રાષ્ટ્રીય

જુલાઇ 25, 2025 2:00 પી એમ(PM) જુલાઇ 25, 2025 2:00 પી એમ(PM)

views 3

રાજસ્થાનના પિપલોડી ગામમાં શાળાની ઇમારત ધરાશાયી થતાં પાંચ વિદ્યાર્થીઓના મોત અને 20 થી વધુ ઘાયલ.

રાજસ્થાનમાં, ઝાલાવાડ જિલ્લાના મનોહર થાણા વિધાનસભા ક્ષેત્રના પિપલોડી ગામમાં એક શાળાની ઇમારત ધરાશાયી થતાં પાંચ વિદ્યાર્થીઓના મોત થયા અને 20થી વધુ ઘાયલ થયા.. ઘટના બાદ, ગ્રામજનોએ તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી શરૂ કરી અને ઘાયલ બાળકોને હોસ્પિટલમાં દાખલ કર્યા. ઝાલાવાડના પોલીસ અધિક્ષક અમિતકુમારે આકાશવાણીન...

જુલાઇ 25, 2025 9:14 એ એમ (AM) જુલાઇ 25, 2025 9:14 એ એમ (AM)

views 6

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે ભારત-બ્રિટેન મુક્ત વેપાર કરારને સીમાચિહ્નરૂપ ગણાવ્યો.

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે ભારત-બ્રિટેન મુક્ત વેપાર કરારને સીમાચિહ્નરૂપ ગણાવ્યો છે. લંડનમાં પ્રસાર ભારતીના સંવાદદાતા સાથેની વાતચીતમાં શ્રી ગોયલે જણાવ્યુ કે આ અભૂતપૂર્વ કરારથી ખેડૂતો, નાના ઉદ્યોગપતિઓ, MSME ક્ષેત્રો, સ્ટાર્ટઅપ્સ અને અન્ય સેવા ક્ષેત્રોને ફાયદો થશે. કેન્દ્રીય મંત્રી...

જુલાઇ 25, 2025 9:12 એ એમ (AM) જુલાઇ 25, 2025 9:12 એ એમ (AM)

views 6

પશ્ચિમ બંગાળમાં વીજળી પડવાથી 15ના જ્યારે હિમાચલ પ્રદેશમાં રાજ્ય પરિવહનની બસ ખીણમાં ખાબકતા 8ના મોત

પશ્ચિમ બંગાળમાં ગઈકાલે વીજળી પડવાથી ૧૫ના મોત થયા છે. જેમાંથી મોટાભાગના લોકોના મોત ચાલુ વરસાદે ખેતરમાં ડાંગરના વાવેતર દરમિયાન થયા હતા. બાંકુરા જિલ્લામાં આઠ અને પૂર્વ બર્ધમાનમાં પાંચ લોકોના મોત થયા છે. પુરુલિયા અને પશ્ચિમ મેદિનીપુરમા એક વ્યક્તિ નું મોત થયું છે . બીજી તરફ પૂર્વ બર્ધમાન જિલ્લામાં વીજળી ...

જુલાઇ 25, 2025 9:12 એ એમ (AM) જુલાઇ 25, 2025 9:12 એ એમ (AM)

views 8

ખાસ સઘન પુન:નિરીક્ષણ સુધારા હેઠળ અત્યાર સુધીમાં બિહારના 99 ટકાથી વધુ મતદારોને આવરી લેવાયા

ખાસ સઘન પુન:નિરીક્ષણ સુધારા હેઠળ અત્યાર સુધીમાં બિહારના 99 ટકાથી વધુ મતદારોને આવરી લેવાયા છે. ચૂંટણી પંચે એક નિવેદનમાં જણાવ્યું કે સ્થાનિક બૂથ લેવલ અધિકારીયોના અહેવાલ મુજબ એક લાખ મતદારો શોધી શકાયા નથી. પંચે કહ્યું કે 21 લાખ 6 હજાર લોકો મૃતક હોવા છતાં પણ તેમના નામ મતદાર યાદીમાં સામેલ હોવાનું સામે આવ્...

જુલાઇ 25, 2025 9:10 એ એમ (AM) જુલાઇ 25, 2025 9:10 એ એમ (AM)

views 6

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બે દિવસની મુલાકાતે માલદીવ પહોંચશે, ગઈકાલે પ્રધાનમંત્રીએ રાજા ચાર્લ્સ તૃતીય સાથે મુલાકાત કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બે દિવસની મુલાકાત માટે માલદીવ પહોંચશે. પ્રધાનમંત્રી માલદીવના 60મા સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. તેઓ 'વ્યાપક આર્થિક અને દરિયાઈ સુરક્ષા ભાગીદારી' માટે ભારત-માલદીવ સંયુક્ત વિઝનના અમલીકરણમાં પ્રગતિની સમીક્ષા કરશે.

