રાષ્ટ્રીય

જાન્યુઆરી 13, 2026 2:16 પી એમ(PM)

views 15

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે જણાવ્યું છે કે ભારત બ્રિક્સ શિખર સંમેલન 2026 ની અધ્યક્ષતા કરશે.

ભારત બ્રિક્સ શિખર સમેલન 2026 ની અધ્યક્ષતા કરશે. વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે આજે નવી દિલ્હીમાં યોજાનારી આગામી બ્રિક્સ સમિટ માટે લોગો, થીમ અને વેબસાઇટ લોન્ચ કરી. આજે નવી દિલ્હીમાં પત્રકારો સાથે વાત કરતાં ડૉ. જયશંકરે કહ્યું કે, બ્રિક્સ આ વર્ષે ૨૦ વર્ષ પૂર્ણ કરશે, જે દરમિયાન તે ઉભરતા બજારો અને વિકાસશીલ...

જાન્યુઆરી 13, 2026 2:15 પી એમ(PM)

views 6

ઉપરાષ્ટ્રપતિએ કહ્યું છે કે, વિકસિત ભારતનું સ્વપ્ન ત્યારે જ સાકાર થઈ શકે છે જ્યારે દેશના યુવાનો નશામુક્ત, સ્વસ્થ અને પોતાના લક્ષ્યો પ્રત્યે સમર્પિત હશે

ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણને કહ્યું છે કે, વિકસિત ભારતનું સ્વપ્ન ત્યારે જ સાકાર થઈ શકે છે જ્યારે દેશના યુવાનો નશામુક્ત, સ્વસ્થ અને પોતાના લક્ષ્યો પ્રત્યે સમર્પિત હશે. ઉપરાષ્ટ્રપતિએ આજે દિલ્હી યુનિવર્સિટીના માદક પદાર્થ મુક્ત કેમ્પસ અભિયાનને સંબોધિત કરતાં આ મુજબ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે માદક ...

જાન્યુઆરી 13, 2026 2:13 પી એમ(PM)

views 17

કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે અમેરિકાના નાણાં મંત્રી સ્કોટ બેસન્ટ સાથે એક મહત્વપૂર્ણ ખનિજ મંત્રીસ્તરીય બેઠકમાં ભાગ લીધો

કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે વોશિંગ્ટન ડીસીમાં અમેરિકાના નાણાં મંત્રી સ્કોટ બેસન્ટ સાથે એક મહત્વપૂર્ણ ખનિજ મંત્રીસ્તરીય બેઠકમાં ભાગ લીધો હતો. આ બેઠકનો ઉદ્દેશ દુર્લભ પૃથ્વી તત્વો અને ખનિજો માટે વૈશ્વિક પુરવઠા શૃંખલાઓને મજબૂત બનાવવાનો હતો. બેઠકમાં ભાગ લેનારા દેશોએ તેમના અનુભવો શેર કર્યા અને પુરવઠા...

જાન્યુઆરી 13, 2026 2:11 પી એમ(PM)

views 6

સેનાના વડા જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ કહ્યું કે ઓપરેશન સિંદૂર ત્રણેય સેનાઓ વચ્ચે સંયુક્ત સંકલનનું ઉત્તમ ઉદાહરણ હતું.

સેનાના વડા જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ જણાવ્યું છે કે ઓપરેશન સિંદૂર ત્રણેય સેનાઓ વચ્ચે સંયુક્ત સંકલનનું ઉત્તમ ઉદાહરણ હતું, જે હુમલાઓનો જવાબ આપવા અને કાર્યવાહી કરવાની સંપૂર્ણ સ્વતંત્રતા પ્રદાન કરે છે. આજે નવી દિલ્હીમાં એક પત્રકાર પરિષદને સંબોધતા જનરલ દ્વિવેદીએ જણાવ્યું હતું કે પહેલગામ આતંકવાદી હુમલા પછી ...

જાન્યુઆરી 13, 2026 9:10 એ એમ (AM)

views 33

પશ્ચિમ બંગાળમાં નિપાહ વાયરસના બે શંકાસ્પદ કેસ મળી આવ્યા

પશ્ચિમ બંગાળમાં નિપાહ વાયરસના બે શંકાસ્પદ કેસ મળી આવ્યા છે. દરમિયાન, પશ્ચિમ બંગાળ સરકારે નિપાહ વાયરસના ફેલાવાને રોકવા માટે વ્યાપક સાવચેતીનાં પગલાં અમલમાં મૂક્યા છે.રવિવારે કલ્યાણી સ્થિત એઈમ્સ સ્થિત ભારતીય તબીબી સંશોધન પરિષદની વાયરસ સંશોધન પ્રયોગશાળામાં આ શંકાસ્પદ કેસોની ઓળખ કરવામાં આવી હતી.આ કેસોની ...

