રાષ્ટ્રીય

જુલાઇ 27, 2025 2:41 પી એમ(PM) જુલાઇ 27, 2025 2:41 પી એમ(PM)

views 3

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમમાં કહ્યું 21મી સદીના ભારતમાં વિજ્ઞાન નવી ઉર્જા સાથે પ્રગતિ કરી રહ્યું છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ગર્વ વ્યક્ત કર્યો કે 21મી સદીના ભારતમાં વિજ્ઞાન નવી ઉર્જા સાથે પ્રગતિ કરી રહ્યું છે. આકાશવાણી પર તેમના મન કી બાત કાર્યક્રમમાં દેશને સંબોધતા, શ્રી મોદીએ ભારતીય વાયુસેનાના ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાના અવકાશમાંથી પાછા ફરવા વિશે વાત કરી. તેમણે નોંધ્યું કે ભારતીય અવકાશયાત...

જુલાઇ 27, 2025 2:35 પી એમ(PM) જુલાઇ 27, 2025 2:35 પી એમ(PM)

views 3

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે સમગ્ર વિશ્વમાં આતંકવાદ પ્રત્યે શૂન્ય સહિષ્ણુતાનો મજબૂત સંદેશ મળ્યો

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મજબૂત સંકલ્પ અને સાથી નાગરિકોના સમર્થનથી સમગ્ર વિશ્વમાં આતંકવાદ પ્રત્યે શૂન્ય સહિષ્ણુતાનો મજબૂત સંદેશ મળ્યો છે. નવી દિલ્હીમાં 8મી રાષ્ટ્રીય સુરક્ષા વ્યૂહરચના પરિષદને સંબોધતા શ્રી શાહે કહ્યું કે ભારતનું વધતું કદ આગામી વર્ષોમાં રાષ્ટ...

જુલાઇ 27, 2025 2:32 પી એમ(PM) જુલાઇ 27, 2025 2:32 પી એમ(PM)

views 3

ઉત્તરાખંડમાં, હરિદ્વારના મનસા દેવી મંદિરમાં ભાગદોડમાં છ લોકોના મોત – અનેક ઇજાગ્રસ્ત થયા

ઉત્તરાખંડના હરિદ્વારમાં આજે મનસા દેવી મંદિર તરફ જતા માર્ગ પર ભાગદોડમાં છ લોકોના મોત થયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા. મુખ્ય મંદિર તરફ જતા રસ્તા પર ભાગદોડ મચી હતી. મંદિરની આસપાસ ભારે ભીડ એકઠી થઈ ગઈ હતી ત્યારે હાઇ-વોલ્ટેજ ઇલેક્ટ્રિક વાયર પડી જવાથી આ ઘટના બની હોવાનું માનવામાં આવી રહ્યું છે. ઉત્તરાખંડ ...

જુલાઇ 27, 2025 2:29 પી એમ(PM) જુલાઇ 27, 2025 2:29 પી એમ(PM)

views 7

ભારતે સોમાલિયાને આવશ્યક દવાઓ સહિત 10 ટન તબીબી સામગ્રી મોકલી

ભારતે સોમાલિયાને માનવતાવાદી સહાયનો જથ્થો મોકલ્યો છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે મોકલાયેલી 10 ટન સામગ્રીમાં આવશ્યક દવાઓ, સર્જિકલ સાધનો, હોસ્પિટલ પુરવઠો અને બાયોમેડિકલ સાધનોનો સમાવેશ થાય છે. તેમણે કહ્યું કે ભારત સોમાલિયાને માનવતાવાદી સહાય પૂરી ...

જુલાઇ 27, 2025 9:22 એ એમ (AM) જુલાઇ 27, 2025 9:22 એ એમ (AM)

views 5

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ માલદીવની મુલાકાતને ખૂબ જ સફળ ગણાવી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ માલદીવની મુલાકાતને ખૂબ જ સફળ ગણાવી છે. શ્રી મોદી માલદીવની સ્વતંત્રતાની 60મી વર્ષગાંઠમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપનારા પ્રથમ ભારતીય પ્રધાનમંત્રી છે. માલદીવના રાષ્ટ્રપતિ ડૉ. મોહમ્મદ મુઇઝુએ પણ શ્રી મોદીની મુલાકાતને મહત્વપૂર્ણ ગણાવી અને કહ્યું કે તે દ્વિપક્ષીય સંબંધોના ભવિષ્...

