રાષ્ટ્રીય

જુલાઇ 31, 2025 8:16 પી એમ(PM) જુલાઇ 31, 2025 8:16 પી એમ(PM)

views 4

ચૂંટણી પંચે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે ચૂંટણી મંડળની યાદીને અંતિમ ઓપ આપ્યો

ચૂંટણી પંચે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે ચૂંટણી મંડળની યાદીને અંતિમ સ્વરૂપ આપી દીધું છે. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટેના ચૂંટણી મંડળમાં રાજ્યસભાના ચૂંટાયેલા અને નામાંકિત સભ્યો અને લોકસભાના ચૂંટાયેલા સભ્યોનો સમાવેશ થાય છે. ચૂંટણી મંડળના સભ્યોની નવીનતમ યાદી તૈયાર કરવા માટે કમિશન જવાબદાર છે. ચૂંટણી પંચે જણા...

જુલાઇ 31, 2025 8:16 પી એમ(PM) જુલાઇ 31, 2025 8:16 પી એમ(PM)

views 3

બિહારમાં મતદાર યાદીની સમીક્ષા મુદ્દે વિરોધ પક્ષોનાં વારંવાર શોરબકોરને પગલે સંસદનાં બંને ગૃહોમાં દિવસ પૂરતી કાર્યવાહી મોકૂફ

બિહારમાં મતદાર યાદીના વિશેષ સઘન સમીક્ષા પર ચર્ચાની માંગના મુદ્દાઓ પર વિરોધ પક્ષોનાં હોબાળા બાદ આજે બંને ગૃહોમાં વારંવાર કામકાજ મોકૂફ રાખવામાં આવ્યું. લોકસભા બે વાર અને રાજ્યસભા ત્રણ વખત સ્થગિત કરવામાં આવી હતી અને છેવેટે દિવસ માટે સ્થગિત કરવામાં આવી હતી. બીજા સ્થગન પછી સાંજે 4 વાગ્યે લોકસભાની બેઠક શર...

જુલાઇ 31, 2025 8:14 પી એમ(PM) જુલાઇ 31, 2025 8:14 પી એમ(PM)

views 2

વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે કહ્યું છે કે સરકાર અમેરિકાએ લાદેલી 25 ટકા ડ્યુટીની અસરોની સમીક્ષા કરી રહી છે.

વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે કહ્યું છે કે સરકાર તાજેતરમાં ભારતીય માલ પર અમેરિકા દ્વારા લાદવામાં આવેલી ૨૫ ટકા ડ્યુટીની અસરોની સમીક્ષા કરી રહી છે. આજે લોકસભામાં, શ્રી ગોયલે કહ્યું કે દેશ રાષ્ટ્રીય હિતોના રક્ષણ માટે તમામ પગલાં લેશે. તેમણે કહ્યું કે સરકાર આ સંદર્ભમાં ખેડૂતો, ઉદ્યોગસાહસિકો અને ઉ...

જુલાઇ 31, 2025 8:13 પી એમ(PM) જુલાઇ 31, 2025 8:13 પી એમ(PM)

views 4

કેન્દ્રીય મંત્રીમંડળે “પ્રધાનમંત્રી કિસાન સંપદા યોજના” માટે કુલ છ હજાર 520 કરોડ રૂપિયાની ફાળવણીને મંજૂરી આપી

કેન્દ્રીય મંત્રીમંડળે ૧૫મા નાણા પંચ ચક્ર દરમિયાન ચાલુ કેન્દ્રીય ક્ષેત્ર યોજના "પ્રધાનમંત્રી કિસાન સંપદા યોજના" માટે ૧૯૨૦ કરોડ રૂપિયાના વધારાના ખર્ચ સહિત કુલ ૬૫૨૦ કરોડ રૂપિયાના ખર્ચને મંજૂરી આપી છે. આજે બપોરે નવી દિલ્હીમાં મીડિયાને માહિતી આપતા માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું ક...

જુલાઇ 31, 2025 2:42 પી એમ(PM) જુલાઇ 31, 2025 2:42 પી એમ(PM)

views 6

ભારે વરસાદના કારણે શ્રી અમરનાથ યાત્રા અસ્થાયી રીતે સ્થગિત

ભારે વરસાદના કારણે શ્રી અમરનાથ યાત્રા અસ્થાયી રીતે રોકવામાં આવી છે. આજે ગુરુવારે જમ્મુથી કોઈ પણ તીર્થયાત્રીનો કાફલો કાશ્મીર તરફ નહીં જાય. અધિકારીઓએ કહ્યું, ખરાબ વાતાવરણને જોતા સાવચેતીના પગલા તરીકે આ નિર્ણય લેવાયો છે. જમ્મુના ભગવતીનગર બૅઝ કૅમ્પથી બાલતાલ અથવા નુનવાન-ચંદનવાડી તરફ નહીં મોકલાય. જમ્મુના ડ...

