રાષ્ટ્રીય

જુલાઇ 31, 2025 9:28 એ એમ (AM) જુલાઇ 31, 2025 9:28 એ એમ (AM)

views 1

સમગ્ર દેશ આજે મહાન ક્રાંતિકારી શહીદ ઉધમ સિંઘને તેમના 86-મા શહીદ દિવસ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યો છે.

સમગ્ર દેશ આજે મહાન ક્રાંતિકારી શહીદ ઉધમ સિંઘને તેમના 86-મા શહીદ દિવસ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યો છે. ઉધમ સિંઘ ગદર પાર્ટી અને હિન્દુસ્તાન સોશિયલિસ્ટ રિપબ્લિક ઍસોસિએશન સાથે જોડાયેલા હતા. તેમણે વર્ષ 1919માં અમૃતરમાં જલિયાંવાલા બાગ હત્યાકાંડનો બદલો લેવા 13 માર્ચ 1940ના દિવસે તત્કાલિન બ્રિટિશ પં...

જુલાઇ 30, 2025 7:55 પી એમ(PM) જુલાઇ 30, 2025 7:55 પી એમ(PM)

views 4

રાજ્યસભામાં ઓપરેશન સિંદૂર પર ચર્ચામાં ભાગ લેતા વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે ભારત-પાકિસ્તાનવચ્ચે અમેરિકાની મધ્યસ્થતાના દાવાને નકારી કાઢ્યો

રાજ્યસભામાં આજે બીજા દિવસે પહલગામ આતંકવાદી હુમલા બાદ ઓપરેશન સિંદૂર પર ચર્ચા ફરી શરૂ થઈ હતી. ચર્ચામાં ભાગ લેતા ગૃહ મંત્રી અમિત શાહે જણાવ્યું કે, પહલગામ હૂમલો લશ્કર-એ-તૈયબાએ કર્યો હતો. તેમણે જણાવ્યું કે, ઓપરેશન મહાદેવ અંતર્ગત હૂમલામાં સામેલ ત્રણેય આતંકવાદીને ઠાર કરવામાં આવ્યા છે.   વિદેશ મંત્રી ડૉ. એસ...

જુલાઇ 30, 2025 7:48 પી એમ(PM) જુલાઇ 30, 2025 7:48 પી એમ(PM)

views 3

લોકસભાએ મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસનને 13મી ઓગસ્ટથી વધુ છ મહિના માટે લંબાવવાના કાયદાકીય ઠરાવને મંજૂરી આપી

લોકસભાએ મણિપુરમાં રાષ્ટ્રપતિશાસનને 13મી ઓગસ્ટ, 2025થી વધુ છ મહિના માટે લંબાવવાના કાયદાકીય ઠરાવને મંજૂરી આપી છે. ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદરાયે મણિપુરમાં 13 ફેબ્રુઆરી, 2025ના રોજ લાદવામાં આવેલા રાષ્ટ્રપતિ શાસનને લંબાવવા માટે ગૃહની મંજૂરી માંગતો ઠરાવ રજૂ કર્યો હતો.ઠરાવ પર ચર્ચાનો જવાબ આપતા શ્રી રાયેકહ...

જુલાઇ 30, 2025 7:46 પી એમ(PM) જુલાઇ 30, 2025 7:46 પી એમ(PM)

views 7

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 1 ઓગસ્ટથી ભારતીય આયાત પર 25 ટકા ટેરિફ લાદવાની જાહેરાત કરી

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે અમેરિકા 1 ઓગસ્ટથી ભારતીય આયાત પર દંડ સાથે 25 ટકા ટેરિફ લાદશે.તેમણે દાવો કર્યો હતો કે ભારતની ટેરિફ વિશ્વમાં સૌથી વધુ છે અને અન્ય કોઈ પણ દેશની તુલનામાં દેશમાં "સૌથી સખત અને અપ્રિય બિન-નાણાકીય વેપાર અવરોધો" પણ છે. તેમણે એવો પણ ઉલ્લેખ કર્યો હતો કે અ...

જુલાઇ 30, 2025 7:43 પી એમ(PM) જુલાઇ 30, 2025 7:43 પી એમ(PM)

views 2

ભારતીય અવકાશ સંશોધન સંસ્થા-ઇસરોએ નિસાર-ઉપગ્રહને સફળતાપૂર્વક અવકાશમાં છોડ્યો

ભારતીય અવકાશ સંશોધન સંસ્થા-ઇસરોએ આજે સિન્થૅટિક અપેર્ચર રડાર ઉપગ્રહ—નિસારને સફળતાપૂર્વક અવકાશમાં છોડ્યો હતો. સોશિયલ મિડિયા પ્લેટફોર્મ એક્સ પર ઇસરોએ જણાવ્યું કે, આંધ્રપ્રદેશમાં શ્રી હરિકોટાના સતીષ ધવન અવકાશ કેન્દ્રથી G.S.L.V. F—16 રૉકેટથી ઉપગ્રહ છોડવામાં આવ્યો હતો. આ ઇસરો અને અમેરિકાની અવકાશ સંસ્થા- ન...

