રાષ્ટ્રીય

ઓગસ્ટ 27, 2025 9:03 એ એમ (AM)

views 10

CBICએ લોકોને GST દરો પર અટકળો ટાળવા અનુરોધ કર્યો

સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇન્ડાયરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ્સ (CBIC) એ લોકોને GST દરો પર અટકળો ટાળવા અનુરોધ કર્યો છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, CBIC એ જણાવ્યું કે આ સંદર્ભમાં નિર્ણયો GST કાઉન્સિલ દ્વારા સામૂહિક રીતે લેવામાં આવે છે, જેમાં કેન્દ્ર અને રાજ્યોનો સમાવેશ થાય છે.અનેક વાતો અને અટકળો પાયાવિહોણી અફવાઓન...

ઓગસ્ટ 27, 2025 9:02 એ એમ (AM)

views 8

પંજાબના પઠાણકોટ, ગુરદાસપુર, ફાઝિલ્કા, ફિરોઝપુર, હોશિયારપુર, કપૂરથલા અને તરનતારન સહિત સાત જિલ્લાઓ હાઇ એલર્ટ જાહેર

પંજાબના પઠાણકોટ, ગુરદાસપુર, ફાઝિલ્કા, ફિરોઝપુર, હોશિયારપુર, કપૂરથલા અને તરનતારન સહિત સાત જિલ્લાઓ હાઇ એલર્ટ જાહેર કરાયું છે. અમૃતસરમાં પણ ચેતવણી જાહેર કરવામાં આવી છે. રાજ્યભરમાં પૂર નિયંત્રણ રૂમ શરૂ કરવામાં આવ્યા છે.પંજાબમાં, રાવી, બિયાસ અને સતલુજ નદીઓની કિનારે આવેલા રાજ્યના કેટલાક ભાગોમાં પૂરની સ્થિ...

ઓગસ્ટ 27, 2025 9:01 એ એમ (AM)

views 9

સરહદી વિસ્તારોમાં વસ્તી વિષયક પરિવર્તન દેશ અને તેની સરહદોની સુરક્ષા પર સીધી અસર કરે છે- કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે સરહદી વિસ્તારોમાં વસ્તી વિષયક પરિવર્તન દેશ અને તેની સરહદોની સુરક્ષા પર સીધી અસર કરે છે. શ્રી શાહે ગઈકાલે નવી દિલ્હીમાં બે દિવસીય વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ વર્કશોપના ઉદ્ઘાટન સત્રને સંબોધતા આ વાત કહી હતી.તેમણે કહ્યું કે મોદી સરકારે સરહદી ગામડાઓમાંથી સ્થળાંતર ...

ઓગસ્ટ 27, 2025 8:56 એ એમ (AM)

views 8

કૃષિ સંલગ્ન ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગ વધુ ગાઢ બનાવવા ભારત અને દક્ષિણ આફ્રિકાનો નિર્ણય

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે કૃષિ સંલગ્ન ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગ વધુ ગાઢ બનાવવા માટેની પરિષદ લેવલની 5મી બેઠક ગઈકાલે યોજાઈ.આ બેઠક દરમિયાન, બંને પક્ષોએ ભારતીય અને દક્ષિણ આફ્રિકાની કૃષિ સંશોધન પરિષદ વચ્ચે સહયોગને વધુ ગાઢ બનાવવા અંગે ચર્ચા કરી. આ બેઠકની સહ-અધ્યક્ષતા કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગના સ...

ઓગસ્ટ 27, 2025 8:51 એ એમ (AM)

views 8

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી જાપાન અને ચીનના સત્તાવાર પ્રવાસે જશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી જાપાન અને ચીનના સત્તાવાર પ્રવાસે જશે. આગમી 29 અને 30મી ઑગસ્ટના તેમની મુલાકાત દરમિયાન, પ્રધાનમંત્રી મોદી તેમના જાપાની સમકક્ષ શિગેરુ ઇશિબા સાથે 15મી ભારત-જાપાન વાર્ષિક શિખર સંમેલન યોજશે. વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ નવી દિલ્હીમાં મીડિયા સાથે પીએમ મોદીની જાપાન મુલાકાતન...