જાન્યુઆરી 13, 2026 9:07 એ એમ (AM)

views 6

દેશનો પ્રત્યક્ષ કર આવક 11 જાન્યુઆરી સુધીમાં 8.82 ટકા વધીને 18 લાખ 38 હજાર કરોડથી વધુ થઈ

દેશનો પ્રત્યક્ષ કર આવક 11 જાન્યુઆરી સુધીમાં 8.82 ટકા વધીને 18 લાખ 38 હજાર કરોડથી વધુ થઈ છે. આ વધારો 8 લાખ 63 હજાર કરોડની કોર્પોરેટ કર આવક અને વ્યક્તિગત કરદાતાઓના મજબૂત યોગદાનને કારણે થયો છે.આ જ સમયગાળા દરમિયાન કર રિફંડમાં 17 ટકાનો ઘટાડો થયો છે, જેના કારણે કુલ કર વસૂલાતમાં વધારો થયો છે. એકંદરે કુલ પ્...

જાન્યુઆરી 13, 2026 9:06 એ એમ (AM)

views 4

ભારત અને જર્મની વચ્ચે વધતા વેપાર અને રોકાણ સંબંધોએ વ્યૂહાત્મક ભાગીદારીમાં નવી ઉર્જાનો સંચાર કર્યો – પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે ભારત અને જર્મની વચ્ચે વધતા વેપાર અને રોકાણ સંબંધોએ વ્યૂહાત્મક ભાગીદારીમાં નવી ઉર્જાનો સંચાર કર્યો છે. ભારત અને જર્મનીએ ગઇકાલે 19 મહત્વપૂર્ણ સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે અને આઠ મહત્વપૂર્ણ જાહેરાતો કરી છે. આર્થિક મોરચે બંને નેતાઓએ વ્યાપાર અને રોકાણને પ્ર...

જાન્યુઆરી 13, 2026 8:41 એ એમ (AM)

views 5

ડિજિટલ ઇન્ડિયા, સ્ટાર્ટઅપ ગ્રોથ અને યુવાનો દેશના ભવિષ્યને આકાર આપી રહ્યા છે – પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ડિજિટલ ઇન્ડિયા, સ્ટાર્ટઅપ ગ્રોથ અને યુવાનોની ભાગીદારી દેશના ભવિષ્યને ફરીથી આકાર આપી રહ્યું છે.ગઈકાલે નવી દિલ્હીમાં વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગ 2026ના અંતિમ સત્રમાં બોલતા પ્રધાનમંત્રીએ કહ્યું કે, દેશ સર્જનાત્મક અને ટેકનોલોજી-સંચાલિત ક્ષેત્રોમાં મોટાભાગે યુવા ઉ...

જાન્યુઆરી 13, 2026 8:40 એ એમ (AM)

views 50

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજથી ત્રણ દિવસ ગુજરાતની મુલાકાતે – અનેક વિકાસ યોજનાઓનો શિલાન્યાસ અને લોકાર્પણ કરશે

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ આજથી ત્રણ દિવસ માટે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. શ્રી શાહ ઉતરાયણ પર્વ ઉજવણી સહિત અનેક કાર્યક્રમોમાં હાજરી આપશે.શ્રી શાહ તેમની મુલાકતના પ્રથમ દિવસે આજે અનેક વિકાસ યોજનાઓનો શિલાન્યાસ અને લોકાર્પણ કરશે. તેઓ આજે સવારે માણસા ખાતે SAG અને આર્ટસ & કોમર્સ કોલેજ ...

જાન્યુઆરી 12, 2026 8:16 પી એમ(PM)

views 12

આજે રાષ્ટ્રીય યુવા દિવસ નિમિત્તે સ્વામી વિવેકાનંદની જન્મજયંતિની ઉજવણી થઇ

આજે રાષ્ટ્રીય યુવા દિવસ છે. આ દિવસ સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ નિમિત્તે ઉજવવામાં આવે છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત અન્ય મંત્રીઓએ સ્વામી વિવેકાનંદને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી. રાષ્ટ્રપતિએ કહ્યું કે સ્વામી વિવેકાનંદ એક...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.