રાષ્ટ્રીય

સપ્ટેમ્બર 10, 2025 9:17 એ એમ (AM)

views 13

નેપાળમાં રાજકીય સંકટ વચ્ચે પ્રધાનમંત્રી મોદીએ નેપાળના લોકોને શાંતિ માટેના પ્રયાસોને સમર્થન આપવા અપીલ કરી

નેપાળમાં રાષ્ટ્રપતિ શાસન લાગી ગયું છે. નેપાળ સરકારના મુખ્યસચિવ, નેપાળની સેનાના પ્રમુખ, સરહદ સુરક્ષા દળના મહાનિદેશક, નેપાળ પોલીસના મહાનિદેશક અને અન્ય વરિષ્ઠ અધિકારીઓએ જનતાને શાંતિ જાળવી રાખવા અનુરોધ કર્યો છે.પ્રધાનમંત્રી ઓલીના રાજીનામા બાદ યુવાનોના દેશવ્યાપી પ્રદર્શન દરમિયાન 19 લોકોના મોત અને 300થી વ...

સપ્ટેમ્બર 10, 2025 8:59 એ એમ (AM)

views 589

સી. પી. રાધાકૃષ્ણન ભારતના 15મા ઉપ-રાષ્ટ્રપતિ બનશે

સી. પી. રાધાકૃષ્ણન ભારતના 15મા ઉપ-રાષ્ટ્રપતિ બનશે. રાષ્ટ્રીય લોકશાહી ગઠબંધન-એનડીએના ઉમેદવાર અને મહારાષ્ટ્રના રાજ્યપાલ શ્રી રાધાકૃષ્ણને ઇન્ડિ ગઠબંધનના ઉમેદવાર અને સર્વોચ્ચ અદાલતના ભૂતપૂર્વ ન્યાયાધીશ બી સુદર્શન રેડ્ડીને 152 મતોથી હરાવ્યા હતા.રાજ્યસભાના મહાસચિવ અને રિટર્નિંગ ઓફિસર પી સી મોદીએ ઉપરાષ્ટ્ર...

સપ્ટેમ્બર 10, 2025 8:58 એ એમ (AM)

views 10

ભારતે અવકાશ સંશોધનમાં નવ મોટા વિશ્વ વિક્રમો સ્થાપ્યા અને આગામી વર્ષોમાં 8 થી 10 વધુ વિક્રમો સર્જશે

ISROના ચેરમેન વી. નારાયણને કહ્યું છે કે ભારતે અવકાશ સંશોધનમાં નવ મોટા વિશ્વ વિક્રમો પ્રાપ્ત કર્યા છે અને આગામી વર્ષોમાં 8 થી 10 વધુ વિક્રમ બનાવશે. નવી દિલ્હીમાં એક કાર્યક્રમને સંબોધતા, શ્રી નારાયણને ચંદ્રયાન મિશનથી લઈને મંગળ મિશન અને ક્રાયોજેનિક ટેકનોલોજીમાં ભારતની સિદ્ધિઓ પર પ્રકાશ પાડ્યો. તેમણે કહ...

સપ્ટેમ્બર 9, 2025 8:11 પી એમ(PM)

views 31

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પૂરગ્રસ્ત પંજાબ માટે એક હજાર 600 કરોડ રૂપિયાની નાણાકીય સહાયની જાહેરાત કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે પૂરથી અસરગ્રસ્ત પંજાબ માટે એક હજાર 600 કરોડ રૂપિયાની નાણાકીય સહાયની જાહેરાત કરી છે. આ રાજ્ય પાસે પહેલાથી જ હાજર 12 હજાર કરોડ રૂપિયાથી અલગ છે. રાજ્ય આપત્તિ રાહત ભંડોળ અને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના બીજો હપ્તો અગાઉથી જાહેર કરાશે. શ્રી મોદીએ પૂર અને પ્રાકૃતિક આપત્ત...

સપ્ટેમ્બર 9, 2025 8:08 પી એમ(PM)

views 12

ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં NDAના ઉમેદવાર સી. પી. રાધાકૃષ્ણનનો વિજય

ઉપરાષ્ટ્રપતિ પદ માટે આજે યોજાયેલી ચૂંટણીમાં રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન- NDAના ઉમેદવાર અને મહારાષ્ટ્રના રાજ્યપાલ સી. પી. રાધાકૃષ્ણનનો વિજય થયો છે. રાજ્યસભાના મહાસચિવ પી. સી. મોદીએ આ અંગે માધ્યમોને માહિતી આપતા કહ્યું, ઉપરાષ્ટ્રપતિ માટે NDAના ઉમેદવાર સી. પી. રાધાકૃષ્ણનને 452 મત મળતા ઉપરાષ્ટ્રપતિ માટે...