ઓગસ્ટ 27, 2025 8:48 એ એમ (AM)

views 20

જમ્મુ કાશ્મીરમાં ભારે વરસાદના કારણે 10 ના મોત – માતા વૈષ્ણો દેવી મંદિરની યાત્રા સ્થગિત કરાઇ

જમ્મુ અને કાશ્મીરમાં, છેલ્લા 24 કલાકથી સતત વરસાદને કારણે પૂરની સ્થિતી સર્જાઈ, વરસાદના કારણે 10 લોકોના મોતના અહેવાલ છે.પૂરની સ્થિતિને જોતાં માતા વૈષ્ણો દેવી મંદિરની યાત્રા સ્થગિત કરવામાં આવી છે. ભારે વરસાદને કારણે ત્રિકુટા પર્વતોની ટોચ પર મંદિર તરફ જતા માર્ગ પર ભૂસ્ખલનને કારણે છ લોકો માર્યા ગયા છે અન...

ઓગસ્ટ 27, 2025 8:44 એ એમ (AM)

views 9

આજે ગણેશ ચતુર્થીના તહેવારની દેશ સહિત રાજ્યભરમાં ઉજવણી

આજે ભાદરવા સુદ ચોથ એટલે ગણેશ ચતુર્થીનો તહેવાર છે આજે દેશ સહિત રાજ્યભરમાં આ પર્વની ઉજવણી થઇ રહી છે. દેશના અન્ય શહેરોની સાથેસાથએ ગુજરાતના અમદાવાદ, વડોદરા, સુરત સહિતના મહાનગરો અને શહેરો અને ગામંડાઓ તેમી ઉલ્લાસ પૂર્વક ઉજવણી થઇ રહી છે. ઓપરેશન સિંદૂર સહિતની થીમ ઉપર ગણશે પંડાલોમાં ડેકોરેશન કરવામાં આવી રહ્ય...

ઓગસ્ટ 26, 2025 7:34 પી એમ(PM)

views 10

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ત્રણ જાપાની કંપનીઓ ભારતમાં સૌ પ્રથમવાર સંયુક્ત રીતે બેટરી સેલનું ઉત્પાદન કરશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, ભારત સ્વચ્છ ગતિશીલતા ઉકેલોના વિશ્વસનીય કેન્દ્ર તરીકે ઉભરી આવવા માટે તૈયાર છે. ગુજરાતના હાંસલપુરથી સુઝુકીના પ્રથમ મેડ-ઇન-ઇન્ડિયા બેટરી ઇલેક્ટ્રિક વાહન 'ઇ-વિટારા'ને લીલીઝંડી આપ્યા બાદ શ્રી મોદીએ ભારત અને જાપાન વચ્ચે ગાઢ ભાગીદારી પર પ્રકાશ પાડી 2047 સુધીમાં આત્મનિર્ભ...

ઓગસ્ટ 26, 2025 7:32 પી એમ(PM)

views 10

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે આજે વિશાખાપટ્ટનમમાં ભારતીય નૌકાદળના બે અદ્યતન જહાજ, INS ઉદયગિરિ અને INS હિમગિરિને કાર્યરત કર્યા.

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે આજે વિશાખાપટ્ટનમમાં પૂર્વીય નૌકાદળ કમાન્ડ ખાતે ભારતીય નૌકાદળના બે અદ્યતન જહાજ, INS ઉદયગિરિ અને INS હિમગિરિને કાર્યરત કર્યા. આ પ્રસંગે સંરક્ષણ મંત્રીએ કહ્યું કે તે કેન્દ્ર સરકારની 'મેક ઇન ઇન્ડિયા' અને 'આત્મનિર્ભર ભારત' પહેલની સફળતા દર્શાવે છે. આ પ્રથમવાર છે કે દેશના બે પ્ર...

ઓગસ્ટ 26, 2025 7:31 પી એમ(PM)

views 10

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, સરહદી વિસ્તારોમાં વસ્તી વિષયક પરિવર્તન દેશ અને તેની સરહદોની સુરક્ષા પર સીધી અસર કરે છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, સરહદી વિસ્તારોમાં વસ્તી વિષયક પરિવર્તન દેશ અને તેની સરહદોની સુરક્ષા પર સીધી અસર કરે છે. શ્રી શાહે આજે નવી દિલ્હીમાં બે દિવસીય વાઇબ્રન્ટ વિલેજ કાર્યક્રમના ઉદ્ઘાટન સત્રને સંબોધતા આ વાત કહી હતી. તેમણે કહ્યું કે મોદી સરકારે સરહદી ગામડાઓમાંથી સ્થળાંતર રોકવા અને 100 ટ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.