રાષ્ટ્રીય

ઓગસ્ટ 2, 2025 1:39 પી એમ(PM) ઓગસ્ટ 2, 2025 1:39 પી એમ(PM)

views 6

કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે જણાવ્યું કે સરકાર દેશના ખેડૂતોના હિતના ભોગે કોઈ પણ સોદો નહીં કરે

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે આજે જણાવ્યું છે કે સરકાર દેશના ખેડૂતોના હિતના ભોગે કોઈ પણ સોદો કરશે નહીં. શ્રી ચૌહાણ પીએમ કિસાન સન્માન નિધિ હેઠળ નાણાકીય સહાયના ડીબીટી ટ્રાન્સફર પ્રસંગે પટના ખાતે રાજ્ય સ્તરના કાર્યક્રમને સંબોધિત કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે મોદી સરકાર માટે...

ઓગસ્ટ 2, 2025 1:36 પી એમ(PM) ઓગસ્ટ 2, 2025 1:36 પી એમ(PM)

views 3

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જાહેર કરેલા પીએમ કિસાન સન્માન નિધિના 20 હપ્તામાં 9 કરોડ 70 લાખ ખેડૂતોના ખાતામાં 20 હજાર કરોડ જમા કરાવ્યા

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશમાં તેમના સંસદીય મતવિસ્તાર વારાણસીથી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (પીએમ-કિસાન) યોજનાનો 20મો હપ્તો બહાર પાડ્યો છે. આ હપ્તામાં 9 કરોડ 70 લાખથી વધુ ખેડૂતોને 20,500 કરોડ રૂપિયાનું વિતરણ કરવામાં આવ્યું છે. જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે ઓપરેશ...

ઓગસ્ટ 2, 2025 9:18 એ એમ (AM) ઓગસ્ટ 2, 2025 9:18 એ એમ (AM)

views 3

પાકિસ્તાનમાં લાહોર નજીક ટ્રેનના ડબ્બા પાટા પરથી ઉતરી જતાં 30 મુસાફરો ઘાયલ

પાકિસ્તાનમાં લાહોર નજીક એક ટ્રેનના ઘણા ડબ્બા પાટા પરથી ઉતરી જતાં 30 મુસાફરો ઘાયલ થયા હતા. પાકિસ્તાન રેલવેના જણાવ્યા અનુસાર લાહોરથી રાવલપિંડી જઈ રહેલી ઈસ્લામાબાદ એક્સપ્રેસના 10 ડબ્બા ગઈકાલે સાંજે શેખુપુરાના કાલા શાહ કાકૂ ખાતે પાટા પરથી ઉતરી ગયા હતા. બચાવ કામગીરી ચાલી રહી છે.

ઓગસ્ટ 2, 2025 9:17 એ એમ (AM) ઓગસ્ટ 2, 2025 9:17 એ એમ (AM)

views 5

હિંદ મહાસાગર ક્ષેત્રની આસપાસના દેશો સાથે ભારતના મજબૂત રાજકીય સંબંધો છે અને તેમની સાથે વેપાર અને રોકાણ સંબંધો વધારવામાં આવી રહ્યા- વિદેશ રાજ્યમંત્રી કીર્તિ વર્ધન સિંહ

વિદેશ રાજ્યમંત્રી કીર્તિ વર્ધન સિંહે કહ્યું છે કે હિંદ મહાસાગર ક્ષેત્રની આસપાસના દેશો સાથે ભારતના મજબૂત રાજકીય સંબંધો છે અને તેમની સાથે વેપાર અને રોકાણ સંબંધો વધારવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું કે આ દેશો સાથે વિકાસ યોજનાઓ અને માળખાગત સહકાર પ્રગતિમાં છે અને તમામ ક્ષેત્રોમાં વ્યાપક સહયોગ ચાલુ છે.ગઈક...

ઓગસ્ટ 2, 2025 9:13 એ એમ (AM) ઓગસ્ટ 2, 2025 9:13 એ એમ (AM)

views 3

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વારાણસી ખાતેથી કિસાન સન્માન નિધિ અંતર્ગત વીસમો હપ્તો છૂટો કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વારાણસી ખાતેથી કિસાન સન્માન નિધિ અંતર્ગત વીસમો હપ્તો છૂટો કરશે. શ્રી મોદી આજે તેમના સંસદીય મતવિસ્તાર વારાણસીની મુલાકાત લેશે અને લગભગ બે હજાર 200 કરોડ રૂપિયાના 52 વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. આ પ્રસંગે શ્રી મોદી એક જાહેરસભાને પણ સંબોધિત કરશે.

