ઓગસ્ટ 9, 2025 8:36 એ એમ (AM) ઓગસ્ટ 9, 2025 8:36 એ એમ (AM)
3
પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના ગ્રાહકો માટે 12 હજાર કરોડ રૂપિયાની સબસિડીને સરકારની મંજૂરી
સરકારે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના ગ્રાહકો માટે વર્ષ 2025-26 માટે 12 હજાર કરોડ રૂપિયાથી વધુના અંદાજિત ખર્ચે સબસિડી ચાલુ રાખવાની મંજૂરી આપી છે. ગઇકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી મંત્રીમંડળની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો. માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે આ અંગે માહિતી ...