રાષ્ટ્રીય

સપ્ટેમ્બર 5, 2025 2:14 પી એમ(PM)

views 16

કેન્દ્ર સરકારે કહ્યું, GST સુધારાઓ 2030 સુધીમાં કાપડ ક્ષેત્રને 350 બિલિયન ડોલર સુધી પહોંચવામાં મદદ કરશે.

કેન્દ્ર સરકારે કહ્યું, GST સુધારાઓ 2030 સુધીમાં કાપડ ક્ષેત્રને 350 બિલિયન ડોલર સુધી પહોંચવામાં મદદ કરશે. કાપડ મંત્રાલયે ઉદ્યોગના હિસ્સેદારો, નિકાસકારો, કારીગરો અને ઉદ્યોગસાહસિકો સાથે હાથ મિલાવીને કામ કરવાની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો છે. આ સીમાચિહ્નરૂપ સુધારાઓ ખર્ચ ઘટાડવા, માળખાકીય વિસંગતતાઓ દૂર...

સપ્ટેમ્બર 5, 2025 2:13 પી એમ(PM)

views 8

આજે દેશભરમાં ઓણમ – ઈદે મિલાદની ધાર્મિક ઉલ્લાસ સાથે ઉજવણી- રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ શુભેચ્છા પાઠવી.

આજે દેશભરમાં ઓણમની ઉજવણી કરવામાં આવી રહી છે. આ કેરળનો સૌથી મોટો તહેવાર છે.આ સાથે આજે દેશના વિવિધ ભાગોમાં પયગંબર હઝરત મુહમ્મદના જન્મદિવસ, ઈદ મિલાદ-ઉન-નબી, ધાર્મિક ઉત્સાહ સાથે ઉજવાઈ રહ્યો છે. આ પ્રસંગે પેયગંબર મુહમ્મદના જીવન અને ઉપદેશો સાથે સંબંધિત "મિલાદ મહેફિલ્સ" અને "સીરત સંમેલનો"નું આયોજન કરવામાં ...

સપ્ટેમ્બર 5, 2025 8:38 એ એમ (AM)

views 12

ઇટાલિયન ફેશન ડિઝાઇનર અને અબજોપતિ બ્રાન્ડના માલિક જ્યોર્જિયો અરમાનીનું 91 વર્ષની વયે અવસાન

ઇટાલિયન ફેશન ડિઝાઇનર અને અબજોપતિ બ્રાન્ડના માલિક જ્યોર્જિયો અરમાનીનું 91 વર્ષની વયે અવસાન થયું છે. તેમની કંપની અરમાની ફેશનમાં, પેરફ્યુમ,રમતગમત અને લક્ઝરી હોટલના થકી દર વર્ષે બે અબજ યુરોથી વધુ કમાણી કરે છે. ફેશન હાઉસે ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટમાં તેમના નિધનની જાહેરાત કરી. મિલાનના રેડી-ટુ-વેરના દિગ્ગજ ...

સપ્ટેમ્બર 5, 2025 8:36 એ એમ (AM)

views 11

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ અને યુરોપિયન કમિશનના પ્રમુખ સાથે સંયુક્ત ટેલિફોન પર વાત કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ એન્ટોનિયો કોસ્ટા અને યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયેન સાથે સંયુક્ત ટેલિફોન પર વાત કરી.આ નેતાઓએ વૈશ્વિક મુદ્દાઓને સંયુક્ત રીતે સંબોધવામાં, સ્થિરતાને પ્રોત્સાહન આપવા અને પરસ્પર સમૃદ્ધિ માટે નિયમો-આધારિત વ્યવસ્થાને પ્રોત્સાહન આપવામાં ભ...

સપ્ટેમ્બર 5, 2025 8:31 એ એમ (AM)

views 37

આજે દેશભરમાં શિક્ષક દિવસ ઉજવાશે – રાષ્ટ્રપતિ આજે શિક્ષકોને રાષ્ટ્રીય પુરસ્કારો એનાયત કરશે

આજે દેશભરમાં શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ દિવસ શિક્ષણવિદ અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મજયંતિ પર ઉજવવામાં આવે છે.રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે શિક્ષકોને રાષ્ટ્રીય પુરસ્કારો એનાયત કરશે. આ પ્રતિષ્ઠિત વાર્ષિક પુરસ્કાર એવા ઉત્કૃષ્ટ શિક્ષ...

