ઓગસ્ટ 8, 2025 2:41 પી એમ(PM) ઓગસ્ટ 8, 2025 2:41 પી એમ(PM)
6
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે વર્ષના અંત સુધીમાં ભારતનો લોજિસ્ટિક્સ ખર્ચ ઘટીને 9 ટકા થશે
કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે આ વર્ષના અંત સુધીમાં ભારતનો લોજિસ્ટિક્સ ખર્ચ ઘટીને 9 ટકા થઈ જશે. આજે નવી દિલ્હીમાં એક ખાનગી ન્યૂઝ ચેનલ દ્વારા આયોજિત કોન્ક્લેવમાં બોલતા, શ્રી ગડકરીએ આ ઘટાડાને દેશના રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં થયેલા નોંધપાત્ર સુધારાને આભા...