રાષ્ટ્રીય

ઓગસ્ટ 27, 2025 7:37 પી એમ(PM)

views 13

કોમનવેલ્થ ગેમ્સ 2030 માટેની બોલી રજૂ કરવાના પ્રસ્તાવને કેન્દ્રીય મંત્રીમંડળની મંજૂરી- બિડ સ્વીકારાય તો ગુજરાત રાજ્યને અનુદાન મળશે.

કેન્દ્રીય મંત્રીમંડળે આજે યુવા બાબતો અને રમતગમત મંત્રાલયના કોમનવેલ્થ ગેમ્સ 2030 માટે બિડ રજૂ કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે. મંત્રીમંડળે સંબંધિત મંત્રાલયો, વિભાગો અને સત્તાવાળાઓ પાસેથી જરૂરી ગેરંટી સાથે યજમાન સહકાર કરાર (HCA) પર હસ્તાક્ષર કરવા અને બિડ સ્વીકારવામાં આવે તો ગુજરાત સરકારને જરૂરી ગ્રાન્...

ઓગસ્ટ 27, 2025 7:35 પી એમ(PM)

views 8

ગુજરાતનાં કચ્છના દૂરના વિસ્તારોને જોડતી નવી રેલ લાઇનને આર્થિક બાબતોની કેબિનેટ સમિતિની મંજૂરી.

આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ આજે ગુજરાત, કર્ણાટક, તેલંગાણા, બિહાર અને આસામને લાભ આપતા ત્રણ પ્રોજેક્ટ્સના મલ્ટી-ટ્રેકિંગ અને ગુજરાતના કચ્છના દૂરના વિસ્તારોને જોડવા માટે એક નવી રેલ્વે લાઇનને મંજૂરી આપી છે. પ્રસ્તાવિત નવી લાઇનનો અંદાજિત ખર્ચ 2 હજાર 5 સો 26 કરોડ રૂપિયા છે. આ પ્રોજેક્ટ 3 વર્ષમાં પૂર્ણ થ...

ઓગસ્ટ 27, 2025 7:32 પી એમ(PM)

views 73

કેન્દ્રીય મંત્રીમંડળે પીએમ સ્વનિધિ યોજનાના પુનર્ગઠનને મંજૂરી આપી.

કેન્દ્રીય મંત્રીમંડળે આજે પ્રધાનમંત્રી શેરી વિક્રેતાઓ આત્મનિર્ભર નિધિ - પીએમ સ્વનિધિ યોજનાના પુનર્ગઠનને મંજૂરી આપી. મંત્રીમંડળે 31 ડિસેમ્બર 2024 થી લોનની મુદત લંબાવીને 31 માર્ચ 2030 સુધી કરી છે. યોજનાનો કુલ ખર્ચ 7 હજાર 3 સો 32 કરોડ રૂપિયા છે. પુનર્ગઠિત યોજનાની મુખ્ય વિશેષતાઓમાં પ્રથમ અને બીજા હપ્તામ...

ઓગસ્ટ 27, 2025 7:28 પી એમ(PM)

views 12

જમ્મુ અને કાશ્મીરના કટરા ખાતે વૈષ્ણોદેવી મંદિર તરફ જતા માર્ગ પર ભારે વરસાદને કારણે થયેલા ભૂસ્ખલનમાં બચાવ અને રાહત કામગીરી પૂરજોશમાં.

જમ્મુ અને કાશ્મીરના કટરા ખાતે ગઈકાલે વૈષ્ણોદેવી મંદિર તરફ જતા માર્ગ પર ભારે વરસાદને કારણે થયેલા ભૂસ્ખલનમાં બચાવ અને રાહત કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. આ ઘટનામાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા હતા. CRPF એ ઘાયલોને કટરા સ્થિત સામુદાયિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડ્યા હતા. ટીમે ફસાયેલા યાત્રાળુઓને પણ મદદ કરી હતી અન...

ઓગસ્ટ 27, 2025 7:25 પી એમ(PM)

views 10

દેશભરમાં ગણેશ ચતુર્થીની શ્રદ્ધા અને ભક્તિ સાથે થઈ રહેલી ઉજવણી.

દેશભરમાં ગણેશ ચતુર્થીના તહેવારની ખૂબ જ શ્રદ્ધા અને ભક્તિ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. આ દિવસ ભગવાન ગણેશના જન્મ દિવસ તરીકે ઉજવવામાં આવે છે, જે શાણપણ, સમૃદ્ધિ અને સૌભાગ્યના પ્રતીક છે. તેને વિનાયક ચતુર્થી અથવા ગણેશ ઉત્સવ તરીકે પણ ઓળખવામાં આવે છે, અને આ દિવસ દસ દિવસના ઉત્સવની શરૂઆત છે. રાષ્ટ્રપતિ અને ...

