રાષ્ટ્રીય

ડિસેમ્બર 3, 2025 2:15 પી એમ(PM) ડિસેમ્બર 3, 2025 2:15 પી એમ(PM)

views 6

કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ જણાવ્યું, દેશભરમાં સો ટકા રેશનકાર્ડ ડિજિટાઇઝ્ડ થયા

કેન્દ્રીય ખાદ્ય, જાહેર વિતરણ અને ગ્રાહક બાબતોના મંત્રી પ્રહલાદ જોશીએ જણાવ્યું કે દેશભરમાં લગભગ સો ટકા રેશનકાર્ડ હવે ડિજિટાઇઝ્ડ થઈ ગયા છે. આજે લોકસભામાં પ્રશ્નકાળ દરમિયાન પૂરક પ્રશ્નોના જવાબ આપતા શ્રી જોશીએ જણાવ્યું હતું કે લગભગ 20 કરોડ 58 લાખ ઘરગથ્થુ રેશનકાર્ડમાંથી તમામનું ડિજિટાઇઝેશન થઈ ગયું છે.

ડિસેમ્બર 3, 2025 2:13 પી એમ(PM) ડિસેમ્બર 3, 2025 2:13 પી એમ(PM)

views 6

DRDOએ તીવ્ર ગતિથી ઉડતા લડાકુ વિમાનમાં પાયલટનો જીવ બચાવનાર પ્રણાલીનું સફળ પરીક્ષણ કર્યું.

સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન-DRDO એ ગઈકાલે તીવ્ર ગતિથી ઉડતા લડાકુ વિમાનમાં પાયલટનો જીવ બચાવનાર પ્રણાલીનું સફળ પરીક્ષણ કર્યું. આ જટિલ પરીક્ષણ સાથે, ભારત એવા દેશોના જૂથમાં જોડાઈ ગયું છે જેમની પાસે અદ્યતન સ્વદેશી પ્રણાલીની ક્ષમતા છે. આ પરીક્ષણ એરોનોટિકલ ડેવલપમેન્ટ એજન્સી અને હિન્દુસ્તાન એરોનોટિક્સ લિ...

ડિસેમ્બર 3, 2025 9:23 એ એમ (AM) ડિસેમ્બર 3, 2025 9:23 એ એમ (AM)

views 6

લાલ કિલ્લા નજીક થયેલા કાર વિસ્ફોટ કેસની ટ્રાયલ માટે વરિષ્ઠ વકીલ માધવ ખુરાનાની વિશેષ સરકારી વકીલ તરીકે નિયુક્તી

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે 10 નવેમ્બરના રોજ લાલ કિલ્લા નજીક થયેલા કાર વિસ્ફોટ, જેમાં 15 લોકોના મોત થયા હતા, તે સંબંધિત કેસમાં ટ્રાયલ અને અન્ય બાબતો ચલાવવા માટે વરિષ્ઠ વકીલ માધવ ખુરાનાને વિશેષ સરકારી વકીલ તરીકે નિયુક્ત કર્યા છે.સરકારી આદેશમાં જણાવ્યા અનુસાર, શ્રી ખુરાનાને રાષ્ટ્રીય તપાસ સંસ્થા-NIA વતી N...

ડિસેમ્બર 3, 2025 9:18 એ એમ (AM) ડિસેમ્બર 3, 2025 9:18 એ એમ (AM)

views 4

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે તિરુવનંતપુરમમાં નૌકાદળના ઓપરેશનલ પ્રદર્શનમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે તિરુવનંતપુરમની મુલાકાત લેશે. નૌકાદળના ઓપરેશનલ પ્રદર્શનમાં તેઓ મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે. અમારા સંવાદદાતાના જણાવ્યા અનુસાર, તિરુવનંતપુરમ નજીક શંગુમુગમ બીચ પર ભારતીય નૌકાદળના ઓપરેશનલ પ્રદર્શન માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. આ પ્રદર્શનમાં નૌકાદળની શક્તિ અને ...

ડિસેમ્બર 3, 2025 9:16 એ એમ (AM) ડિસેમ્બર 3, 2025 9:16 એ એમ (AM)

views 10

સંસદમાં સરકાર અને વિપક્ષ વચ્ચેની મડાગાંઠનો અંત -બંને પક્ષો રાષ્ટ્રીય ગીત વંદે માતરમ તેમજ SIR પર ચર્ચા કરવા સંમત

સંસદમાં સરકાર અને વિપક્ષ વચ્ચેની મડાગાંઠનો અંત આવ્યો છે. બંને પક્ષો રાષ્ટ્રીય ગીત વંદે માતરમ તેમજ ચૂંટણી સુધારા-SIR પર ચર્ચા કરવા સંમત થયા છે.લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાની અધ્યક્ષતામાં કાર્યકારી સલાહકાર સમિતિએ 8 ડિસેમ્બરે બપોરે 12 વાગ્યે વંદે માતરમ પર ખાસ ચર્ચા કરવા સંમતિ આપી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્...