ઓગસ્ટ 2, 2025 9:12 એ એમ (AM) ઓગસ્ટ 2, 2025 9:12 એ એમ (AM)

views 4

રેલવે મંત્રાલય દેશભરના 73 ભીડભાડવાળા મુખ્ય રેલ્વે સ્ટેશનો પર સ્ટેશન નિદેશક તૈનાત કરશે

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું છે કે 73 ભીડભાડવાળા મુખ્ય રેલ્વે સ્ટેશનો પર સ્ટેશન નિદેશક તૈનાત કરવામાં આવશે, જેઓ તહેવારો દરમિયાન સ્ટેશનો પર ભીડ ઘટાડવા માટે તાત્કાલિક નિર્ણયો લઈ શકશે. ગઈકાલે રાજ્યસભામાં એક લેખિત જવાબમાં શ્રી વૈષ્ણવે જણાવ્યું હતું કે રેલવે સ્ટેશનોની બહાર કાયમી હોલ્ડિંગ એરિયા અન...

ઓગસ્ટ 2, 2025 9:12 એ એમ (AM) ઓગસ્ટ 2, 2025 9:12 એ એમ (AM)

views 4

ભારતીય દૂતાવાસે આયર્લેન્ડમાં ભારતીય નાગરિકો પર થઈ રહેલા હુમલાઓ અંગે માર્ગદર્શિકા જારી કરી

ભારતીય દૂતાવાસે આયર્લેન્ડમાં તાજેતરમાં ભારતીય નાગરિકો પર હુમલાઓમાં થયેલા વધારાને ધ્યાનમાં રાખીને માર્ગદર્શિકા જારી કરી છે. ડબલિન સ્થિત ભારતીય દૂતાવાસે આયર્લેન્ડમાં રહેતા તમામ ભારતીય નાગરિકોને વ્યક્તિગત સલામતી માટે યોગ્ય સાવચેતી રાખવા અને નિર્જન વિસ્તારોમાં જવાનું ટાળવાની સલાહ આપી છે. આ સંદર્ભમાં દૂત...

ઓગસ્ટ 1, 2025 8:40 પી એમ(PM) ઓગસ્ટ 1, 2025 8:40 પી એમ(PM)

views 2

સંસદના બંને ગૃહો વિવિધ મુદ્દાઓ પર વિપક્ષના હોબાળાને કારણે સોમવાર સુધી સ્થગિત કરાયા

સંસદના બંને ગૃહો વિવિધ મુદ્દાઓ પર વિપક્ષના હોબાળાને કારણે સોમવાર સુધી સ્થગિત કરવામાં આવ્યા હતા. રાજ્યસભા પહેલા બપોરે 12 વાગ્યા સુધી અને પછી અંતે દિવસભર માટે સ્થગિત કરવામાં આવી હતી. જ્યારે લોકસભાની કાર્યવાહી પહેલા બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી અને પછી આખરે દિવસભર માટે સ્થગિત કરવામાં આવી ...

ઓગસ્ટ 1, 2025 8:39 પી એમ(PM) ઓગસ્ટ 1, 2025 8:39 પી એમ(PM)

views 3

71મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી

71મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી છે. જ્યુરી ચેરમેન આશુતોષ ગોવારિકર અને પી. શેષાદ્રીએ આજે નવી દિલ્હીમાં પુરસ્કારોની જાહેરાત કરી. બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાન અને વિક્રાંત મેસીને શ્રેષ્ઠ અભિનેતા શ્રેણીમાં અને રાની મુખર્જીને શ્રેષ્ઠ અભિનેત્રીનો પુરસ્કાર આપવામાં આવશે. “12th Fail” ને શ્...

ઓગસ્ટ 1, 2025 8:38 પી એમ(PM) ઓગસ્ટ 1, 2025 8:38 પી એમ(PM)

views 4

ઉપરાષ્ટ્રપતિના પદ માટેની ચૂંટણી આગામી 9 સપ્ટેમ્બરે યોજાશે

ચૂંટણી પંચે આજે દેશના ઉપરાષ્ટ્રપતિના પદ માટેની ચૂંટણી કાર્યક્રમ જાહેર કર્યો છે. ચૂંટણી પંચ અનુસાર, ચૂંટણી 9 સપ્ટેમ્બરના રોજ યોજાશે અને ઉમેદવારીપત્ર ભરવાની છેલ્લી તારીખ 21 ઓગસ્ટ રહેશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.