રાષ્ટ્રીય

જુલાઇ 26, 2025 8:00 પી એમ(PM) જુલાઇ 26, 2025 8:00 પી એમ(PM)

views 16

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માલદીવના 60મા સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે માલદીવની રાજધાની માલેમાં આયોજિત 60મા સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. રાષ્ટ્રપતિ ડૉ. મોહમ્મદ મુઇઝુએ ઉજવણીમાં શ્રી મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. ઉજવણીની શરૂઆત માલદીવ સંરક્ષણ દળો દ્વારા 21 તોપોની સલામી અને ગાર્ડ ઓફ ઓનરથી થઈ હતી. એ...

જુલાઇ 26, 2025 7:58 પી એમ(PM) જુલાઇ 26, 2025 7:58 પી એમ(PM)

views 3

પ્રધાનમંત્રી આજે મોડી સાંજે તમિલનાડુમાં 4 હજાર 800 કરોડ રૂપિયાના વિવિધ વિકાસકામોનું ભૂમિપૂજન અને ઉદ્ઘાટન કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મોડી સાંજે તમિલનાડુની બે દિવસની મુલાકાતે તુતીકોરિન પહોંચશે. શ્રી મોદી તુતીકોરિન વિમાની મથકના નવા ટર્મિનલ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કરશે. પ્રધાનમંત્રી 4 હજાર 800 કરોડ રૂપિયાના વિવિધ વિકાસકામોનું ભૂમિપૂજન અને ઉદ્ઘાટન કરશે. શ્રી મોદી અરયાલુર જિલ્લાના ગંગઈકોંડા-ચોલાપુરમ મંદિર ખા...

જુલાઇ 26, 2025 7:56 પી એમ(PM) જુલાઇ 26, 2025 7:56 પી એમ(PM)

views 6

સત્તર સાંસદોને તેમના ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે સંસદ રત્ન પુરસ્કાર 2025 એનાયત કરાયા

આજે નવી દિલ્હીમાં સત્તર સાંસદોને તેમના ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે સંસદ રત્ન પુરસ્કાર 2025 એનાયત કરવામાં આવ્યા છે. આ સાંસદોમાં ભાજપના રવિ કિશન અને દિનેશ શર્મા, કોંગ્રેસના વર્ષા ગાયકવાડ, એનસીપી-એસપીના સુપ્રિયા સુલે અને શિવસેના-યુબીટીના અરવિંદ સાવંતનો સમાવેશ થાય છે. આ પુરસ્કારો એક બિન-સરકારી સંગઠન દ્વારા આ...

જુલાઇ 26, 2025 7:51 પી એમ(PM) જુલાઇ 26, 2025 7:51 પી એમ(PM)

views 6

દેશ આજે કારગિલ વિજય દિવસ ઉજવી રહ્યો છે

દેશ આજે કારગિલ વિજય દિવસની ઉજવણી કરી રહ્યો છે. આ દિવસ પાકિસ્તાન સામેના કારગિલ યુદ્ધમાં શહીદ થયેલા બહાદુર સૈનિકોની યાદમાં ઉજવવામાં આવે છે. કારગિલ વિજય દિવસ પર, સમગ્ર દેશ ૧૯૯૯ના ભારત-પાકિસ્તાન યુદ્ધમાં પોતાના બલિદાન આપનારા બહાદુર સૈનિકોને યાદ કરી રહ્યો છે. આ દિવસ ઓપરેશન વિજયની સફળતાનું પ્રતીક છે. ભારત...

જુલાઇ 26, 2025 2:06 પી એમ(PM) જુલાઇ 26, 2025 2:06 પી એમ(PM)

views 17

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માલદીવના 60મા સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં ગેસ્ટ ઓફ ઓનર તરીકે ઉપસ્થિત રહેશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે માલદીવના ઉપરાષ્ટ્રપતિ હુસૈન મોહમ્મદ લતીફ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ, વિદેશ સચિવ વિક્રમ મિસરી અને બંને દેશોના વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. પ્રધાનમંત્રી માલદીવના અન્ય મહાનુભાવોની સાથે પણ બેઠક ...

