રાષ્ટ્રીય

ડિસેમ્બર 4, 2025 8:15 એ એમ (AM) ડિસેમ્બર 4, 2025 8:15 એ એમ (AM)

views 18

બંધ થઈ ગયેલા પંજાબી શીખ સંગતના ભૂતપૂર્વ પ્રમુખ, ગોપાલ સિંહ ચાવલાના પાકિસ્તાન પર ગંભીર આરોપ

ખાલિસ્તાનના હિમાયતી અને હવે બંધ થઈ ગયેલા પંજાબી શીખ સંગતના ભૂતપૂર્વ પ્રમુખ, ગોપાલ સિંહ ચાવલાએ પાકિસ્તાની અધિકારીઓ અને ગુપ્તચર એજન્સીઓ પર હેરાનગતિનો આરોપ લગાવ્યો છે. તેમણે પાકિસ્તાન પર લાંબા સમય સુધી કેદમાં રાખ્યા છે અને તેમના પર ખોટા આરોપો લગાવ્યા છે. તાજેતરમાં જ સામે આવેલા ઓડિયો સંદેશાઓમાં, ચાવલાએ ...

ડિસેમ્બર 4, 2025 8:00 એ એમ (AM) ડિસેમ્બર 4, 2025 8:00 એ એમ (AM)

views 7

ઓપરેશન સાગર બંધુ હેઠળ ભારતે શ્રીલંકાને બેઈલી બ્રિજ અને 500 જળ શુદ્ધિકરણ કીટ પહોંચાડી

ઓપરેશન સાગર બંધુ હેઠળ ગઈકાલે ભારતીય વાયુસેનાના વિમાને, શ્રીલંકાને બેઈલી બ્રિજ અને 500 જળ શુદ્ધિકરણ કીટ પહોંચાડી. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે દિતવાહને કારણે સંપર્ક વિહોણા માર્ગોને જોડવા બેઈલી બ્રિજ મદદરૂપ થશે.

ડિસેમ્બર 4, 2025 8:00 એ એમ (AM) ડિસેમ્બર 4, 2025 8:00 એ એમ (AM)

views 3

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને રશિયાના સંરક્ષણ મંત્રી વચ્ચે દ્વિપક્ષીય વાતચીત

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને રશિયાના સંરક્ષણ મંત્રી આન્દ્રે બેલોસોવ આજે નવી દિલ્હીમાં 22મી ભારત-રશિયા આંતર-સરકારી આયોગ પર લશ્કરી અને લશ્કરી-તકનીકી સહકાર મંત્રીસ્તરીય બેઠકની સહ-અધ્યક્ષતા કરશે. સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે બેઠક દરમિયાન, બંને નેતાઓ સંરક્ષણ ક્ષેત્રમાં ભારત અને રશિયા વચ્ચેના બહુપ...

ડિસેમ્બર 4, 2025 7:59 એ એમ (AM) ડિસેમ્બર 4, 2025 7:59 એ એમ (AM)

views 13

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન 23મા ભારત-રશિયા વાર્ષિક શિખર સંમેલન માટે આજે ભારતની મુલાકાતે

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન 23મા ભારત-રશિયા વાર્ષિક શિખર સંમેલન માટે આજે ભારતની મુલાકાતે નવી દિલ્હી પહોંચશે. બે દિવસીય મુલાકાત દરમિયાન, રાષ્ટ્રપતિ પુતિન આવતીકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે વાતચીત કરશે. બંને નેતાઓ પરસ્પર હિતના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર વિચારોનું આદાન-પ્રદાન કરશે. વ...

ડિસેમ્બર 3, 2025 8:01 પી એમ(PM) ડિસેમ્બર 3, 2025 8:01 પી એમ(PM)

views 4

લોકસભામાં કેન્દ્રીય આબકારી સુધારા ખરડો 2025 પસાર

લોકસભામાં કેન્દ્રીય આબકારી સુધારા ખરડો 2025 પસાર કરાયો. તેનો ઉદ્દેશ કેન્દ્રીય આબકારી અધિનિયમ 1984માં સુધારા કરીને સિગારેટ, સિગાર, હુક્કા તમાકુ, જેવી વસ્તુઓ પર આબકારી શુલ્ક અને ઉપકર વધારવાનો છે. તેમાં દેશમાં બનેલા અથવા ઉત્પાદિત વસ્તુઓ પર કેન્દ્રીય આબકારી શુલ્ક લગાવવા અને સંગ્રહ કરવાની જોગવાઈ છે. ખરડા...