જુલાઇ 27, 2025 9:21 એ એમ (AM) જુલાઇ 27, 2025 9:21 એ એમ (AM)

views 3

પ્રધાનમંત્રી 75 ટકા રેટિંગ સાથે વિશ્વના સૌથી લોકપ્રિય લોકશાહી નેતા તરીકે ઉભરી આવ્યા

અમેરિકા સ્થિત ડેટા એનાલિટિક્સ ફર્મ મોર્નિંગ કન્સલ્ટ દ્વારા હાથ ધરાયેલા તાજેતરના વૈશ્વિક સર્વે અનુસાર, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 75 ટકા રેટિંગ સાથે વિશ્વના સૌથી લોકપ્રિય લોકશાહી નેતા તરીકે ઉભરી આવ્યા છે.4 થી 10 જુલાઈ, 2025 દરમિયાન એકત્રિત કરવામાં આવેલા આ સર્વેક્ષણમાં પ્રધાનમંત્રી મોદી તેમના વૈશ્વિક ...

જુલાઇ 27, 2025 9:19 એ એમ (AM) જુલાઇ 27, 2025 9:19 એ એમ (AM)

views 2

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે તમિલનાડુના મહાન ચોલ સમ્રાટ રાજેન્દ્ર ચોલા પ્રથમની જન્મજયંતિની ઉજવણીમાં ભાગ લેશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે તમિલનાડુના મહાન ચોલ સમ્રાટ રાજેન્દ્ર ચોલા પ્રથમની જન્મજયંતિની ઉજવણીમાં ભાગ લેશે. શ્રી મોદી ગંગાઈકોંડા ચોલાપુરમ મંદિરમાં આદિ તિરુવતિરાય મહોત્સવમાં પણ હાજરી આપશે. પ્રધાનમંત્રી રાજેન્દ્ર ચોલા પ્રથમના માનમાં એક સ્મારક સિક્કો પણ બહાર પાડશે. આ ખાસ ઉજવણી રાજેન્દ્ર ચોલા પ્રથમન...

જુલાઇ 27, 2025 9:16 એ એમ (AM) જુલાઇ 27, 2025 9:16 એ એમ (AM)

views 4

છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં ગઈકાલે સુરક્ષા દળો સાથેની અથડામણમાં ચાર માઓવાદીઓના મોત

છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં ગઈકાલે સુરક્ષા દળો સાથેની અથડામણમાં ચાર માઓવાદીઓ માર્યા ગયા છે. મૃતકોના મૃતદેહ મળી આવ્યા છે. સુરક્ષા દળોએ ઘટનાસ્થળેથી સેલ્ફ-લોડિંગ રાઈફલ્સ સહિત મોટી માત્રામાં હથિયારો જપ્ત કર્યા છે. જિલ્લાના દક્ષિણ-પશ્ચિમ વિસ્તારમાં માઓવાદીઓની હાજરી અંગે ગુપ્ત માહિતી મળ્યા બાદ, સુરક્ષા દ...

જુલાઇ 27, 2025 8:58 એ એમ (AM) જુલાઇ 27, 2025 8:58 એ એમ (AM)

views 4

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે 11 વાગ્યે આકાશવાણી પરથી પ્ર્સારીત થનાર મન કી બાત કાર્યક્રમમાં પોતાના વિચારો રજૂ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે 11 વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનારા “મન કી બાત” કાર્યક્રમમાં તેમના વિચાર રજૂ કરશે. માસિક રેડિઓ કાર્યક્રમની આ 124મી કડી હશે. હિન્દીમાં “મન કી બાત”ના પ્રસારણ બાદ ગુજરાતીમાં તેનો ભાવાનુવાદ પ્રસારિત કરાશે.આકાશવાણી અને દૂરદર્શનના તમામ નૅટવર્ક, આકાશવાણી સમાચારની વૅબસા...

જુલાઇ 27, 2025 8:57 એ એમ (AM) જુલાઇ 27, 2025 8:57 એ એમ (AM)

views 12

પ્રધાનમંત્રીએ તમિલનાડુના થુથુકુડીમાં 4800 કરોડ રૂપિયાથી વધુની વિકાસ પરીયોજનાઓનો લોકાર્પણ અને શિલાન્યાસ કર્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે રાત્રે તમિલનાડુના થુથુકુડીમાં 4 હજાર 800 કરોડ રૂપિયાથી વધુના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો. આ પ્રોજેક્ટ્સ પ્રાદેશિક જોડાણ વધારશે, લોજિસ્ટિક્સ કાર્યક્ષમતા વધારશે, સ્વચ્છ ઉર્જા માળખાને મજબૂત બનાવશે અને તમિલનાડુના નાગરિકોના જીવનની ગુણવત્તામાં સુધારો...

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.