રાષ્ટ્રીય

સપ્ટેમ્બર 8, 2025 1:52 પી એમ(PM)

views 12

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ભારતને ફરી એકવાર વૈશ્વિક વેપાર અને જ્ઞાનનું કેન્દ્ર બનાવવા અપીલ કરી.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ભારતને ફરી એકવાર વૈશ્વિક વેપાર અને જ્ઞાનનું કેન્દ્ર બનાવવા અપીલ કરી. રાષ્ટ્રપતિ નવી દિલ્હીમાં એન્જિનિયરિંગ એક્સપોર્ટ્સ પ્રમોશન કાઉન્સિલ EEPC ના 70 વર્ષની ઉજવણીમાં સંબોધન કરી રહ્યા હતા. તેમણે ભારતીય અર્થતંત્રને વધુ આત્મનિર્ભર અને નિકાસમાં શ્રેષ્ઠ બનાવવાની જરૂરિયાત પર ભાર મૂ...

સપ્ટેમ્બર 8, 2025 1:50 પી એમ(PM)

views 11

શ્રમ અને રોજગાર મંત્રાલયે એક ખાનગી કંપની સાથે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા.

શ્રમ અને રોજગાર મંત્રાલયે આજે નવી દિલ્હીમાં યુવાનો માટે રોજગાર અને કૌશલ્ય વિકાસ વધારવા માટે એક ખાનગી કંપની સાથે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા. કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાની ઉપસ્થિતિમાં આ સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા. આ પ્રસંગે બોલતા, ડૉ. માંડવિયાએ મજબૂત અને આત્મનિર્ભર ભારતના મુખ્ય...

સપ્ટેમ્બર 8, 2025 1:49 પી એમ(PM)

views 34

ગુજરાત વિધાનસભાનું ત્રણ દિવસનું ચોમાસુ સત્ર આજથી શરૂ સત્રમાં પાંચ વિધેયક રજૂ કરાશે.

ગુજરાત વિધાનસભા સત્રના પહેલા દિવસનો પ્રારંભ આજે પ્રશ્નોત્તરી કાળથી થયો. અમારા પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે, ગૃહમાં મુખ્યમંત્રી હસ્તકના મહેસૂલ, શહેરી વિકાસ, માર્ગ અને મકાન, ગૃહ અને પંચાયત તથા રમતગમત યુવા અને સાંસ્કૃતિક બાબતો સહિતના વિભાગના પ્રશ્નો પર ચર્ચા થઈ રહી છે. એક કલાકના પ્રશ્નોત્તરી કાળ બા...

સપ્ટેમ્બર 8, 2025 1:48 પી એમ(PM)

views 11

શ્રી માતા વૈષ્ણો દેવીની યાત્રા આજે સતત 14મા દિવસે પણ પ્રતિકૂળ હવામાન અને ભૂસ્ખલનને કારણે સ્થગિત.

જમ્મુ કાશ્મીરમાં શ્રી માતા વૈષ્ણો દેવીની યાત્રા આજે સતત 14મા દિવસે પણ પ્રતિકૂળ હવામાન પરિસ્થિતિઓ અને અનેક ભૂસ્ખલનને કારણે સ્થગિત રાખવામાં આવી છે. અમારા સંવાદદાતાના અહેવાલ મુજબ સતત વરસાદને કારણે ભૂસ્ખલન થયું છે અને મંદિર તરફ જતા રસ્તા બંધ થઈ ગયા છે. લાંબા સમય સુધી યાત્રા સ્થગિત રહેવાથી શ્રદ્ધાળુઓમાં ...

સપ્ટેમ્બર 7, 2025 7:42 પી એમ(PM)

views 8

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ મંગળવારે પૂરની સ્થિતિનો તાગ મેળવવા માટે પંજાબની મુલાકાત લેશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 9મી સપ્ટેમ્બરે પૂરની સ્થિતિનો તાગ મેળવવા માટે પંજાબની મુલાકાત લેશે. તેઓ સ્થાનિક પરિસ્થિતિનું વ્યક્તિગત રીતે મૂલ્યાંકન કરશે અને અસરગ્રસ્ત લોકોને મહત્તમ મદદ પૂરી પાડશે. પંજાબ ભાજપ પ્રમુખ સુનીલ જાખડે સોશિયલ મીડિયા પર એક સંદેશમાં આ મુલાકાતની પુષ્ટિ કરી. તેમણે કહ્યું કે પ્રધાનમ...

