સપ્ટેમ્બર 2, 2025 10:31 એ એમ (AM)
8
સેમિકોન ઇન્ડિયા 2025 પરિષદનો દિલ્હીમાં આજથી પ્રારંભ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હી ખાતે સેમિકોન ઇન્ડિયા - 2025નું ત્રિ-દિવસીય પરિષદનું ઉદ્ઘાટન કરશે. 48 થી વધુ દેશોના બે હજાર 500 થી વધુ પ્રતિનિધિઓ આ પરિષદમાં ભાગ લેશે. આ પરિષદ દેશમાં એક મજબૂત અને ટકાઉ સેમિકન્ડક્ટર માળખાને આગળ વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. સેમિકોન ઇન્ડિયા આ માળખા અંતર્ગત સે...