સપ્ટેમ્બર 8, 2025 1:52 પી એમ(PM)
12
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ભારતને ફરી એકવાર વૈશ્વિક વેપાર અને જ્ઞાનનું કેન્દ્ર બનાવવા અપીલ કરી.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ભારતને ફરી એકવાર વૈશ્વિક વેપાર અને જ્ઞાનનું કેન્દ્ર બનાવવા અપીલ કરી. રાષ્ટ્રપતિ નવી દિલ્હીમાં એન્જિનિયરિંગ એક્સપોર્ટ્સ પ્રમોશન કાઉન્સિલ EEPC ના 70 વર્ષની ઉજવણીમાં સંબોધન કરી રહ્યા હતા. તેમણે ભારતીય અર્થતંત્રને વધુ આત્મનિર્ભર અને નિકાસમાં શ્રેષ્ઠ બનાવવાની જરૂરિયાત પર ભાર મૂ...