જુલાઇ 26, 2025 2:04 પી એમ(PM) જુલાઇ 26, 2025 2:04 પી એમ(PM)

views 7

પ્રધાનમંત્રી માલદીવ્સથી પરત ફર્યા બાદ આજે તામિલનાડુના પ્રવાસે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી તમિલનાડુની બે દિવસની મુલાકાત લઈ રહ્યા છે. યુકે અને માલદીવથી પરત ફર્યા બાદ તેઓ સીધા તુતીકોરિન જશે જ્યાં તેઓ આજે ચાર હજાર 800 કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. જેમાં તુતીકોરિન એરપોર્ટ પર નવી ટર્મિનલ બિલ્ડિંગ, સેઠિયાટોપ્પુ-ચોલાપુરમનું ચાર લેન...

જુલાઇ 26, 2025 2:02 પી એમ(PM) જુલાઇ 26, 2025 2:02 પી એમ(PM)

views 5

સૈનિકાના અદમ્ય સાહસના પ્રતિક સમા કારગિલ વિજય દિવસની દેશભરમાં ઉજવણી પ્રસંગે લશ્કરી વડાએ કહ્યું કે ઓપરેશન સિંદુર સંપૂર્ણ સફળ રહ્યું

આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ જણાવ્યું હતું કે ઓપરેશન સિંદૂર દરમિયાન, ભારતીય સશસ્ત્ર દળોએ કારગિલ જેવી જ બહાદુરી બતાવી, પાકિસ્તાનના આતંકવાદી માળખાનો નાશ કર્યો અને નિર્ણાયક વિજય મેળવ્યો. દ્રાસમાં 26મા કારગિલ વિજય દિવસ નિમિત્તે કારગિલ યુદ્ધ સ્મારક ખાતે શહીદ સૈનિકોને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ, જનરલ દ્વિ...

જુલાઇ 26, 2025 1:59 પી એમ(PM) જુલાઇ 26, 2025 1:59 પી એમ(PM)

views 19

પ્રધાનમંત્રી આવતીકાલે સવારે મન કી બાત કાર્યક્રમમાં દેશવાસીઓ સમક્ષ પોતાના વિચારો રજૂ કરશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સવારે 11 વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનાર 'મન કી બાત' કાર્યક્રમમાં વિવિધ વિષયો ઉપર પોતાના વિચારો રજૂ કરશે. માસિક રેડિયો કાર્યક્રમની આ 124મી કડી હશે. હિન્દીમાં મન કી બાતના પ્રસારણ બાદ ગુજરાતીમાં તેનો ભાવાનુવાદ પ્રસારિત કરાશે. આ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શનના સમગ...

જુલાઇ 26, 2025 1:58 પી એમ(PM) જુલાઇ 26, 2025 1:58 પી એમ(PM)

views 5

દેશભરની 10 કરોડથી વધુ મહિલાઓનું સર્વાઇકલ કેન્સર માટે સ્ક્રીનીંગ કરાયું

આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે દેશભરમાં 30 વર્ષ અને તેથી વધુ ઉંમરની 10 કરોડ 18 લાખથી વધુ મહિલાઓનું સર્વાઇકલ કેન્સર માટે સ્ક્રીનીંગ કરીને મહિલા સ્વાસ્થ્યમાં એક મોટું સીમાચિહ્ન હાંસલ કર્યુ છે. આ સિદ્ધિ રાષ્ટ્રીય આરોગ્ય મિશન (NHM) હેઠળ આયુષ્માન આરોગ્ય મંદિરો દ્વારા અમલમાં મુકવામાં આવી રહેલી બિન-ચેપ...

જુલાઇ 26, 2025 10:04 એ એમ (AM) જુલાઇ 26, 2025 10:04 એ એમ (AM)

views 6

ગૃહમંત્રી અમિત શાહે ભાગેડુ આતંકવાદીઓ અને દાણચોરોને પરત લાવવા માટે ખાસ પગલાં લેવાનો નિર્દેશ આપ્યો

ગૃહમંત્રી અમિત શાહે ભાગેડુ આતંકવાદીઓ અને દાણચોરોને પરત લાવવા માટે ખાસ પગલાં લેવાનો નિર્દેશ આપ્યો છે. ગઈકાલે નવી દિલ્હીમાં બે દિવસીય રાષ્ટ્રીય સુરક્ષા વ્યૂહરચના પરિષદમાં તેમણે કેન્દ્ર અને રાજ્ય કાયદા અમલીકરણ એજન્સીઓ વચ્ચે તાલમેલ વધારવા અને દેશની અંદર વધતા આતંકવાદી નેટવર્ક સામે કડક કાર્યવાહી કરવા પર ભ...

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.