રાષ્ટ્રીય

સપ્ટેમ્બર 4, 2025 7:42 પી એમ(PM)

views 10

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ વિદ્યાર્થીઓને પ્રાદેશિક ભાષાઓમાં માર્ગ સલામતી અંગે શિક્ષિત કરવા પર ભાર મૂક્યો.

માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ કહ્યું છે કે, વિદ્યાર્થીઓને પ્રાદેશિક ભાષાઓમાં માર્ગ સલામતી અંગે શિક્ષિત કરવું એ જવાબદાર નાગરિકોના ઉછેર તરફનું એક મહત્વપૂર્ણ પગલું છે. નવી દિલ્હીમાં FICCI રોડ સેફ્ટી એવોર્ડ્સ અને સિમ્પોઝિયમ 2025ને સંબોધતા, શ્રી ગડકરીએ કહ્યું કે, માર્ગ પરિવહન મંત્રાલય શિક્ષણ મંત્રાલય ...

સપ્ટેમ્બર 4, 2025 7:40 પી એમ(PM)

views 13

સર્વોચ્ચ અદાલતે દેશભરના પોલીસ સ્ટેશનોમાં સીસીટીવી કેમેરાના અભાવ અંગે સુઓમોટો કેસ નોંધ્યો.

સર્વોચ્ચ અદાલતે સર્વોચ્ચ અદાલતે આજે દેશભરના પોલીસ સ્ટેશનોમાં સીસીટીવી કેમેરાના અભાવ અંગે સુઓમોટો કેસ નોંધ્યો છે. ન્યાયાધીશ વિક્રમ નાથ અને સંદીપ મહેતાની બેન્ચે એક મીડિયા રિપોર્ટની નોંધ લઈ ટાંક્યું કે, વર્ષ 2025ના પહેલા આઠ મહિનામાં રાજસ્થાનમાં પોલીસ કસ્ટડીમાં અગિયાર લોકોના મોત થયા હતા. અદાલતે પારદર્શિ...

સપ્ટેમ્બર 4, 2025 2:18 પી એમ(PM)

views 6

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સિંગાપુરના પ્રધાનમંત્રી વચ્ચે નવી દિલ્હીમાં બેઠક.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નવી દિલ્હીમાં સિંગાપોરના પ્રધાનમંત્રી લૉરેન્સ વૉન્ગ સાથે પ્રતિનિધિમંડળ સ્તરની ચર્ચા કરી રહ્યા છે. શ્રી વૉન્ગ પ્રધાનમંત્રી મોદીના આમંત્રણ પર ત્રણ દિવસના ભારત પ્રવાસે છે. બેઠક દરમિયાન બંને પક્ષ દ્વારા બંને દેશ વચ્ચે દ્વિપક્ષીય સંબંધ અને પરસ્પર હિતના મુદ્દાઓ પર ચર્ચા થશે. આ પ...

સપ્ટેમ્બર 4, 2025 2:15 પી એમ(PM)

views 6

કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે. પી. નડ્ડાએ કહ્યું, વસ્તુ અને સેવા કર સુધારાઓથી આરોગ્ય સેવાના ખર્ચમાં ઘટાડો થશે અને લોકોનું જીવન વધુ સરળ બનશે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે. પી. નડ્ડાએ કહ્યું, વસ્તુ અને સેવા કર- GST સુધારાઓથી આરોગ્ય સેવાના ખર્ચમાં ઘટાડો થશે અને લોકોનું જીવન વધુ સરળ બનશે. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી નડ્ડાએ કહ્યું, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આગામી પેઢીના GST સુધારા આર્થિક રીતે નબળા લોકો અને મધ્યમ વર્ગ પ્રત્યે સરકારની પ્રતિબદ્...

સપ્ટેમ્બર 4, 2025 2:11 પી એમ(PM)

views 11

આગામી ત્રણ દિવસ ગુજરાત અને પશ્ચિમ મધ્યપ્રદેશમાં અત્યંત ભારે વરસાદની આગાહી

હવામાન ખાતાએ ગુજરાત ક્ષેત્રમાં આગામી ત્રણ દિવસ અને પશ્ચિમ મધ્યપ્રદેશમાં આવતીકાલ સુધી અત્યંત ભારે વરસાદની ચેતવણી આપી છે. દરમિયાન વિદર્ભ, છત્તીસગઢ અને ઓડિશામાં કેટલાક સ્થળ પર ભારે વરસાદની સંભાવના છે. તો પૂર્વ રાજસ્થાન, કોંકણ અને ગોઆ, મધ્ય મહારાષ્ટ્ર અને પશ્ચિમ મધ્યપ્રદેશમાં ભારેથી અતિભારે વરસાદની નારં...

