રાષ્ટ્રીય

ઓગસ્ટ 7, 2025 9:36 એ એમ (AM) ઓગસ્ટ 7, 2025 9:36 એ એમ (AM)

views 6

ચૂંટણી પંચે ફરી એકવાર રાષ્ટ્રીય જનતા દળના નેતા તેજસ્વી યાદવને બે મતદાર ઓળખ કાર્ડ અંગે નોટિસ ફટકારી

ચૂંટણી પંચે ફરી એકવાર રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના નેતા તેજસ્વી યાદવને તેમના બે મતદાર ઓળખ કાર્ડ અંગે નોટિસ ફટકારી છે. પંચે તેજસ્વી યાદવ દ્વારા 2જી ઓગસ્ટે મીડિયા સમક્ષ પ્રદર્શિત કરાયેલા મતદાર ઓળખ કાર્ડ (EPIC) વિશે વિગતો માંગી છે. તેમની પાસે બે EPIC (મતદાતા ફોટો ઓળખ કાર્ડ) કાર્ડ હોવાનો આરોપ છે.બિહાર વિધા...

ઓગસ્ટ 7, 2025 9:29 એ એમ (AM) ઓગસ્ટ 7, 2025 9:29 એ એમ (AM)

views 2

ઉત્તરાખંડમાં નાગરિકોને બાચવવા માટે રાહત અને બચાવકાગીરી પૂરજોશમાં

ઉત્તરાખંડના ધરાલી સહીતના વિસ્તારોમાં કુદરતી આપત્તિને કારણે સ્થિતિ વિકટ બની છે. ત્યારે અસરગ્રસ્ત વિસ્તારમાં બચાવ અને રાહત કામગીરી યુધ્ધના ધોરણે થઇ રહી હોવાનું મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ જણાવ્યું હતું.ગઇકાલે અસરગ્રસ્ત વિસ્તારોની મુખ્યમંત્રીએ મુલાકાત લીધી હતી. તેમજ અસરગ્રસ્ત લોકો સાથે પણ વાતચિત કરીને...

ઓગસ્ટ 7, 2025 9:28 એ એમ (AM) ઓગસ્ટ 7, 2025 9:28 એ એમ (AM)

views 5

ભારતના ઉપરાષ્ટ્રપતિ પદ માટેની ચૂંટણી માટે આજે જાહેરનામું પ્રસિધ્ધ થશે

ભારતના ઉપરાષ્ટ્રપતિ પદ માટેની ચૂંટણી માટે આજે જાહેરનામું પ્રસિધ્ધ થશે. ઉમેદવારો 21મી ઓગષ્ટ સુધી ઉમેદવારી પત્ર ભરી શકશે. આગામી નવમી સપ્ટેમ્બરના રોજ ઉપરાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી યોજાશે

ઓગસ્ટ 7, 2025 9:17 એ એમ (AM) ઓગસ્ટ 7, 2025 9:17 એ એમ (AM)

views 6

રાષ્ટ્રીય હાથવણાટ દિવસ નિમિત્તે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે પુરસ્કાર એનાયત કરાશે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે નવી દિલ્હીમાં 11મા રાષ્ટ્રીય હાથવણાટ દિવસની ઉજવણીમાં ભાગ લેશે. કાપડ મંત્રાલય દ્વારા આયોજિત આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય ભારતના જીવંત હાથવણાટ ક્ષેત્ર અને દેશના ગ્રામીણ અર્થતંત્ર અને સાંસ્કૃતિક ઓળખમાં તેના યોગદાનનું સન્માન કરવાનો છે. દેશભરમાંથી આશરે 650 વણકરો, વિદેશી ખરીદદારો, ...

ઓગસ્ટ 7, 2025 9:16 એ એમ (AM) ઓગસ્ટ 7, 2025 9:16 એ એમ (AM)

views 2

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે એમ.એસ. સ્વામિનાથન શતાબ્દી આંતરરાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં ભારતીય કૃષિ સંશોધન પરિષદ PUSA ખાતે એમ.એસ. સ્વામિનાથન શતાબ્દી આંતરરાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન કરશે. આ પ્રસંગે, શ્રી મોદી સભાને સંબોધિત કરશે અને પ્રથમ એમ.એસ. સ્વામિનાથન પુરસ્કાર પણ એનાયત કરશે.

