જુલાઇ 29, 2025 2:06 પી એમ(PM) જુલાઇ 29, 2025 2:06 પી એમ(PM)
7
ઝારખંડમાં બસ અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં છ શ્રદ્ધાળુઓના મોત, 24ને ઈજા
ઝારખંડમાં, આજે સવારે દેવઘર-હંસદીહા માર્ગ પર મોહનપુર તાલુકામાં જામુનિયા ચોક પાસે બસ અને ટ્રક સામસામે અથડાતાં દેવઘર જઈ રહેલા છ શ્રદ્ધાળુઓના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે 24 વધુ મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘાયલોની હાલત ગંભીર હોવાનું કહેવાય છે આ અકસ્માતમા...