સપ્ટેમ્બર 4, 2025 2:10 પી એમ(PM)

views 9

બિહારમાં પુરુષ ઍશિયા કપ હૉકી ચેમ્પિયનશીપના સુપર ફૉર તબક્કાની બીજી મૅચમાં આજે ભારત અને મલેશિયાનો મુકાબલો.

બિહારમાં પુરુષ ઍશિયા કપ હૉકી ચેમ્પિયનશીપના સુપર ફૉર તબક્કાની બીજી મૅચમાં ભારતીય ટીમ આજે સાંજે મલેશિયા સામે રમશે. રાજગીર આંતર-રાષ્ટ્રીય સ્ટેડિયમ ખાતે સાંજે સાડા સાત વાગ્યાથી આ મૅચ રમાશે. ભારતની પહેલી મૅચ ગઈકાલે સાંજે કૉરિયા સામે 2—2થી ડ્રૉ રહી હતી. અન્ય એક સુપર ફૉર મુકાબલામાં ચીન આજે કૉરિયા સામે રમશે...

સપ્ટેમ્બર 4, 2025 9:51 એ એમ (AM)

views 6

શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાન તથા મહિલા અને બાળવિકાસ મંત્રી અન્નપૂર્ણા દેવીએ આંગણવાડી કેન્દ્રોનું સંકલન બનાવવા માટેની માર્ગદર્શિકાનો પ્રારંભ કરાવ્યો

કેન્દ્રિય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાન તથા મહિલા અને બાળવિકાસ મંત્રી અન્નપૂર્ણા દેવીએ નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે શાળાઓ સાથે આંગણવાડી કેન્દ્રોનું સંકલન બનાવવા માટેની માર્ગદર્શિકાનો પ્રારંભ કરાવ્યો. શ્રી પ્રધાને કહ્યું, આ પહેલ દરેક માતા બાળકની સંપૂર્ણ સંભાળ સુનિશ્ચિત કરશે અને રાષ્ટ્રીય શિક્ષણ નીત...

સપ્ટેમ્બર 4, 2025 8:35 એ એમ (AM)

views 15

GST પરિષદે અનેક વસ્તુઓ પર વસ્તુ અને સેવા કરના દર ઘટાડવાનો નિર્ણય કર્યો–નવા દર 22 સપ્ટેમ્બરથી લાગૂ થશે

વસ્તુ અને સેવા કર- GST પરિષદે સામાન્ય નાગરિક, શ્રમ પ્રધાન ઉદ્યોગો, ખેડૂતો અને કૃષિ, આરોગ્ય અને અર્થતંત્ર માટે GSTના દરમાં સુધારો કરી તેને તર્કસંગત બનાવવાને મંજૂરી આપી. ગઈકાલે નવી દિલ્હીમાં માધ્યમોને માહિતી આપતાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મળા સીતારમણે કહ્યું, સામાન્ય નાગરિક અને મધ્યમ વર્ગના ઉપયોગની ચી...

સપ્ટેમ્બર 4, 2025 8:34 એ એમ (AM)

views 4

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં સિંગાપોરના પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં સિંગાપોરના પ્રધાનમંત્રી લૉરેન્સ વૉન્ગ સાથે મુલાકાત કરશે. બંને નેતાઓની વાતચીતમાં બંને દેશ વચ્ચે મજબૂત અને બહુપક્ષીય સહકારની સમીક્ષા કરાશે. ભારત પ્રવાસ પર રહેલા સિંગાપોરના પ્રધાનમંત્રી આજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ સાથે પણ મુલાકાત કરશે.આ મુલાકાત બંને પ્રધાન...

સપ્ટેમ્બર 4, 2025 8:33 એ એમ (AM)

views 7

પૂરની સ્થિતિની સમીક્ષા કરવા કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ આજે પંજાબની મુલાકાતે

કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ આજે પૂરની સ્થિતિની સમીક્ષા કરવા પંજાબની મુલાકાતે જશે. તેઓ પૂરથી સૌથી વધુ અસરગ્રસ્ત અમૃતસર, ગુરદાસપુર અને કપૂરથલા જિલ્લાના કેટલાક ગામના અસરગ્રસ્ત લોકોને પણ મળશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.