારે વરસાદની સંભાવના છે. જ્યારે છત્તીસગઢ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પશ્ચિમ મધ્યપ્રદેશ, મધ્ય મહારાષ્ટ્ર, કો...

ઓગસ્ટ 26, 2025 11:44 એ એમ (AM)

views 10

ગવર્નમેન્ટ ઈ-માર્કેટપ્લેસ-GeMએ 15 લાખ કરોડ રૂપિયાના સંચિત ગ્રોસ મર્ચેન્ડાઇઝ મૂલ્ય (GMV) નો ઐતિહાસિક સીમાચિહ્ન પાર કર્યો છે

ગવર્નમેન્ટ ઈ-માર્કેટપ્લેસ-GeMએ 15 લાખ કરોડ રૂપિયાના સંચિત ગ્રોસ મર્ચેન્ડાઇઝ મૂલ્ય (GMV) નો ઐતિહાસિક સીમાચિહ્ન પાર કર્યો છે. મંત્રાલયે એમ પણ જણાવ્યું હતું કે GeM એક મજબૂત ડિજિટલ પ્લેટફોર્મમાં વિકસિત થયું છે, જેમાં સૂક્ષ્મ અને નાના ઉદ્યોગો, સ્ટાર્ટઅપ્સ, મહિલા-આગેવાની હેઠળના વ્યવસાયો, SC/ST સાહસો અને સ...

ઓગસ્ટ 26, 2025 10:46 એ એમ (AM)

views 9

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ આજે વિશાખાપટ્ટનમાં નૌકાદળનું અદ્યતન યુદ્ધ જહાજ ઉદયગીરી અને હિમગિરીનું પ્રક્ષેપણ કરશે

સંરક્ષણમંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં ભારતીય નૌકાદળ આજે વિશાખાપટ્ટનમના નૌકાદળ મથક પર અદ્યતન સ્ટીલ્થ યુદ્ધ જહાજ ઉદયગીરી અને હિમગિરીનું પ્રક્ષેપણ કરશે. આ પહેલી વાર હશે જ્યારે બે અલગ અલગ શિપયાર્ડમાં બનેલા બે અગ્રણી સપાટી યુદ્ધ જહાજનું એકસાથે પ્રક્ષેપણ કરવામાં આવશે, જે ભારતના પૂર્વીય દરિયા કિનારાના વ...

ઓગસ્ટ 26, 2025 10:46 એ એમ (AM)

views 33

અટલ પેન્શન યોજનામાં આ વર્ષે અત્યાર સુધીમાં આઠ કરોડથી વધુ નવા ધારક સાથે સૌથી મોટું સીમાચિહ્ન હાંસલ

અટલ પેન્શન યોજના-APY એ આ મહિનાની 21 તારીખ સુધીમાં 8.11 કરોડ નવા ધારકો સાથે અત્યાર સુધીનું સૌથી મોટું સીમાચિહ્ન હાંસલ કર્યું છે. નાણાકીય વર્ષ 2024-25 માં જયાં ફ્ક્ત 1.17 કરોડથી વધુ નવા ધારકો નોંધાયા હતા તેની સામે 25-26 ની શરૂઆત જ વિક્રમી રહી. APY પેન્શનની મહિલા અને યુવાઓને આકર્ષી રહ્યું છે. નાણાકીય વ...

ઓગસ્ટ 26, 2025 9:16 એ એમ (AM)

views 5

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે અમદાવાદના હંસલપુર ખાતે હાઈબ્રિડ બૅટરી ઇલેક્ટ્રૉડના સ્થાનિક ઉત્પાદનનું લોકાર્પણ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે અમદાવાદના હંસલપુર ખાતે હાઈબ્રિડ બૅટરી ઇલેક્ટ્રૉડના સ્થાનિક ઉત્પાદનનું લોકાર્પણ કરશે. તેમજ 100 દેશને બૅટરી ઇલેક્ટ્રિક વાહનોની નિકાસને લીલીઝંડી બતાવશે. આ પ્રસંગે શ્રી મોદી ઉપસ્થિત લોકોને સંબોધિત પણ કરશે. હંસલપુરમાં આવેલા સુઝૂકી મોટર પ્લાન્ટમાં બે ઐતિહાસિક પહેલનું લ...

ઓગસ્ટ 25, 2025 7:56 પી એમ(PM)

views 11

નિષ્પક્ષ અને પારદર્શક પરીક્ષાઓ યોજવા માટે સ્ટાફ સિલેક્શન કમિશન પ્રતિબદ્ધ

સ્ટાફ સિલેક્શન કમિશને આજે પુનરોચ્ચાર કર્યો કે કમિશન નિષ્પક્ષ અને પારદર્શક પરીક્ષાઓ યોજવા માટે પ્રતિબદ્ધ છે. આજે નવી દિલ્હીમાં મીડિયાને માહિતી આપતા, SSC ચેરમેન એસ. ગોપાલકૃષ્ણને ભાર મૂક્યો કે કમિશને ટેકનિકલ ખામીઓ અને ગેરરીતિઓને સુધારવા માટે શ્રેણીબદ્ધ પગલાં લીધાં છે. તેમણે કહ્યું કે પરીક્ષાર્થીની સાચી...

ઓગસ્ટ 25, 2025 7:28 પી એમ(PM)

views 8

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે અમદાવાદમાં પાંચ હજાર 477 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, ખેડૂતો, પશુપાલકો અને લઘુ ઉદ્યમીઓનું હિત દેશ માટે સૌથી મહત્વપૂર્ણ છે. કોઈ પણ પ્રકારના દબાણમાં દેશનાં ખેડૂતોનું અહિત નહીં થવા દેવાય. આજે અમદાવાદમાં પાંચ હજાર 477 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરતાં શ્રી મોદીએ ઓપરેશન સિંદૂરને સેનાના શૌર્ય અને ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.