રાષ્ટ્રીય

ઓગસ્ટ 30, 2025 3:23 પી એમ(PM)

views 10

ભારતે ગુજરાતના અમદાવાદમાં 2030 રાષ્ટ્રમંડળ રમતોત્સવનું આયોજન કરવા માટે પ્રસ્તાવ રજૂ કર્યો.

ભારતે ગુજરાતના અમદાવાદમાં 2030 રાષ્ટ્રમંડળ રમતોત્સવનું આયોજન કરવા માટે પ્રસ્તાવ રજૂ કર્યો. ગુજરાતના રમતગમત મંત્રી હર્ષ સંઘવીએ સત્તાવાર દરખાસ્ત રજૂ કર્યા બાદ જણાવ્યું કે 2030 કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરવાનો પ્રસ્તાવ ભારતની સુગમ અને સમાવેશી રમતગમત કાર્યક્રમ પ્રત્યેની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. ...

ઓગસ્ટ 30, 2025 3:18 પી એમ(PM)

views 150

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સવારે 11 વાગે આકાશવાણી પરથી ‘મન કી બાત’ કાર્યક્રમ રજૂ કરશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સવારે 11 વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનાર 'મન કી બાત' કાર્યક્રમમાં વિવિધ વિષયો ઉપર પોતાના વિચારો રજૂ કરશે. માસિક રેડિયો કાર્યક્રમની આ 125મી કડી હશે. હિન્દીમાં મન કી બાતના પ્રસારણ બાદ ગુજરાતીમાં તેનો ભાવાનુવાદ પ્રસારિત કરાશે. આ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શનના સમગ...

ઓગસ્ટ 30, 2025 9:51 એ એમ (AM)

views 8

તિયાનજિનમાં આવતીકાલથી શરૂ થનારી SCOની 25મી કાઉન્સિલ ઓફ હેડ્સ ઓફ સ્ટેટ બેઠકમાં પ્રધાનમંત્રી મોદી વૈશ્વિક નેતાઓ સાથે ઉચ્ચ સ્તરીય ચર્ચા કરશે.

શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) ની 25મી કાઉન્સિલ ઓફ હેડ્સ ઓફ સ્ટેટ મીટિંગ આવતીકાલે ચીનના તિયાનજિનમાં શરૂ થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસીય સમિટમાં હાજરી આપશે અને વૈશ્વિક નેતાઓ સાથે ઉચ્ચ સ્તરીય ચર્ચા કરશે. આ સમિટ વૈશ્વિક શાસનમાં નવા ધોરણોને આકાર આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે અને પ્રાદેશિ...

ઓગસ્ટ 30, 2025 9:49 એ એમ (AM)

views 12

પ્રધાનમંત્રી મોદી અને જાપાનના પ્રધાનમંત્રી ઈશિબાએ બંને દેશો વચ્ચે વ્યૂહાત્મક, આર્થિક સહયોગ વધારવા વ્યાપક કાર્યયોજનાને અંતિમ સ્વરૂપ આપ્યું.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને જાપાનના પ્રધાનમંત્રી શિગેરુ ઈશિબાએ બંને દેશો વચ્ચે વ્યૂહાત્મક, આર્થિક અને ટેકનોલોજીકલ સહયોગ વધારવા માટે એક દાયકા માટે એક વ્યાપક કાર્ય યોજનાને અંતિમ સ્વરૂપ આપ્યું છે. ગઈકાલે ટોક્યોમાં શિખર સંમેલન વાટાઘાટો પછી બંને નેતાઓએ આ જાહેરાત કરી હતી. સોશિયલ મીડિયા પોસ્ટમાં પ્રધાનમ...

ઓગસ્ટ 29, 2025 7:49 પી એમ(PM)

views 8

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટોક્યોમાં કહ્યું કે, ભારત-જાપાન ભાગીદારી વિશ્વ શાંતિ અને સ્થિરતા માટે જરૂરી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ટોક્યોમાં તેમના જાપાની સમકક્ષ શિગેરુ ઇશિબા સાથે 15મા ભારત-જાપાન વાર્ષિક શિખર સંમેલનમાં હાજરી આપી હતી. શિખર સંમેલન દરમિયાન, બંને નેતાઓએ દ્વિપક્ષીય સંબંધો અંગે સમીક્ષા કરી હતી અને ખાસ વ્યૂહાત્મક અને વૈશ્વિક ભાગીદારીના આગામી તબક્કાને આગળ વધારવાના માર્ગો પર ચર્ચા કરી હતી....

