રાષ્ટ્રીય

જુલાઇ 29, 2025 2:06 પી એમ(PM) જુલાઇ 29, 2025 2:06 પી એમ(PM)

views 7

ઝારખંડમાં બસ અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં છ શ્રદ્ધાળુઓના મોત, 24ને ઈજા

ઝારખંડમાં, આજે સવારે દેવઘર-હંસદીહા માર્ગ પર મોહનપુર તાલુકામાં જામુનિયા ચોક પાસે બસ અને ટ્રક સામસામે અથડાતાં દેવઘર જઈ રહેલા છ શ્રદ્ધાળુઓના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે 24 વધુ મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘાયલોની હાલત ગંભીર હોવાનું કહેવાય છે આ અકસ્માતમા...

જુલાઇ 29, 2025 2:04 પી એમ(PM) જુલાઇ 29, 2025 2:04 પી એમ(PM)

views 2

આજે આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ- કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવે વાઘ અને તેમના માળખાનું રક્ષણ કરવા સૌને અપીલ કરી.

આજે આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. દર વર્ષે 29 જુલાઈના રોજ આ દિવસ વિશ્વભરમાં વાઘના કુદરતી રહેઠાણોનું સંરક્ષણ કરવા સંરક્ષણ પ્રયાસોને સમર્થન આપવા માટે ઉજવવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ નિમિત્તે, કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવે વાઘ સંરક્ષણમાં ભારતન...

જુલાઇ 29, 2025 9:25 એ એમ (AM) જુલાઇ 29, 2025 9:25 એ એમ (AM)

views 3

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ને આજે પાંચ વર્ષ પૂર્ણ

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ને આજે પાંચ વર્ષ પૂર્ણ થયા છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિએ ભારતીય શાળાઓને એવા શિક્ષણ સ્થળોમાં પરિવર્તિત કરવાની મહત્વાકાંક્ષી યોજના છે જ્યાં શિક્ષણ ફક્ત પાઠ્યપુસ્તકો, ગુણ કે ગોખણપટ્ટી સુધી મર્યાદિત નથી. છેલ્લા પાંચ વર્ષમાં, આ નીતિએ ભારતમાં વધુ સમાવિષ્ટ અને ભવિષ્ય માટે તૈયાર શિક્ષ...

જુલાઇ 29, 2025 9:23 એ એમ (AM) જુલાઇ 29, 2025 9:23 એ એમ (AM)

views 4

પહેલી ઓગસ્ટના રોજ બિહાર માટે ડ્રાફ્ટ મતદાર યાદી પ્રકાશિત કરવાથી ચૂંટણી પંચને રોકવાનો ઇનકાર કર્યો

સુપ્રીમ કોર્ટે ખાસ સઘન સુધારા માટે સૂચિત સમયપત્રક અનુસાર પહેલી ઓગસ્ટના રોજ બિહાર માટે ડ્રાફ્ટ મતદાર યાદી પ્રકાશિત કરવાથી ચૂંટણી પંચને રોકવાનો ઇનકાર કર્યો છે.ન્યાયાધીશ કાંતને મુખ્ય ન્યાયાધીશ સાથે વહીવટી બેઠકમાં હાજરી આપવાની હોવાથી ન્યાયાધીશ સૂર્યકાંત અને જોયમલ્યા બાગચીની બેન્ચે વિગતવાર સુનાવણી કરી ન ...

જુલાઇ 29, 2025 9:21 એ એમ (AM) જુલાઇ 29, 2025 9:21 એ એમ (AM)

views 7

ગાઝામાં ઇઝરાયલના હુમલામાં 36 પેલેસ્ટિનિયનના મોત

ગાઝામાં ઇઝરાયલના હુમલામાં 36 પેલેસ્ટિનિયનના મોત થયા છે. યુદ્ધગ્રસ્ત ગાઝા પટ્ટીમાં ઇઝરાયલી હુમલાઓ ગઇકાલે પણ યથાવત રહ્યા. સ્થાનિક આરોગ્ય અધિકારીઓના જણાવ્યા અનુસાર, મૃતકોમાં એક ગર્ભવતી મહિલા અને તેના નવજાત શિશુનો પણ સમાવેશ થાય છે. આ ઘટના એવા સમયે બની છે જ્યારે ગાઝામાં ભૂખમરો અને માનવતાવાદી કટોકટી સતત વ...