ડિસેમ્બર 3, 2025 7:58 પી એમ(PM) ડિસેમ્બર 3, 2025 7:58 પી એમ(PM)

views 4

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ કહ્યું, દિવ્યાંગજનો સાથે સમાન વ્યવહાર કરાય ત્યારે જ સમાજનો ખરા અર્થમાં વિકાસ થઈ શકે છે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ કહ્યું, જ્યારે દિવ્યાંગજનો સાથે સમાન વ્યવહાર કરવામાં આવે ત્યારે જ સમાજનો ખરા અર્થમાં વિકાસ થઈ શકે છે. તેમણે કહ્યું, તેમની સાથે દયા નહીં, પણ સન્માન અને ગરિમાનો વ્યવહાર કરવો જોઈએ. રાષ્ટ્રપતિએ નવી દિલ્હીમાં દિવ્યાંગજન સશક્તિકરણ માટે રાષ્ટ્રીય પુરસ્કાર સમારોહને સંબોધતાં આ વાત ...

ડિસેમ્બર 3, 2025 7:57 પી એમ(PM) ડિસેમ્બર 3, 2025 7:57 પી એમ(PM)

views 5

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ કહ્યું, સમગ્ર વિશ્વમાં નાગરિકોને સામાજિક સુરક્ષા આપનારો ભારત વિશ્વનો બીજો સૌથી મોટો દેશ.

કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ડૉક્ટર મનસુખ માંડવિયાએ કહ્યું, આજે અંદાજે 64 ટકા નાગરિક ઓછામાં ઓછા એક પ્રકારની સામાજિક સુરક્ષા મેળવે છે. તેનાથી ભારત સમગ્ર વિશ્વમાં નાગરિકોને સામાજિક સુરક્ષાનો લાભ આપનારો વિશ્વનો બીજો સૌથી મોટો દેશ બની ગયો છે. નવી દિલ્હીમાં આજે ઇન્ડિયાએજ 2025 સંમેલનમાં તેમણે જૂના શ્ર...

ડિસેમ્બર 3, 2025 7:56 પી એમ(PM) ડિસેમ્બર 3, 2025 7:56 પી એમ(PM)

views 3

કેન્દ્રીય દૂરસંચાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ વિપક્ષના આક્ષેપોને ફગાવતા કહ્યું, સંચાર સાથી ઍપથી જાસૂસી શક્ય જ નથી.

કેન્દ્રીય દૂરસંચાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ વિપક્ષના જાસૂસીના આક્ષેપોને ફગાવતા કહ્યું, સંચાર સાથી ઍપથી જાસૂસી શક્ય જ નથી અને થશે પણ નહીં. લોકસભામાં આજે એક પ્રશ્નના જવાબમાં શ્રી સિંધિયાએ સ્પષ્ટતા કરી કે, ઉપયોગકર્તા પોતાની સુવિધા મુજબ નોંધણી કરાવીને ઍપને સક્રિય કરી શકે છે અને તેનો લાભ મેળવી શકે છ...

ડિસેમ્બર 3, 2025 7:54 પી એમ(PM) ડિસેમ્બર 3, 2025 7:54 પી એમ(PM)

views 3

છત્તીસગઢમાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં સાત માઓવાદી ઠાર

છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં આજે સુરક્ષા દળો સાથેની અથડામણમાં સાત માઓવાદી ઠાર મરાયા. આ અભિયાનમાં બે સુરક્ષાકર્મી શહીદ થયા. જ્યારે એક જવાન ઈજાગ્રસ્ત થયાના અહેવાલ છે. બીજાપુરના પોલીસ અધિક્ષક જિતેન્દ્ર યાદવે જણાવ્યું, બીજાપુર-દંતેવાડા સરહદ પર માઓવાદીઓની હોવાની માહિતી મળતાં દાંતેવાડા અને બીજાપુરના જિલ્લ...

ડિસેમ્બર 3, 2025 2:26 પી એમ(PM) ડિસેમ્બર 3, 2025 2:26 પી એમ(PM)

views 6

દિલ્હી મહાનગરપાલિકાની રાષ્ટ્રીય રાજધાનીના 12 વોર્ડમાં યોજાયેલી પેટાચૂંટણીમાં ભાજપે સાત બેઠકો જીતી

દિલ્હી મહાનગરપાલિકાની રાષ્ટ્રીય રાજધાનીના 12 વોર્ડમાં યોજાયેલી પેટાચૂંટણીમાં ભાજપે આજે સાત બેઠકો જીતી છે. આ દરમિયાન, આમ આદમી પાર્ટી એ ત્રણ બેઠકો જીતી છે, અને કોંગ્રેસ અને ઓલ ઇન્ડિયા ફોરવર્ડ બ્લોકે એક-એક બેઠક જીતી છે. ચાંદની ચોકના સાંસદ પ્રવીણ ખંડેલવાલે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે MCD ચૂંટણીના પરિ...

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.