ઓગસ્ટ 2, 2025 1:39 પી એમ(PM) ઓગસ્ટ 2, 2025 1:39 પી એમ(PM)
6
કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે જણાવ્યું કે સરકાર દેશના ખેડૂતોના હિતના ભોગે કોઈ પણ સોદો નહીં કરે
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે આજે જણાવ્યું છે કે સરકાર દેશના ખેડૂતોના હિતના ભોગે કોઈ પણ સોદો કરશે નહીં. શ્રી ચૌહાણ પીએમ કિસાન સન્માન નિધિ હેઠળ નાણાકીય સહાયના ડીબીટી ટ્રાન્સફર પ્રસંગે પટના ખાતે રાજ્ય સ્તરના કાર્યક્રમને સંબોધિત કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે મોદી સરકાર માટે...