ઓગસ્ટ 29, 2025 7:47 પી એમ(PM)

views 8

કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે 2030 સુધીમાં દ્વિપક્ષીય વેપાર બમણો કરવા માટે ભારત અને આફ્રિકા સંબંધો પર કામ કરવા પર ભાર મૂક્યો

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે આજે 2030 સુધીમાં દ્વિપક્ષીય વેપાર બમણો કરવા માટે ભારત અને આફ્રિકા સંબંધો પર કામ કરવા પર ભાર મૂક્યો. નવી દિલ્હીમાં CII ઇન્ડિયા આફ્રિકા બિઝનેસ કોન્ક્લેવના 20મા સંસ્કરણના સમાપન સત્રને સંબોધતા, શ્રી ગોયલે નિર્દેશ કર્યો કે ભારત અને આફ્રિકા વચ્ચેનો વેપાર એકદ...

ઓગસ્ટ 29, 2025 7:46 પી એમ(PM)

views 14

કેન્દ્ર સરકારે ભૂતપૂર્વ સૈનિક ફાળો આપતી આરોગ્ય યોજના-ECHS ના વિસ્તરણને મંજૂરી આપી.

કેન્દ્ર સરકારે ભૂતપૂર્વ સૈનિક ફાળો આપતી આરોગ્ય યોજના-ECHS ના વિસ્તરણને મંજૂરી આપી છે. આ યોજનાથી તબીબી કારણોસર અથવા લશ્કરી તાલીમ દરમિયાન ઈજાને કારણે લશ્કરી સેવા માટે અયોગ્ય જાહેર કરવામાં આવેલ ઓફિસર કેડરના કેડેટ્સને ફાયદો થશે. મંત્રાલયે સશસ્ત્ર દળોના ગૌરવ અને ભૂતપૂર્વ સૈનિકોની સુખાકારી માટે આ પગલું ભર...

ઓગસ્ટ 29, 2025 7:45 પી એમ(PM)

views 24

નાણાકીય વર્ષ 2025-26 ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ભારતનો GDP 7.8 ટકા વધવાનો અંદાજ.

નાણાકીય વર્ષ 2025-26 ના પ્રથમ ક્વાર્ટર એપ્રિલથી જૂન દરમ્યાન ભારતનો વાસ્તવિક કુલ ઘરેલુ ઉત્પાદન દર એટલે કે, GDP 7.8 ટકા વધવાનો અંદાજ છે, જે પાંચ ક્વાર્ટરના ઉચ્ચ સ્તરે છે. આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય દ્વારા આજે જાહેર કરાયેલા ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ક્વાર્ટર માટે GDP ના ત્રિમાસિક અંદાજ મુજબ, ...

ઓગસ્ટ 29, 2025 3:02 પી એમ(PM)

views 49

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રવિવારે મન કી બાત કાર્યક્રમમાં દેશ અને વિદેશના લોકો સમક્ષ પોતાના વિચાર રજૂ કરશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રવિવારે આકાશવાણી પરથી પ્રસારિત થનારા મન કી બાત કાર્યક્રમમાં દેશ અને વિદેશના લોકો સમક્ષ પોતાના વિચાર રજૂ કરશે. માસિક રેડિયો કાર્યક્રમની આ 125મી કડી હશે. લોકો ટોલ-ફ્રી નંબર 1800-11-7800 દ્વારા કાર્યક્રમ માટે પોતાના વિચાર અને સૂચન મોકલી શકે છે. ઉપરાંત નરેન્દ્ર મોદી એપ અથવા ...

ઓગસ્ટ 29, 2025 2:15 પી એમ(PM)

views 9

પ્રધાનમંત્રીએ ભારતની વિકાસયાત્રામાં જાપાનને મહત્વનું ભાગીદાર ગણાવ્યું.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, સમગ્ર વિશ્વ ભારતને માત્ર જોઈ નથી રહ્યું, પણ ભારત પર વિશ્વાસ પણ કરે છે. જાપાનના ટોક્યોમાં ભારત—જાપાન આર્થિક સંમેલનને સંબોધતા શ્રી મોદીએ એ વાત પર ભાર આપ્યો કે, મેટ્રોથી લઈ ઉત્પાદન અને સ્ટાર્ટ-અપથી લઈ સેમિ-કન્ડક્ટર સુધી ભારતની વિકાસયાત્રામાં જાપાન એક મહત્વનું ભાગીદાર...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.