જુલાઇ 24, 2025 7:48 પી એમ(PM) જુલાઇ 24, 2025 7:48 પી એમ(PM)

views 7

ભારત અને બ્રિટને મુક્ત વેપાર કરાર પર હસ્તાક્ષર કર્યા

ભારત અને બ્રિટને આજે એક મુક્ત વેપાર કરાર પર હસ્તાક્ષર કર્યા, જે વેપાર અને સંરક્ષણ સહિત વિવિધ ક્ષેત્રોમાં ભારત અને બ્રિટનની સહિયારી સમૃદ્ધિનો માર્ગ મોકળો કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ચેકર્સ, બ્રિટન ખાતે મુક્ત વેપાર કરાર પર હસ્તાક્ષર કર્યા બાદ કહ્યું કે આજનો દિવસ ભારત અને બ્રિટન વચ્ચેના દ્વિપક્ષી...

જુલાઇ 24, 2025 7:46 પી એમ(PM) જુલાઇ 24, 2025 7:46 પી એમ(PM)

views 13

સહકાર મંત્રી અમિત શાહે રાષ્ટ્રીય સહકારી નીતિ 2025નું અનાવરણ કર્યું.

સહકાર મંત્રી અમિત શાહે આજે સાંજે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય સહકારી નીતિ 2025નું અનાવરણ કર્યું. આ પ્રસંગે , શ્રી શાહે કહ્યું કે આ નીતિ વિકસિત ભારત 2047 ના લક્ષ્યને પ્રાપ્ત કરવામાં મુખ્ય ભૂમિકા ભજવશે. આ નીતિનો હેતુ પાયાના સ્તરે રોડમેપ તૈયાર કરીને સહકારી દ્વારા સમૃદ્ધિના દ્રષ્ટિકોણને સાકાર કરવાનો છે. તેમણ...

જુલાઇ 24, 2025 7:45 પી એમ(PM) જુલાઇ 24, 2025 7:45 પી એમ(PM)

views 5

વિવિધ મુદ્દાઓ પર વિપક્ષના હોબાળાને કારણે સંસદના બંને ગૃહો દિવસભર માટે સ્થગિત.

વિવિધ મુદ્દાઓ પર વિપક્ષના હોબાળાને કારણે સંસદના બંને ગૃહો દિવસભર માટે સ્થગિત કરવામાં આવ્યા છે. લોકસભા પહેલા બપોરે 2 વાગ્યા સુધી અને પછી અંતે બપોરના ભોજન પછી ફરી શરૂ થતાં દિવસભર માટે સ્થગિત કરવામાં આવી હતી. જ્યારે લોકસભા ફરી શરૂ થઈ, ત્યારે ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ સંદેશાવ્યવહાર અને માહિતી ટેકનોલોજ...

જુલાઇ 24, 2025 7:44 પી એમ(PM) જુલાઇ 24, 2025 7:44 પી એમ(PM)

views 5

હવામાન વિભાગે કર્ણાટક દરિયાકાંઠા અને ઓડિશામાં મુશળધાર વરસાદની આગાહી કરી.

હવામાન વિભાગે આજે કર્ણાટક દરિયાકાંઠાના અને ઓડિશામાં મુશળધાર વરસાદની આગાહી કરી છે. આજે દક્ષિણ દ્વીપકલ્પીય ભારતમાં મધ્ય મહારાષ્ટ્ર, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળના ગંગા પ્રદેશ અને મધ્ય પ્રદેશ સહિત ભારે વરસાદની આગાહી છે. બિહાર, પૂર્વી ઉત્તર પ્રદેશ, ઝારખંડ અને ઉત્તરાખંડ સહિત ઉત્તરપૂર્વ ભારતમાં પણ આવતીકાલ સુધી ...

જુલાઇ 24, 2025 7:42 પી એમ(PM) જુલાઇ 24, 2025 7:42 પી એમ(PM)

views 6

પાંચ વર્ષના અંતરાલ પછી ભારત આજથી ચીની નાગરિકો માટે પ્રવાસી વિઝા ફરી શરૂ કરશે.

પાંચ વર્ષના અંતરાલ પછી ભારત આજથી ચીની નાગરિકો માટે પ્રવાસી વિઝા ફરી શરૂ કરશે. બેઇજિંગમાં ભારતીય દૂતાવાસે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે ચીની નાગરિકો ભારતમાં પ્રવાસી વિઝા માટે ઓનલાઈન અરજી કરી શકે છે. પાસપોર્ટ અને જરૂરી દસ્તાવેજો બેઇજિંગ, શાંઘાઈ અને ગુઆંગઝુમાં ભારતીય વિઝા અરજી કેન્દ્રો પર ...