સપ્ટેમ્બર 5, 2025 8:30 એ એમ (AM)

views 9

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ GSTના તર્કસંગત સુધારાને સ્વતંત્રતા પછીનો સૌથી મોટો સુધારો ગણાવ્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ GST ના તર્કસંગત સુધારાઓને સ્વતંત્રતા પછીનો સૌથી મોટો સુધારો ગણાવ્યો છે.શ્રી મોદીએ કહ્યું કે આ પગલાથી અનેક વસ્તુઓ પરના કર ઘટવાથી મધ્યમ વર્ગને મદદ મળશે. તેમણે કહ્યું કે બ્રેડ સહિત ખાદ્ય પદાર્થો અને જીવનરક્ષક દવાઓ જેવી આવશ્યક વસ્તુઓ પરના કર સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવશે. અને...

સપ્ટેમ્બર 5, 2025 8:29 એ એમ (AM)

views 25

પંજાબ પૂરનો મૃત્યુઆંક વધીને ૪૩ થયો – ૧૯૦૦થી વધુ ગામડાઓ અસરગ્રસ્ત

પંજાબ પૂરનો મૃત્યુઆંક વધીને ૪૩ થયો છે. પૂરની રાજ્યભરના ૧૯૦૦ થી વધુ ગામડાઓ અસરગ્રસ્ત થયા છે.૪ લાખ એકરથી વધુ ખેતીલાયક જમીનમાં પાક ડૂબી ગયો છે અને રાજ્યમાં મૃત્યુઆંક વધીને ૪૩ થયો છે. પૂરની પરિસ્થિતિનો તાગ મેળવવા માટે પંજાબની મુલાકાતે આવેલા કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે ખાતરી આપી છે કે કેન્દ્...

સપ્ટેમ્બર 5, 2025 8:28 એ એમ (AM)

views 8

27મો સરસ આજીવિકા મેળો આજથી નવી દિલ્હીમાં શરૂ- 400 થી વધુ ગ્રામીણ ઉદ્યોગ સાહસી મહિલાઓ ભાગ લેશે27મો સરસ આજીવિકા મેળો આજથી નવી દિલ્હીમાં શરૂ- 400 થી વધુ ગ્રામીણ ઉદ્યોગ સાહસી મહિલાઓ ભાગ લેશે

27મો સરસ આજીવિકા મેળો આજથી નવી દિલ્હીમાં શરૂ થશે. આ મેળામાં 400 થી વધુ ગ્રામીણ મહિલાઓ ભાગ લેશે. આ વખતની થીમ છે નવી લખપતિ દીદીઓ બનાવવી હેઠળ ગ્રામીણ મહિલાઓને સફળ ઉદ્યોગસાહસિક અને વોકલ ફોર લોકલના ચેમ્પિયન બનવા માટે સશક્ત બનાવવી એજ મુખ્ય ઉદેશ્ય છે.આ મેળામાં ગ્રામીણ ઉદ્યોગ સાહસિક મહિલાઓ તેમના ઉત્પાદનો વે...

સપ્ટેમ્બર 4, 2025 7:44 પી એમ(PM)

views 6

પ્રધાનમંત્રી એ કહ્યું કે, GST 2.0 એ રાષ્ટ્ર માટે સમર્થન અને વિકાસનો ડબલ ડોઝ છે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે શિક્ષક દિવસની પૂર્વસંધ્યાએ દેશભરના શિક્ષકોને શુભેચ્છા પાઠવી છે. એક સંદેશમાં, રાષ્ટ્રપતિએ કહ્યું કે શિક્ષકો સમાજના માર્ગદર્શક પ્રકાશ અને આપણા રાષ્ટ્રના ભવિષ્યના શિલ્પી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, તેમની સરકારે GST માં આગામી પેઢીના સુધારા લાવ્યા છે. આજે સાં...

સપ્ટેમ્બર 4, 2025 7:43 પી એમ(PM)

views 10

ભારત અને સિંગાપોરે નાગરિક ઉડ્ડયન, અવકાશ, કૌશલ્ય વિકાસ, સહિત પાંચ કરારો પર હસ્તાક્ષર કર્યા.

ભારત અને સિંગાપોરે આજે નાગરિક ઉડ્ડયન, અવકાશ, કૌશલ્ય વિકાસ, ડિજિટલ સંપત્તિ નવીનતા અને ગ્રીન અને ડિજિટલ શિપિંગ કોરિડોર પર પાંચ કરારો પર હસ્તાક્ષર કર્યા. આજે નવી દિલ્હીમાં પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી અને સિંગાપોરના પ્રધાનમંત્રી લોરેન્સ વોંગ સાથે વ્યાપક અને ઉપયોગી વાટાઘાટો બાદ આ સમજૂતી કરારો કરવામાં આવ્...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.