જુલાઇ 29, 2025 9:18 એ એમ (AM) જુલાઇ 29, 2025 9:18 એ એમ (AM)

views 3

લોકસભામાં ઓપરેશન સિંદૂર પર ચર્ચા દરમિયાન વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ દ્વારા આપવામાં આવેલા ભાષણોની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રશંસા કરી

લોકસભામાં ઓપરેશન સિંદૂર પર ચર્ચા દરમિયાન વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ દ્વારા આપવામાં આવેલા ભાષણોની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રશંસા કરી છે. સોશિયલ મીડિયા સંદેશની શ્રેણીમાં, પ્રધાનમંત્રીએ આ ભાષણોને ઉત્કૃષ્ટ અને સમજદાર ગણાવ્યા.શ્રી મોદીએ વિદેશ મંત્રીના ભાષણને ટાંકતા કહ...

જુલાઇ 29, 2025 9:16 એ એમ (AM) જુલાઇ 29, 2025 9:16 એ એમ (AM)

views 5

સંરક્ષણ મંત્રાલય તમિલનાડુમાં મિકેનિકલ અને મટિરિયલ ડોમેનમાં પરીક્ષણ સુવિધા સ્થાપિત કરશે

સંરક્ષણ મંત્રાલય તમિલનાડુ ડિફેન્સ ઇન્ડસ્ટ્રિયલ કોરિડોરમાં મિકેનિકલ અને મટિરિયલ ડોમેનમાં પરીક્ષણ સુવિધા સ્થાપિત કરશે. મંત્રાલયે ગઈકાલે નવી દિલ્હીમાં સંરક્ષણ ઉત્પાદન સચિવ સંજીવ કુમારની હાજરીમાં તમિલનાડુ ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ સાથે સુવિધા સ્થાપવા માટે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા ...

જુલાઇ 29, 2025 9:14 એ એમ (AM) જુલાઇ 29, 2025 9:14 એ એમ (AM)

views 1

આજે લોકસભામાં ઓપરેશન સિંદૂર પર વિશેષ ચર્ચા ફરી શરુ થશે

આજે લોકસભામાં ઓપરેશન સિંદૂર પર ખાસ ચર્ચા ફરી શરુ થશે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે ગઈકાલે પહલગામ આતંકવાદી હુમલા પર ભારતના મજબૂત, સફળ અને નિર્ણાયક ઓપરેશન પર ચર્ચા શરૂ કરી હતી. ચર્ચામાં ભાગ લેતા, વિદેશ મંત્રી એસ. જયશંકરે કહ્યું કે પહલગામ હુમલાના જવાબમાં ભારતની લશ્કરી કાર્યવાહી સરહદ પાર આતંકવાદનો સામનો ...

જુલાઇ 29, 2025 9:12 એ એમ (AM) જુલાઇ 29, 2025 9:12 એ એમ (AM)

views 6

જમ્મુ અને કાશ્મીરમાં, અમરનાથ યાત્રાળુઓનો 27મો સમૂહ આજે વહેલી સવારે કડક સુરક્ષા વચ્ચે જમ્મુથી કાશ્મીર માટે રવાના

જમ્મુ અને કાશ્મીરમાં, અમરનાથ યાત્રાળુઓનો 27મો સમૂહ આજે વહેલી સવારે કડક સુરક્ષા વચ્ચે જમ્મુથી કાશ્મીર માટે રવાના થયો. ભગવતી નગર યાત્રાળુ નિવાસ બેઝ કેમ્પથી 61 વાહનોના કાફલામાં કુલ એક હજાર 490 યાત્રાળુઓ રવાના થયા. આ જૂથમાં એક હજાર 262 પુરુષો, 186 મહિલાઓ, 42 સાધુ અને સાધ્વીઓનો સમાવેશ થાય છે.કુલ 327 યાત્...

જુલાઇ 28, 2025 7:55 પી એમ(PM) જુલાઇ 28, 2025 7:55 પી એમ(PM)

views 4

ઓપરેશન સિંદુર પર લોકસભામાં ચર્ચામાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે સરકારે પાકિસ્તાનને મજબૂત સંદેશ આપ્યો છે કે આતંકવાદ અને વાટાઘાટો સાથે ન ચાલી શકે

પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાના જવાબમાં ભારતના મજબૂત, સફળ અને નિર્ણાયક ઓપરેશન સિંદૂર પર લોકસભામાં વિશેષ ચર્ચા ચાલી રહી છે. ચર્ચાની શરૂઆત કરતાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે સરકારે પાકિસ્તાનને મજબૂત સંદેશ આપ્યો છે કે આતંકવાદ અને વાટાઘાટો સાથે ન ચાલી શકે. તેમણે કહ્યું હતું કે, પહલગામમાં પ્રવા...

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.