જુલાઇ 31, 2025 2:39 પી એમ(PM) જુલાઇ 31, 2025 2:39 પી એમ(PM)

views 5

મુંબઈની વિશેષ NIA અદાલતે 2008ના માલેગાંવ વિસ્ફોટ કેસમાં સાંસદ પ્રજ્ઞા ઠાકુર સહિત તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા

મુંબઈની એક વિશેષ NIA અદાલતે આજે 2008ના માલેગાંવ વિસ્ફોટ કેસમાં સાંસદ પ્રજ્ઞા ઠાકુર અને લેફ્ટનન્ટ કર્નલ પ્રસાદ પુરોહિત અને અન્ય આરોપીઓ સહિત તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે. 29 સપ્ટેમ્બર, 2008ના રોજ, નાસિકના માલેગાંવ શહેરમાં એક મસ્જિદ પાસે મોટરસાઇકલ સાથે બાંધેલા વિસ્ફોટક ઉપકરણમાં વિસ્ફોટ થતાં છ લ...

જુલાઇ 31, 2025 2:34 પી એમ(PM) જુલાઇ 31, 2025 2:34 પી એમ(PM)

views 2

સંસદના બંને ગૃહોએ ઇસરો અને નાસા દ્વારા નિસાર ઉપગ્રહના સફળ પ્રક્ષેપણની પ્રશંસા કરી

વિવિધ મુદ્દાઓ પર વિરોધ પક્ષના સભ્યોના હોબાળા વચ્ચે લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી છે. લોકસભાની કાર્યવાહી સવારે 11 વાગ્યે શરૂ થઈ, ત્યારે અધ્યક્ષ ઓમ બિરલાએ આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન અવકાશ કેન્દ્રથી નાસા-ઇસરો સિન્થેટિક એપર્ચર રડાર-નિસાર ઉપગ્રહના સફ...

જુલાઇ 31, 2025 9:32 એ એમ (AM) જુલાઇ 31, 2025 9:32 એ એમ (AM)

views 3

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, મોદી સરકારના શાસનમાં જમ્મુ-કાશ્મીર આતંકવાદથી મુક્ત થશે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, મોદી સરકારના શાસનમાં જમ્મુ-કાશ્મીર આતંકવાદથી મુક્ત થશે. પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના જવાબમાં ભારતના સફળ અને નિર્ણાયક ઓપરેશન સિંદૂર પર ગઈકાલે રાજ્યસભામાં ચર્ચાનો જવાબ આપતા શ્રી શાહે કહ્યું કે આતંકવાદીઓ સામે કડક કાર્યવાહી કરાશે અને આતંકવાદી માળખાને નાબૂદ કરાશ...

જુલાઇ 31, 2025 9:30 એ એમ (AM) જુલાઇ 31, 2025 9:30 એ એમ (AM)

views 6

કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કવચ 4.O ને રેલવે સુરક્ષા પ્રણાલિઓના આધુનિકીકરણની દિશામાં મહત્વનું પગલું ગણાવ્યું.

સરકારે જણાવ્યું, સ્વદેશી રીતે વિકસિત રેલવે સુરક્ષા પ્રણાલિ કવચ ફૉર પૉઈન્ટ ઑ-ની અત્યાધુનિક આવૃત્તિ, કોટા—મથુરા ખંડ પર સ્થાપિત થવા તૈયાર છે. લોકસભામાં કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે તેને દેશમાં રેલવે સુરક્ષા પ્રણાલિઓના આધુનિકીકરણની દિશામાં એક મહત્વનું પગલું ગણાવ્યું. તેમણે કહ્યું, કવચ ફૉર પૉઈન...

જુલાઇ 31, 2025 9:29 એ એમ (AM) જુલાઇ 31, 2025 9:29 એ એમ (AM)

views 7

બૅન્કિંગ કાયદા સુધારા અધિનિયમ 2025 આવતીકાલથી લાગુ થશે.

બૅન્કિંગ કાયદા સુધારા અધિનિયમ 2025 આવતીકાલથી પહેલી ઑગસ્ટથી લાગુ થશે. તેનો ઉદ્દેશ બૅન્કિંગ ક્ષેત્રમાં શાસન ધોરણોમાં સુધારો લાવવા તથા થાપણદારો અને રોકાણકારો માટે વધુ સારી સુરક્ષા સુનિશ્ચિત કરવાનો છે. નાણા મંત્રાલયે જણાવ્યું, આ વર્ષે 15 ઍપ્રિલના રોજ સૂચિત કરાયેલા આ અધિનિયમનો હેતુ જાહેર ક્ષેત્રની બૅન્કો...

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.