ઓગસ્ટ 27, 2025 2:19 પી એમ(PM)

views 14

જમ્મુ કાશ્મીરના વૈષ્ણોદેવી મંદિર તરફના માર્ગ પર ભૂસ્ખલન થતાં ઘણા લોકોએ જીવ ગુમાવ્યા.

જમ્મુ અને કાશ્મીરના કટરા ખાતે વૈષ્ણોદેવી મંદિર તરફ જતા માર્ગ પર ભારે વરસાદને કારણે ભૂસ્ખલન થતાં ઘણા લોકોએ જીવ ગુમાવ્યા છે. ગઈકાલે ભારે વરસાદને કારણે વૈષ્ણોદેવી મંદિર કટરા નજીક ભૂસ્ખલન થયું હોવાની એસએસપી રિયાસી પરમવીર સિંહે મૃત્યુની પુષ્ટિ કરી હતી. સતત વરસાદને પગલે, સીઆરપીએફની છઠ્ઠી બટાલિયનના જવાનોએ ...

ઓગસ્ટ 27, 2025 2:17 પી એમ(PM)

views 10

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે, અણધારી ભૂ-રાજકીય સ્થિતીને ધ્યાનમાં રાખીને, સશસ્ત્ર દળોએ ટૂંકા અને લાંબા ગાળાના સંઘર્ષો માટે તૈયાર રહેવું જોઈએ.

સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે આજે જણાવ્યું હતું કે, અણધારી ભૂ-રાજકીય સ્થિતીને ધ્યાનમાં રાખીને, સશસ્ત્ર દળોએ ટૂંકા ગાળાના સંઘર્ષોથી લઈને પાંચ વર્ષના યુદ્ધ સહિત તમામ પ્રકારના સુરક્ષા પડકારો માટે તૈયાર રહેવું જોઈએ. મધ્યપ્રદેશના મહુમાં આર્મી વોર કોલેજ ખાતે 'રણ સંવાદ'માં સંબોધનમાં તેમણે કહ્યું, આજના યુગમાં,...

ઓગસ્ટ 27, 2025 2:16 પી એમ(PM)

views 7

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી જાપાન અને ચીનના સત્તાવાર પ્રવાસે જશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી જાપાન અને ચીનના સત્તાવાર પ્રવાસે જશે. આગમી 29 અને 30 મી ઑગસ્ટના તેમની મુલાકાત દરમિયાન, પ્રધાનમંત્રી મોદી તેમના જાપાની સમકક્ષ શિગેરુ ઇશિબા સાથે 15મી ભારત-જાપાન વાર્ષિક શિખર સંમેલન યોજશે. વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ નવી દિલ્હીમાં મીડિયા સાથે પીએમ મોદીની જાપાન મુલાકાત...

ઓગસ્ટ 27, 2025 2:14 પી એમ(PM)

views 7

ગાઝાના ખાન યુનિસમાં પત્રકારોની હત્યાને ભારતે આઘાતજનક ગણાવી.

ભારતે કહ્યું છે કે ગાઝાના ખાન યુનિસમાં પત્રકારોની હત્યા આઘાતજનક અને ખૂબ જ ખેદજનક છે. પત્રકારોના જીવ ગુમાવવા અંગે મીડિયાના પ્રશ્નોના જવાબમાં, વિદેશ મંત્રાલયે કહ્યું કે, ભારતે હંમેશા સંઘર્ષમાં નાગરિકોના જીવ ગુમાવવાની નિંદા કરી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, ઇઝરાયલી અધિકારીઓએ આ કેસમાં તપાસ શરૂ કરી દી...

ઓગસ્ટ 27, 2025 2:13 પી એમ(PM)

views 11

ઓગસ્ટમાં પહેલીવાર બરફવર્ષા સાથે લદ્દાખમાં, સુરુ સમર ફેસ્ટિવલ શરૂ.

સુરુ ખીણમાં ઓગસ્ટમાં પહેલીવાર બરફવર્ષા સાથે લદ્દાખમાં, સુરુ સમર ફેસ્ટિવલ 2025 ઐતિહાસિક રીતે શરૂ થયો.. , આ ઉદ્ઘાટન સમારોહમાં કેન્દ્રીય સંસદીય અને લઘુમતી બાબતોના મંત્રી કિરેન રિજિજુ મુખ્ય મહેમાન તરીકે અને લદ્દાખના લેફ્ટનન્ટ ગવર્નર કવેન્દ્ર ગુપ્તા અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્રીય મંત્રી ક...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.