સપ્ટેમ્બર 9, 2025 8:05 પી એમ(PM)

views 17

કેન્દ્ર સરકારના સ્વચ્છ વાયુ સર્વેક્ષણ પુરસ્કારમાં ગુજરાતનું સુરત સમગ્ર દેશમાં ત્રીજા સ્થાને.

પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવે આજે નવી દિલ્હીમાં સ્વચ્છ વાયુ સર્વેક્ષણ પુરસ્કાર અને આદ્રભૂમિ શહેર સન્માન સમારોહ 2025 અંતર્ગત શહેરોને પુરસ્કાર એનાયત કર્યા. રાષ્ટ્રીય સ્વચ્છ વાયુ કાર્યક્રમ હેઠળ વાયુ ગુણવત્તામાં ઇન્દોર, જબલપુર, આગરા અને સુરત શહેર દેશમાં અગ્રણી રહ્યા છે. રામસર સ...

સપ્ટેમ્બર 9, 2025 2:25 પી એમ(PM)

views 17

ઉપરાષ્ટ્રપતિ પદ માટેનું નવી દિલ્હીના સંસદ ભવનમાં મતદાન, મોડી સાંજે પરિણામ જાહેર થશે.

દિલ્લીમાં સંસદ ભવનમાં ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા ચાલી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સૌપ્રથમ મતદાન કર્યું હતું. કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહ, અશ્વિની વૈષ્ણવ, જીતેન્દ્ર સિંહ, પ્રહલાદ જોશી, રાજ્યસભાના ઉપાધ્યક્ષ હરિવંશ, જેડી (એસ) સાંસદ અને ભૂતપૂર્વ પ્રધાનમંત્રી એચડી દેવેગૌડા, રાજ્ય...

સપ્ટેમ્બર 9, 2025 2:24 પી એમ(PM)

views 9

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પંજાબ અને હરિયાણામાં પૂરગ્રસ્ત વિસ્તારોનું સર્વેક્ષણ માટે પઠાણકોટ પહોંચ્યા.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પૂરગ્રસ્ત પંજાબની સ્થિતીની સમીક્ષા કરવા પંજાબનાં પઠાણકોટ પહોંચ્યા છે. તેઓ હિમાચલ પ્રદેશની પણ મુલાકાત લેશે. શ્રી મોદી બંને રાજ્યોમાં પૂરની સ્થિતિનું મૂલ્યાંકન કરશે અને રાહત અને પુનર્વસન પ્રયાસોની સમીક્ષા કરશે. પ્રધાનમંત્રી હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લાના ધર્મશાલામાં, રાજ્યન...

સપ્ટેમ્બર 9, 2025 2:22 પી એમ(PM)

views 15

વિદેશ મંત્રાલયે નેપાળમાં વસતા ભારતીય નાગરિકોને સાવધાની રાખવા અને તંત્ર દ્વારા જારી કરાયેલી માર્ગદર્શિકાનું પાલન કરવાની સલાહ આપી.

વિદેશ મંત્રાલયે નેપાળમાં રહેતા તમામ ભારતીય નાગરિકોને દેશમાં થઈ રહેલા વિરોધ પ્રદર્શનો વચ્ચે સાવધાની રાખવા અને નેપાળી તંત્ર દ્વારા જારી કરાયેલ માર્ગદર્શિકાનું પાલન કરવાની સલાહ આપી છે. એક નિવેદનમાં, મંત્રાલયે માહિતી આપી કે નવી દિલ્હી નેપાળમાં થઇ રહેલી પ્રવૃત્તિઓ પર નજર રાખી રહ્યું છે અને જાનહાનિ પર દુઃ...

સપ્ટેમ્બર 9, 2025 2:21 પી એમ(PM)

views 7

ISROના અધ્યક્ષ વી. નારાયણને કહ્યું કે, ઓપરેશન સિંદૂર દરમિયાન, તમામ ભારતીય ઉપગ્રહો 24 કલાક કાર્યરત હતા

ISROના ચેરમેન વી. નારાયણને કહ્યું છે કે, ઓપરેશન સિંદૂર દરમિયાન, તમામ ભારતીય ઉપગ્રહોએ ચોવીસ કલાક કાર્યરત રહી તમામ જરૂરિયાતોને પૂર્ણ કરી હતી. નવી દિલ્હીમાં એક કાર્યક્રમને સંબોધતા, શ્રી નારાયણને જણાવ્યું કે, ISRO ભારતનૂ ટેકનોલોજીકલ ક્ષેત્રને તમામ પાસાંઓથી મજબૂત બનાવી રહ્યું છે, સ્થાનિકીકરણ અને ટેકનોલોજ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.