સપ્ટેમ્બર 7, 2025 7:40 પી એમ(PM)

views 21

ભારતે પુનરોચ્ચાર કર્યો કે તે વિશ્વ વેપાર સંગઠનને મુખ્ય કેન્દ્ર બનાવતી મુક્ત, ન્યાયી અને બહુપક્ષીય વેપાર વ્યવસ્થાના પક્ષમાં છે.

ભારતે પુનરોચ્ચાર કર્યો છે કે તે વિશ્વ વેપાર સંગઠનને મુખ્ય કેન્દ્ર બનાવતી મુક્ત, ન્યાયી અને સમાવિષ્ટ બહુપક્ષીય વેપાર વ્યવસ્થાના પક્ષમાં છે. ગઈકાલે રશિયાના વ્લાદિવોસ્તોકમાં શાંઘાઈ સહકાર સંગઠન- SCO ના વેપાર મંત્રીઓની બેઠકમાં, ભારતે કહ્યું કે SCO ની સામૂહિક શક્તિનો ઉપયોગ સહિયારી સમૃદ્ધિ માટે થવો જોઈએ. વ...

સપ્ટેમ્બર 7, 2025 7:37 પી એમ(PM)

views 16

હવામાન વિભાગે આવતીકાલ સુધી ગુજરાત અને પશ્ચિમ રાજસ્થાનમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી.

હવામાન વિભાગે આજે, ગુજરાત અને પશ્ચિમ રાજસ્થાનમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. આગામી બે થી ત્રણ દિવસમાં હરિયાણા, ચંદીગઢ, દિલ્હી અને ઉત્તરાખંડમાં ભારે વરસાદની સંભાવના છે. તમિલનાડુ, કેરળ, માહે, લક્ષદ્વીપ, યાનમ અને આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ આવી જ સ્થિતિ રહેવાની સં...

સપ્ટેમ્બર 7, 2025 2:04 પી એમ(PM)

views 11

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખ સાથે યુક્રેનમાં સંઘર્ષનો તાત્કાલિક અંત લાવવા સહિતના મુદ્દાઓ પર ટેલિફોનિક ચર્ચા કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સાથે યુક્રેનમાં સંઘર્ષનો તાત્કાલિક અંત લાવવાના પ્રયાસો સહિત આંતરરાષ્ટ્રીય અને પ્રાદેશિક મુદ્દાઓ પર ચર્ચા કરી. શ્રી મોદીએ સંઘર્ષના શાંતિપૂર્ણ ઉકેલ અને શાંતિ અને સ્થિરતાની તાત્કાલિક પુનઃસ્થાપના માટે ભારતના સમર્થનનો પુનરોચ્ચાર કર્યો. બં...

સપ્ટેમ્બર 7, 2025 2:01 પી એમ(PM)

views 10

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ દિલ્હીમાં સન્ડે ઓન સાયકલ અભિયાનમાં ભાગ લેતા કહ્યું કે સરકારે સાયકલ પરનો જીએસટી ઘટાડ્યો

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ દિલ્હીમાં ભારતીય રેલ્વેના સહયોગથી 'ગર્વથી સ્વદેશી' થીમ પર 'ફિટ ઇન્ડિયા: સન્ડે ઓન સાયકલ' કાર્યક્રમમાં ભાગ લીધો. શ્રી માંડવિયાએ કહ્યું છે કે સન્ડે ઓન સાયકલ એક અભિયાન બની ગયું છે. તેમણે કહ્યું કે 50થી વધુ સાંસદોએ તંદુરસ્ત રહેવા અને સ્વદેશીને પ્રોત્સાહન આપવા અને લોકો સુધ...

સપ્ટેમ્બર 7, 2025 8:40 એ એમ (AM)

views 70

સરકારે કહ્યું – વસ્તુ અને સેવા કર GSTમાં વ્યાપક સુધારાથી સહકારી ક્ષેત્ર મજબૂત થશે

સરકારે કહ્યું છે કે વસ્તુ અને સેવા કર GST માં વ્યાપક સુધારાથી સહકારી ક્ષેત્ર મજબૂત થશે, ઉત્પાદનો સ્પર્ધાત્મક બનશે, ઉત્પાદનોની માંગ વધશે અને સહકારી સંસ્થાઓની આવક વધશે. સહકાર મંત્રાલયે કહ્યું છે કે GST સુધારાથી ગ્રામીણ ઉદ્યોગસાહસિકતા અને ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રમાં સહકારી સંસ્થાઓને પ્રોત્સાહન મળશે અને લ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.