રાષ્ટ્રીય

ઓગસ્ટ 7, 2025 8:00 પી એમ(PM) ઓગસ્ટ 7, 2025 8:00 પી એમ(PM)

views 4

ફિલિપાઇન્સના રાષ્ટ્રપતિ ફર્ડિનાન્ડ રોમાન્ડેઝ માર્કોસ જુનિયરે એશિયામાં વિકાસ માટે ભારત સાથે વ્યાપક ભાગીદારી માટે હાકલ કરી

ફિલિપાઇન્સના રાષ્ટ્રપતિ ફર્ડિનાન્ડ રોમાન્ડેઝ માર્કોસ જુનિયરે એશિયામાં વિકાસ માટે ભારત સાથે વ્યાપક ભાગીદારી માટે હાકલ કરી છે. તેઓ આજે બેંગલુરુમાં ફિલિપાઇન્સ-ઇન્ડિયા બિઝનેસ ફોરમને સંબોધિત કરી રહ્યા હતા. ફિલિપાઇન્સના રાષ્ટ્રપતિએ કહ્યું કે બંને દેશો પ્રાદેશિક જ્ઞાન વહેંચણીને આકાર આપી શકે છે, પુરવઠામાં સ...

ઓગસ્ટ 7, 2025 7:59 પી એમ(PM) ઓગસ્ટ 7, 2025 7:59 પી એમ(PM)

views 8

બિહારમાં યોજાયેલી ખાસ સધન સમીક્ષા SIR અને અન્ય મુદ્દાઓ પર બંને ગૃહોની કાર્યવાહી દિવસભર માટે સ્થગિત

બિહારમાં યોજાયેલી ખાસ સઘન સમીક્ષા SIR અને અન્ય મુદ્દાઓ પર વિપક્ષ દ્વારા થયેલા હોબાળાને કારણે લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી દિવસભર માટે સ્થગિત કરવામાં આવી. બીજી વખત મુલતવી રાખ્યા પછી બપોરે 2 વાગ્યે લોકસભાની કાર્યવાહી શરૂ થઈ ત્યારે, વિપક્ષી પક્ષો સૂત્રોચ્ચાર કરતા ગૃહની મધ્યમાં ધસી આવ્યા હતા, અને SIR...

ઓગસ્ટ 7, 2025 7:56 પી એમ(PM) ઓગસ્ટ 7, 2025 7:56 પી એમ(PM)

views 5

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ભારત તેના ખેડૂતોના હિત સાથે ક્યારેય સમાધાન નહીં કરે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ભારત તેના ખેડૂતોના હિત સાથે ક્યારેય સમાધાન કરશે નહીં. નવી દિલ્હીમાં એમ.એસ. સ્વામિનાથન શતાબ્દી આંતરરાષ્ટ્રીય પરિષદને સંબોધતા શ્રી મોદીએ કહ્યું કે સરકાર ખેડૂતોની આવક વધારવા અને ખેતીનો ખર્ચ ઘટાડવા માટે સતત પ્રયાસો કરી રહી છે. તેમણે કહ્યું કે સરકાર માને છે કે દેશ...

ઓગસ્ટ 7, 2025 1:46 પી એમ(PM) ઓગસ્ટ 7, 2025 1:46 પી એમ(PM)

views 2

તપાસ સમિતિના અહેવાલને પડકારતી ન્યાયાધીશ યશવંત વર્માએ કરેલી અરજીને સર્વોચ્ચ અદાલતે ફગાવી

સર્વોચ્ચ અદાલતે ન્યાયાધીશ યશવંત વર્માની અરજી ફગાવી દીધી છે. અરજીમાં, તેમણે ત્રણ સભ્યોની આંતરિક તપાસ સમિતિના તારણો ધરાવતા પ્રસ્તાવને પડકાર્યો હતો જેમાં તેમને દૂર કરવાની ભલામણ કરાઇ હતી. ન્યાયાધીશ દીપાંકર દત્તા અને ન્યાયાધીશ એ.જી. મસીહની બેન્ચે જણાવ્યું હતું કે તેમની અરજી વિચારવા યોગ્ય નથી કારણ કે તેઓ ...

ઓગસ્ટ 7, 2025 1:45 પી એમ(PM) ઓગસ્ટ 7, 2025 1:45 પી એમ(PM)

views 2

વિપક્ષોના હોબાળાના પગલે સંસદના બંને ગૃહોની કામગીરી ખોરંભે પડી

વિવિધ મુદ્દાઓ પર વિરોધ પક્ષો દ્વારા કરવામાં આવેલા સૂત્રોચ્ચાર વચ્ચે સંસદના બંને ગૃહો બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવ્યા છે. બપોરે 12 વાગ્યે પ્રથમ મુલતવી રહ્યા બાદ જ્યારે લોકસભા ફરી મળી, ત્યારે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે મણિપુર ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ (સુધારા) બિલ, 2025 રજૂ કર્યું....

