રાષ્ટ્રીય

સપ્ટેમ્બર 9, 2025 2:20 પી એમ(PM)

views 7

ગુજરાત વિધાનસભામાં આજે મુખ્યમંત્રી ઓપરેશન સિંદૂરની સફળતા અંગેનો અભિનંદન પ્રસ્તાવ ગૃહમાં રજૂ કરશે.

ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રના આજે બીજા દિવસે કાર્યવાહી શરૂ થઈ છે. આજે ગૃહમાં વિવિધ ધારાસભ્યો દ્વારા પૂછાયેલા પ્રશ્નોત્તરી સહિતની કામગીરી હાથ ધરાઇ હતી. મુખ્યમંત્રી આજે ઓપરેશન સિંદૂરની સફળતા અંગેનો અભિનંદન પ્રસ્તાવ ગૃહમાં રજૂ કરશે જ્યારે નાણા મંત્રી કનુ દેસાઇ જીએસટીમાં કરાયેલા સુધારા અંગેનો પ્રધાનમં...

સપ્ટેમ્બર 9, 2025 9:17 એ એમ (AM)

views 15

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે વિદેશ સચિવો વચ્ચેનો પરામર્શનો છઠ્ઠો રાઉન્ડ નવી દિલ્હીમાં યોજાયો

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે વિદેશ સચિવો વચ્ચેનો પરામર્શનો છઠ્ઠો રાઉન્ડ ગઈકાલે નવી દિલ્હીમાં યોજાયો હતો.આ બેઠક દરમિયાન, બંને પક્ષોએ સંરક્ષણ અને સુરક્ષા, વેપાર અને રોકાણ, શિક્ષણ, કૃષિ, પરંપરાગત દવા, આબોહવા પરિવર્તન, રમતગમત અને લોકો-થી-લોકોના જોડાણોને આવરી લેતા દ્વિપક્ષીય સંબંધોના સંપૂર્ણ સ્પેક્ટ્રમ અંગ...

સપ્ટેમ્બર 9, 2025 9:16 એ એમ (AM)

views 13

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલ નવી દિલ્હીમાં ઇઝરાયલના નાણામંત્રી બેઝાલેલ સ્મોટ્રિચને મળ્યા

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલ નવી દિલ્હીમાં ઇઝરાયલના નાણામંત્રી બેઝાલેલ સ્મોટ્રિચને મળ્યા હતા.એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, શ્રી ગોયલે જણાવ્યું હતું કે ચર્ચા બંને દેશો વચ્ચે વેપાર અને રોકાણ સંબંધોને વધુ મજબૂત બનાવવા અને પરસ્પર વિકાસ માટે નવા માર્ગો શોધવા પર કેન્દ્રિત હતી.

સપ્ટેમ્બર 9, 2025 9:07 એ એમ (AM)

views 9

મોરેશિયસના પ્રધાનમંત્રી આઠ દિવસના ભારત પ્રવાસે નવી દિલ્હી પહોંચ્યા

મોરેશિયસના પ્રધાનમંત્રી ડૉ. નવીનચંદ્ર રામગુલામ અને તેમના પત્ની વીણા રામગુલામ આજથી આઠ દિવસની ભારત મુલાકાતે આવી પહોંચ્યા.

સપ્ટેમ્બર 9, 2025 9:05 એ એમ (AM)

views 57

ઉપરાષ્ટ્રપતિ પદ માટેની આજે નવી દિલ્હીના સંસદભવનમાં યોજાનારી ચૂંટણીનું સાંજે પરિણામ

ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી આજે નવા સંસદ ભવનમાં યોજાશે. આ ચૂંટણીમાં NDA ઉમેદવાર અને મહારાષ્ટ્રના રાજ્યપાલ સી.પી. રાધાકૃષ્ણનનો મુકાબલો ઈન્ડિગઠબંધનના ઉમેદવાર અને સર્વોચ્ચ અદાલતના પૂર્વ ન્યાયાધીશ બી. સુદર્શન રેડ્ડી સામે છે.ઉપરાષ્ટ્રપતિની પસંદગી સંસદના બંને ગૃહોના સભ્યો ધરાવતી ચૂંટણી મંડળ દ્વારા કરવામાં આવ...

સપ્ટેમ્બર 9, 2025 9:22 એ એમ (AM)

views 6

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પૂરગ્રસ્ત હિમાચલ પ્રદેશ અને પંજાબની મુલાકાતે

પ્રધાનમંત્રી મોદી આજે પૂરગ્રસ્ત હિમાચલ પ્રદેશ અને પંજાબની મુલાકાત લેશે.શ્રી મોદી બંને રાજ્યોમાં પૂરની સ્થિતિનું મૂલ્યાંકન કરશે અને રાહત અને પુનર્વસન પ્રયાસોની સમીક્ષા કરશે. પ્રધાનમંત્રી આજે બપોરે હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લાના ધર્મશાલા પહોંચશે. ધર્મશાલામાં, શ્રી મોદી રાજ્યના અધિકારીઓ સાથે ઉચ્ચ સ્તર...

સપ્ટેમ્બર 9, 2025 8:37 એ એમ (AM)

views 24

નેપાળના વિરોધમાં પ્રદર્શનમાં થયેલી હિંસાની ઉચ્ચ-સ્તરિય તપાસ કરાવવાની પ્રધાનમંત્રીએ દેશને ખાત્રી આપી

નેપાળના પ્રધાનમંત્રી કે. પી. શર્મા ઓલીએ વિરોધ દરમિયાન બનેલી હિંસક ઘટનાની તપાસ માટે એક તપાસ સમિતિની રચના કરવાનું વચન આપ્યું હતું. તેમણે કહ્યું કે મૃતકના પરિવારને રાહત આપવામાં આવશે અને ઘાયલોની નિઃશુલ્ક સારવાર કરવામાં આવશે.સત્તાવાળાઓએ અગાઉ વધતા વિરોધને રોકવા માટે કાઠમંડુ, પોખરા, બુટવાલ-ભૈરહવા અને ઇટાહા...

સપ્ટેમ્બર 8, 2025 7:55 પી એમ(PM)

views 6

રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ દેશવાસીઓને ભારતને જ્ઞાન અને વેપારનું મુખ્ય કેન્દ્ર બનાવવાનું આહ્વાન કર્યું.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દેશવાસીઓને ભારતને જ્ઞાન અને વેપારનું મુખ્ય કેન્દ્ર બનાવવાનું આહ્વાન કર્યું છે. રાષ્ટ્રપતિએ આજે નવી દિલ્હીમાં એન્જિનિયરિંગ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ- EEPC ના પ્લેટિનમ જ્યુબિલી ઉજવણીને સંબોધતા આ વાત કહી હતી. રાષ્ટ્રપતિ મુર્મુએ કહ્યું કે ભારતીય અર્થતંત્રને વધુ આત્મનિર્ભર અને...

સપ્ટેમ્બર 8, 2025 7:47 પી એમ(PM)

views 7

વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે ભાર મૂક્યો કે ઉદ્યોગોએ સ્વદેશી ઉત્પાદનો પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.

વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે ભાર મૂક્યો છે કે ઉદ્યોગોએ સ્વદેશી ઉત્પાદનો પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. આનાથી માત્ર દેશના વિકાસમાં મદદ મળશે નહીં પરંતુ દેશની નાણાકીય સુરક્ષા પણ મજબૂત થશે. આજે નવી દિલ્હીમાં 56મા એન્જિનિયરિંગ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ ઓફ ઈન્ડિયા, EEPC ઈન્ડિયા નેશનલ એવોર્ડ સમાર...

સપ્ટેમ્બર 8, 2025 7:46 પી એમ(PM)

views 16

સર્વોચ્ચ અદાલતે ચૂંટણી પંચને આધાર કાર્ડને ૧૨મા દસ્તાવેજ તરીકે સ્વીકારવાનો આદેશ આપ્યો.

સર્વોચ્ચ અદાલતે આજે ચૂંટણી પંચને આધાર કાર્ડને ૧૨મા દસ્તાવેજ તરીકે સ્વીકારવાનો આદેશ આપ્યો છે. બિહારમાં સુધારેલી મતદાર યાદીમાં સમાવેશ કરવા માટે આધાર કાર્ડ ઓળખના પુરાવા તરીકે રજૂ કરી શકાય છે. મતદાર યાદીમાં સમાવેશ માટે આધાર કાર્ડ એકમાત્ર દસ્તાવેજ તરીકે રજૂ કરી શકાય છે. અદાલતે આદેશમાં સ્પષ્ટ કર્યું છે કે...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.