ડિસેમ્બર 3, 2025 9:13 એ એમ (AM) ડિસેમ્બર 3, 2025 9:13 એ એમ (AM)

views 11

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી કાર્યાલયનું નામ બદલીને સેવા તીર્થ કર્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી કાર્યાલયનું નામ બદલીને સેવા તીર્થ કર્યું છે. સોશિયલ મીડિયા સંદેશમાં, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઉલ્લેખ કર્યો છે કે રાજભવન અને રાજ નિવાસના નામ બદલીને લોક ભવન અને લોક નિવાસ કરવામાં આવી રહ્યા છે. તેમણે આને વિકસિત અને શ્રેષ્ઠ ભારત બનાવવા તરફની દેશની યાત્રામાં ...

ડિસેમ્બર 2, 2025 7:42 પી એમ(PM) ડિસેમ્બર 2, 2025 7:42 પી એમ(PM)

views 4

S.I.R. મુદ્દે ઘર્ષણ યથાવત્ રહેતા સંસદના બંને ગૃહની કાર્યવાહી આવતીકાલ સુધી સ્થગિત

મતદાર યાદીની વિશેષ સઘન સુધારણા – S.I.R. મુદ્દા પર ઘર્ષણ યથાવત્ રહેતા સંસદના બંને ગૃહની કાર્યવાહી આવતીકાલ સુધી સ્થગિત કરવામાં આવી છે. S.I.R. અંગે ચર્ચાની વિરોધ પક્ષની માગ બાદ લોકસભાની કાર્યવાહી બે વાગ્યા સુધી અને પછી દિવસભર માટે સ્થગિત કરવામાં આવી. લોકસભાની કાર્યવાહી બે વાગ્યે શરૂ થઈ તો વિરોધ પક્ષના ...

ડિસેમ્બર 2, 2025 7:41 પી એમ(PM) ડિસેમ્બર 2, 2025 7:41 પી એમ(PM)

views 4

સંસદે મણિપુર વસ્તુ અને સેવા કર દ્વિતીય સુધારા ખરડો 2025 પસાર કર્યો

સંસદે મણિપુર વસ્તુ અને સેવા કર દ્વિતીય સુધારા ખરડો 2025 પસાર કર્યો. નાણા રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ આજે ગૃહમાં રજૂ કરેલો આ ખરડો મણિપુર વસ્તુ અને સેવા કર અધિનિયમ 2017માં સુધારા માટે લવાયો છે. તેનો ઉદ્દેશ નવા વસ્તુ અને સેવા કર – GST દરને લાગૂ કરવાનો પણ છે. વર્તમાન GST દરને પાંચ અને 18 ટકા એમ બે માળખામાં ...

ડિસેમ્બર 2, 2025 7:39 પી એમ(PM) ડિસેમ્બર 2, 2025 7:39 પી એમ(PM)

views 4

કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજૂએ કહ્યું, લોકસભામાં આઠ તારીખે રાષ્ટ્રગીત “વંદે માતરમ્”ની રચનાના દોઢ સો વર્ષ પૂર્ણ થવા અંગે વિશેષ ચર્ચા કરાશે

લોકસભામાં આ મહિનાની આઠ તારીખે રાષ્ટ્રીય ગીત “વંદે માતરમ્”ની રચનાના દોઢ સો વર્ષ પૂર્ણ થવા અંગે વિશેષ ચર્ચા કરાશે. જ્યારે ગૃહમાં નવ ડિસેમ્બરે ચૂંટણી સુધારા અંગે ચર્ચા થશે. સંસદ ભવનમાં આજે સંસદીય બાબતોના કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજૂએ પત્રકારોને જણાવ્યું, આજે લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાની અધ્યક્ષતામાં સર...

ડિસેમ્બર 2, 2025 7:38 પી એમ(PM) ડિસેમ્બર 2, 2025 7:38 પી એમ(PM)

views 3

કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું, દેશના દરેક નાગરિકની ડિજિટલ સુરક્ષા સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા

કેન્દ્રીય દૂરસંચાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું, સંચાર સાથી ઍપ સંપૂર્ણ રીતે લોકતાંત્રિક છે. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી સિંધિયાએ કહ્યું, દેશના દરેક નાગરિકની ડિજિટલ સુરક્ષા સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. તેમણે કહ્યું, સંચાર સાથી ઍપ અને પૉર્ટલ છે, જે નાગરિકોને પારદર્શક અને ઉપકરણોના માધ્યમથી પ...

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.