ઓગસ્ટ 7, 2025 1:42 પી એમ(PM) ઓગસ્ટ 7, 2025 1:42 પી એમ(PM)

views 4

નવમી સપ્ટેમ્બરે યોજાનારી ઉપરાષ્ટ્રપતિ પદ માટેની ચૂંટણી માટે આજે જાહેરનામુ પ્રસિધ્ધ

ભારતના ઉપરાષ્ટ્રપતિ પદ માટેની ચૂંટણી માટે આજે જાહેરનામું પ્રસિધ્ધ થયુ છે. ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટેના ઉમેદવારો 21મી ઓગષ્ટ સુધી ઉમેદવારી પત્ર ભરી શકશે. આગામી નવમી સપ્ટેમ્બરના રોજ ઉપરાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી યોજાશે..

ઓગસ્ટ 7, 2025 1:41 પી એમ(PM) ઓગસ્ટ 7, 2025 1:41 પી એમ(PM)

views 6

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ભારત તેના ખેડૂતો, માછીમારો અને ડેરી ખેડૂતોના હિત સાથે ક્યારેય સમાધાન નહીં કરે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારત તેના ખેડૂતો, માછીમારો અને ડેરી ખેડૂતોના હિત સાથે ક્યારેય સમાધાન નહીં કરે. આજે નવી દિલ્હીમાં એમ.એસ. સ્વામિનાથન શતાબ્દી આંતરરાષ્ટ્રીય પરિષદમાં સંબોધન કરતાં તેમણે આ મુજબ કહ્યું હતું. તેમણે ખેડૂતોનું કલ્યાણ તેમની સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા હોવા ઉપર ભાર મૂક્યો ...

ઓગસ્ટ 7, 2025 9:57 એ એમ (AM) ઓગસ્ટ 7, 2025 9:57 એ એમ (AM)

views 4

ગેરકાયદેસર માછીમારી પ્રવૃત્તિઓને દંડ કરવામાં કોઈ સમાધાન કરવામાં આવશે નહીં : કેરળ મત્સ્યઉદ્યોગ મંત્રી સાજી ચેરિયા

તિરુવનંતપુરમમાં, કેરળના મત્સ્યઉદ્યોગ મંત્રી સાજી ચેરિયાને જણાવ્યું છે કે ગેરકાયદેસર માછીમારી પ્રવૃત્તિઓને દંડ કરવામાં કોઈ સમાધાન કરવામાં આવશે નહીં. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે કેરળના દરિયાકાંઠે નાની જાળીનો ઉપયોગ કરતી માછીમારી બોટોને કડક સજા કરાશે, કારણ કે આવી પ્રવૃતિ દરિયાઈ જીવસૃષ્ટિ માટે ગંભીર ખતરો...

ઓગસ્ટ 7, 2025 9:52 એ એમ (AM) ઓગસ્ટ 7, 2025 9:52 એ એમ (AM)

views 2

આ વર્ષે માર્ચ મહિના સુધીમાં 41 હજાર 676 કરોડ રૂપિયાના ખર્ચે પૂર્વોત્તર ક્ષેત્રમાં કુલ 278 કિલોમીટર રેલ્વે લાઇન શરૂ કરાઈ

આ વર્ષે માર્ચ મહિના સુધીમાં 41 હજાર 676 કરોડ રૂપિયાના ખર્ચે પૂર્વોત્તર ક્ષેત્રમાં કુલ 278 કિલોમીટર રેલ્વે લાઇન શરૂ કરાઈ છે. રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે લોકસભામાં એક લેખિત જવાબમાં આ માહિતી આપી. તેમણે કહ્યું, પૂર્વોતર ક્ષેત્રમાં સ્થિત રેલ નેટવર્કની લાઇન ક્ષમતા વધારવા કુલ 777 કિલોમીટર લંબાઈના 12 રેલ્...

ઓગસ્ટ 7, 2025 9:38 એ એમ (AM) ઓગસ્ટ 7, 2025 9:38 એ એમ (AM)

views 1

કૈલાશ-માનસરોવર યાત્રાળુઓના ચોથા જૂથને ઉત્તરાખંડના પિથોરાગઢ જિલ્લામાં ધારચુલા બેઝ કેમ્પમાં રોકવામાં આવ્યું

કૈલાશ-માનસરોવર યાત્રાળુઓના ચોથા જૂથને ઉત્તરાખંડના પિથોરાગઢ જિલ્લામાં ધારચુલા બેઝ કેમ્પમાં રોકવામાં આવ્યું છે. ખરાબ હવામાનને કારણે ઊંચાઈવાળા સ્થળે જવાના રસ્તા પર પથ્થરો અને કાટમાળ પડેલો હોવાને કારણે યાત્રાળુઓને રોકી દેવામાં આવ્યાં છે. રોકી દેવાયેલા આ જૂથમાં દેશના વિવિધ ભાગોમાંથી 14 મહિલાઓ સહિત 48 યાત...