રાષ્ટ્રીય

જુલાઇ 24, 2025 3:43 પી એમ(PM) જુલાઇ 24, 2025 3:43 પી એમ(PM)

views 3

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લંડનમાં ઉષ્માભર્યા સ્વાગત બદલ ભારતીય સમુદાયનો આભાર માન્યો – આજે બ્રિટનના પ્રધાનમંત્રીને મળશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લંડનમાં ઉષ્માભર્યા સ્વાગત બદલ ભારતીય સમુદાયનો આભાર વ્યક્ત કર્યો છે. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મોદીએ લખ્યું, ભારતીય સમુદાયના અનુરાગ અને ભારતના વિકાસ માટે તેમનો ઉત્સાહ હૃદયસ્પર્શી છે. શ્રી મોદીએ કહ્યું, તેમના પ્રવાસથી ભારત અને બ્રિટનના આર્થિક સંબંધ વધુ ગાઢ બનશે. તેમજ ભારત...

જુલાઇ 24, 2025 1:35 પી એમ(PM) જુલાઇ 24, 2025 1:35 પી એમ(PM)

views 6

વિરોધ પક્ષના હોબાળાના કારણે લોકસભાની કાર્યવાહી બે વાગ્યા સુધી સ્થગિત.

લોકસભામાં વિરોધ પક્ષના દળોના હોબાળાના કારણે ગૃહની કાર્યવાહી બપોરે બે વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી છે. સવારે 11 વાગ્યે ગૃહની કાર્યવાહી શરૂ થતા અધ્યક્ષ ઓમ બિરલાએ પ્રશ્નકાળ શરૂ કર્યો, પરંતુ વિરોધ પક્ષના દળના સભ્યો બિહારમાં મતદાર યાદીમાં વિશેષ સઘન પુનઃનિરીક્ષણ અને અન્ય મુદ્દાઓ પર ચર્ચાની માગ સાથે સૂત્...

જુલાઇ 24, 2025 1:29 પી એમ(PM) જુલાઇ 24, 2025 1:29 પી એમ(PM)

views 5

સરકાર સીએનજી અને પીએનજી સહિત તમામ પ્રકારના ઊર્જા પરિવર્તન માટે પ્રતિબદ્ધ.

પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદિપ સિંહ પુરીએ કહ્યું છે કે લગભગ આખો દેશ હવે સ્વચ્છ ઊર્જા દ્વારા આવરી લેવામાં આવી રહ્યો છે. લોકસભામાં એક સવાલના જવાબમાં શ્રી પુરીએ જણાવ્યું હતું કે, સરકાર સીએનજી અને પીએનજી સહિત તમામ પ્રકારના ઊર્જા પરિવર્તન માટે પ્રતિબદ્ધ છે. તેમણે ભાર આપ્યો હતો કે, પી.એન.જી. જોડાણ...

જુલાઇ 24, 2025 1:26 પી એમ(PM) જુલાઇ 24, 2025 1:26 પી એમ(PM)

views 4

સર્વોચ્ચ અદાલતે 2006ના મુંબઈ ટ્રેન વિસ્ફોટ કેસમાં તમામ 12 આરોપીને નિર્દોષ છોડી મુકવાના બોમ્બે વડી અદાલતના આદેશ પર સ્ટે મૂક્યો

સર્વોચ્ચ અદાલતે 2006ના મુંબઈ ટ્રેન વિસ્ફોટ કેસમાં તમામ 12 આરોપીઓને નિર્દોષ છોડી મુકવાના બોમ્બે વડી અદાલતના આદેશ પર સ્ટે મૂક્યો છે. સર્વોચ્ચ અદાલતે આજે મહારાષ્ટ્ર રાજ્ય દ્વારા દાખલ કરાયેલી ફોજદારી અપીલમાં નોટિસ આપી છે. જેમાં 2006 ના 7/11 મુંબઈ ટ્રેન વિસ્ફોટ કેસમાં તમામ 12 આરોપીઓને નિર્દોષ છોડી મુકવાન...

જુલાઇ 24, 2025 9:37 એ એમ (AM) જુલાઇ 24, 2025 9:37 એ એમ (AM)

views 7

ડીડી ફ્રી ડિશ દક્ષિણ ભારતીય ભાષાઓના પ્રતિનિધિત્વ સાથે તેની પહોંચનો વિસ્તાર કર્યો

ડીડી ફ્રી ડિશ દક્ષિણ ભારતીય ભાષાઓના પ્રતિનિધિત્વ સાથે તેની પહોંચનો વિસ્તાર કર્યો છે. લોકસભામાં એક લેખિત જવાબમાં, માહિતી અને પ્રસારણ રાજ્યમંત્રી ડૉ. એલ મુરુગને જણાવ્યું કે સરકારે ડીડી ફ્રી ડિશ પર દક્ષિણ ભારતીય ભાષાની ચેનલોનું પ્રતિનિધિત્વ વધારવા માટે વિવિધ સક્રિય પગલાં લીધાં છે. તેમણે માહિતી આપી હતી ...

જુલાઇ 24, 2025 9:34 એ એમ (AM) જુલાઇ 24, 2025 9:34 એ એમ (AM)

views 5

કેન્દ્ર સરકારે તમામ રાજ્યમાં આકાશવાણી અને દૂરદર્શન કેન્દ્રોના આધુનિકીકરણ અને વિસ્તરણ માટે પગલાં લીધા

કેન્દ્રીય માહિતી અને પ્રસારણ રાજ્યમંત્રી ડૉ. એલ. મુરુગને કહ્યું, સરકારે તમામ રાજ્યોમાં આકાશવાણી અને દૂરદર્શન કેન્દ્રોના આધુનિકીકરણ અને વિસ્તરણ માટે પગલાં લીધા છે.લોકસભામાં એક લેખિત જવાબમાં ડૉ. મુરુગને જણાવ્યું હતું કે, કેન્દ્રોને સેન્ટ્રલ સેક્ટર સ્કીમ-બ્રોડકાસ્ટિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ નેટવર્ક ડેવલ...

જુલાઇ 24, 2025 9:31 એ એમ (AM) જુલાઇ 24, 2025 9:31 એ એમ (AM)

views 4

કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહ આજે રાષ્ટ્રીય સહકારી નીતિ 2025 જાહેર કરશે

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે નવી દિલ્હીના અટલ અક્ષય ઊર્જા ભવન ખાતે રાષ્ટ્રીય સહકારી નીતિ 2025ની જાહેરાત કરશે. આ નીતિ, જેને એક મુખ્ય સુધારા પહેલ તરીકે જોવામાં આવે છે, તે આગામી બે દાયકા, 2025થી 2045 સુધી ભારતની સહકારી ચળવળને માર્ગદર્શન આપશે.સહકાર મંત્રાલયના જણાવ્યા અનુસાર, નવી નીતિ આ ક્...

જુલાઇ 24, 2025 9:29 એ એમ (AM) જુલાઇ 24, 2025 9:29 એ એમ (AM)

views 6

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બ્રિટનના પ્રધાનમંત્રી કીર સ્ટારમર સાથે વાતચીત કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બ્રિટનના પ્રધાનમંત્રી કીર સ્ટારમર સાથે વાતચીત કરશે. આ વાતચીત લંડનથી 50 કિલોમીટર ઉત્તરપશ્ચિમમાં સ્થિત બ્રિટિશ પ્રધાનમંત્રીના સત્તાવાર નિવાસસ્થાન ચેકર્સ ખાતે યોજાશે. બંને દેશો વચ્ચેના વ્યૂહાત્મક સંબંધોમાં નવી ગતિ લાવવા પર વ્યાપક વાટાઘાટો કેન્દ્રિત થવાની અપેક્ષા છે.પ્રધાન...

જુલાઇ 24, 2025 9:28 એ એમ (AM) જુલાઇ 24, 2025 9:28 એ એમ (AM)

views 5

ભારત આજથી ચીનના નાગરિકોને પ્રવાસી વિઝા આપવાનું ફરી શરૂ કરશે

પાંચ વર્ષ બાદ ભારત આજથી ચીની નાગરિકોને પ્રવાસી વિઝા આપવાનું ફરી શરૂ કરશે. બેઇજિંગમાં ભારતીય દૂતાવાસે એક સોશિયલ મીડિયા સંદેશમાં જણાવ્યું હતું કે, ચીની નાગરિકો ઓનલાઈન અરજી પૂર્ણ કર્યા પછી,એપોઇન્ટમેન્ટ શેડ્યૂલ કર્યા બાદ અને બેઇજિંગ, શાંઘાઈ અને ગુઆંગઝુમાં ભારતીય વિઝા અરજી કેન્દ્રોમાં વ્યક્તિગત રીતે પાસપ...

જુલાઇ 23, 2025 7:40 પી એમ(PM) જુલાઇ 23, 2025 7:40 પી એમ(PM)

views 3

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી યુનાઇટેડ કિંગડમ જવા રવાના-મુક્ત વેપાર કરારો અંગે વાતચીત કરશે

ભારત-યુકે દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સત્તાવાર મુલાકાતે યુનાઇટેડ કિંગડમ જઈ રહ્યા છે. યુકેમાં ભારતના હાઇ કમિશનર વિક્રમ કુમાર દોરાઈસ્વામીએ જણાવ્યું હતું કે આ મુલાકાત બંને દેશો માટે ફાયદાકારક રહેશે. તેમણે ઉમેર્યું હતુંકે ભવિષ્યમાં મુક્ત વેપાર અંગેના કરાર પર પણ હ...