જુલાઇ 30, 2025 7:42 પી એમ(PM) જુલાઇ 30, 2025 7:42 પી એમ(PM)

views 2

ઓપરેશન સિંદૂર દરમિયાન ડિજિટલમીડિયાના એક હજાર 400 થી વધુ વેબ સરનામાને બ્લોક કરવામાં આવ્યા

સરકારે કહ્યું છે કે ખોટી અને સંભવિત હાનિકારક માહિતીનો પ્રચાર કરવા બદલ ઓપરેશન સિંદૂર દરમિયાન ડિજિટલ મીડિયાના એક હજાર 400થી વધુ વેબ સરનામા-URLનેબ્લોક કરવામાં આવ્યા છે. માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે આજે લોકસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં જણાવ્યું કે, સરકારે ખોટી અને ગેરમાર્ગે દોરનારી માહિત...

જુલાઇ 30, 2025 7:12 પી એમ(PM) જુલાઇ 30, 2025 7:12 પી એમ(PM)

views 2

આગામી 5 વર્ષમાં 17 હજાર નોન-એસી જનરલ/સ્લીપર કોચ જોડવામાં આવશે- રેલવે મંત્રીનો લોકસભામાં જવાબ

રેલવેમાં આગામી 5 વર્ષમાં 17 હજાર નોન-એસી જનરલ/સ્લીપર કોચ જોડવામાં આવશે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આજે લોકસભામાં એક પ્રશ્નનો જવાબ આપતા જણાવ્યુ હતું કે 78 ટકા નોન-એસી બેઠકો અને 70 ટકા નોન-એસી કોચ સાથે, મોટી સંખ્યામાં મેલ, એક્સપ્રેસ અને પેસેન્જર ટ્રેનો મુસાફરોને આરામદાયક મુસાફરી પ્રદાન કરી રહી છે. શ...

જુલાઇ 30, 2025 2:59 પી એમ(PM) જુલાઇ 30, 2025 2:59 પી એમ(PM)

views 1

વિદેશમંત્રી ડૉ. એસ. જયશંકરે જણાવ્યું કે, ભારત પાકિસ્તાનના ડીજીએમઓ વચ્ચે મંત્રણા બાદ યુદ્ધવિરામ કરવામાં આવ્યો હતો

રાજ્યસભામાં પહલગામમાં આતંકી હુમલાના જવાબમાં ભારતના મજબૂત, સફળ અને નિર્ણાયક ઑપરેશન સિંદૂર પર ચર્ચા ચાલી રહી છે. વિદેશમંત્રી ડૉ. એસ. જયશંકરે જણાવ્યું કે, બંને દેશોના ડીજીએમઓ વચ્ચે મંત્રણા બાદ યુદ્ધવિરામ કરવામાં આવ્યો હતો. તેમણે જણાવ્યું કે, ભારત પરમાણું ધમકી સામે ક્યારેય ઝુકશે નહીં. અગાઉ રાજ્યસભાની કા...

જુલાઇ 30, 2025 2:04 પી એમ(PM) જુલાઇ 30, 2025 2:04 પી એમ(PM)

views 5

કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું, માત્ર ત્રણ વર્ષમાં જ વંદે ભારત રેલવે સેવા તમામ રાજ્યોમાં ઉપલબ્ધ થઈ.

કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું, માત્ર ત્રણ વર્ષમાં જ વંદે ભારત રેલવે સેવા તમામ રાજ્યોમાં ઉપલબ્ધ થઈ છે. લોકસભામાં આજે એક પ્રશ્નના જવાબમાં શ્રી વૈષ્ણવે કહ્યું, હાલમાં સમગ્ર દેશમાં 144 વંદે ભારત ટ્રૅન દોડી રહી છે. તેમણે કહ્યું, આ ટ્રૅનના સંચાલનની પ્રતિક્રિયા ઘણી પ્રોત્સાહક છે અને અનેક રા...

જુલાઇ 30, 2025 2:03 પી એમ(PM) જુલાઇ 30, 2025 2:03 પી એમ(PM)

views 2

ગુજરાત A.T.S.-એ આતંકી સંગઠન અલકાયદા સાથે જોડાયેલી 30 વર્ષની મહિલાની બેંગ્લોરથી ધરપકડ કરી.

ગુજરાત આતંકવાદ વિરોધી દળ – A.T.S.એ આતંકી સંગઠન અલકાયદા સાથે જોડાયેલી 30 વર્ષની મહિલા શમા પરવીનની ધરપકડ કરી છે. સોશિયલ મીડિયાના માધ્યમથી આ મહિલા આતંકી સંગઠનની વિચારધારાનો પ્રચાર કરી રહી હતી. ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું, બેંગ્લુરુથી પકડાયેલી આ મહિલા બેંગ્લોરની એક અત્યંત કટ્ટરપંથી આતંકવ...

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.