ઓગસ્ટ 6, 2025 8:16 પી એમ(PM) ઓગસ્ટ 6, 2025 8:16 પી એમ(PM)

views 7

ઉત્તરાખંડના ધરાલીમાં કેન્દ્ર અને રાજ્યની સંસ્થાઓ રાહત અને બચાવ કાર્યમાં જોડાઈ-અત્યાર સુધી 190 લોકોને બચાવાયા

ભારતીય સેનાએ જણાવ્યું, ઉત્તરકાશીના ધારલીમાં વાદળ ફાટવાથી એક જુનિયર કમિશન્ડ ઓફિસર-JCO અને 8 જવાન હજુ પણ ગુમ છે. સેનાએ જણાવ્યું કે ઝડપી અને સંકલિત માનવતાવાદી સહાય અને આપત્તિ રાહત કામગીરી ચાલી રહી છે. શોધ, બચાવ અને રાહત કામગીરી માટે પાયદળ અને એન્જિનિયરિંગ ટીમો સહિત 225 થી વધુ સૈન્ય કર્મચારીઓને તૈનાત કર...

ઓગસ્ટ 6, 2025 8:12 પી એમ(PM) ઓગસ્ટ 6, 2025 8:12 પી એમ(PM)

views 6

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, છેલ્લા 11 વર્ષમાં દેશમાં પારદર્શક, સંવેદનશીલ અને નાગરિક કેન્દ્રિત પ્રણાલી વિકસિત થઈ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, છેલ્લા 11 વર્ષમાં દેશમાં પારદર્શક, સંવેદનશીલ અને નાગરિક કેન્દ્રિત પ્રણાલી વિકસિત થઈ છે. નવી દિલ્હીમાં કર્તવ્ય પથ ખાતે કર્તવ્ય ભવન-3ના ઉદ્ઘાટન બાદ એક જાહેર કાર્યક્રમને સંબોધતા શ્રી મોદી કહ્યું, કર્તવ્ય ભવન માત્ર એક ઇમારત નથી તે કરોડો દેશવાસીઓના સપનાને સાકાર કરવાની ...

ઓગસ્ટ 6, 2025 1:57 પી એમ(PM) ઓગસ્ટ 6, 2025 1:57 પી એમ(PM)

views 3

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં અત્યંત આધુનિક સુવિધાથી સજજ કર્તવ્ય ભવન-3નું ઉદ્ઘાટન કર્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં કર્તવ્ય પથ પર નવનિર્મિત કર્તવ્ય ભવન-3નું ઉદ્ઘાટન કર્યું છે.કર્તવ્ય ભવન સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટનો એક ભાગ છે. આ ઇમારત ભવિષ્યમાં વહીવટી પ્રક્રિયાઓ અને શાસનને સુવ્યવસ્થિત કરવાના ઉદ્દેશ્યથી બનાવવામાં આવનારી કેન્દ્રીય સચિવાલયની પ્રથમ ઇમારત છે.આ પ્રસંગે, શ્રી...

ઓગસ્ટ 6, 2025 1:45 પી એમ(PM) ઓગસ્ટ 6, 2025 1:45 પી એમ(PM)

views 2

વિરોધ પક્ષોના શોરબકોરના પગલે સંસદના બંને ગૃહો બપોરના બે વાગ્યા સુધી સ્થગિત

વિવિધ મુદ્દાઓ પર વિપક્ષી પક્ષોના હોબાળાને કારણે સંસદના બંને ગૃહો બે વાગ્યા સુધી મુલતવી રાખવામાં આવ્યાં હતા.. જોકે લોકસભામાં હોબાળાના પગલે પહેલા બાર વાગ્યા સુધી મુલતવી રખાઇ હતી પરંતુ ત્યારબાદ બાર વાગે ફરી કાર્યવાહી શરૂ થતાં કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમને મણિપુર રાજ્યની 2025-26 વર્ષ માટે અંદા...

ઓગસ્ટ 6, 2025 1:44 પી એમ(PM) ઓગસ્ટ 6, 2025 1:44 પી એમ(PM)

views 8

અતિભારે વરસાદને કારણે પૂરગ્રસ્ત ઉત્તરાખંડમાં યુધ્ધના ધોરણે બચાવ અને રાહત કામગીરી

ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લાના ધારાલી વિસ્તારમાં ગઈકાલે ખીર ગંગા નદી પર વાદળ ફાટવાથી રાહત અને બચાવ કામગીરી યુદ્ધના ધોરણે થઇ રહી છે. આ મુશ્કેલ સમયમાં ભારતીય સેના, NDRF, SDRF, જિલ્લા વહીવટીતંત્ર અને અન્ય એજન્સીઓ સક્રિયપણે કામગીરીમાં રોકાયેલા છે. અત્યાર સુધીમાં 130 થી વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામ...