રાષ્ટ્રીય

ઓગસ્ટ 9, 2025 8:36 એ એમ (AM) ઓગસ્ટ 9, 2025 8:36 એ એમ (AM)

views 3

પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના ગ્રાહકો માટે 12 હજાર કરોડ રૂપિયાની સબસિડીને સરકારની મંજૂરી

સરકારે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના ગ્રાહકો માટે વર્ષ 2025-26 માટે 12 હજાર કરોડ રૂપિયાથી વધુના અંદાજિત ખર્ચે સબસિડી ચાલુ રાખવાની મંજૂરી આપી છે. ગઇકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી મંત્રીમંડળની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો. માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે આ અંગે માહિતી ...

ઓગસ્ટ 9, 2025 8:35 એ એમ (AM) ઓગસ્ટ 9, 2025 8:35 એ એમ (AM)

views 2

આકાશવાણીના મન કી બાત કાર્યક્રમથી અત્યાર સુધીમાં 34 કરોડ રૂપિયાથી વધુની આવક

આકાશવાણીના મન કી બાત કાર્યક્રમથી અત્યાર સુધીમાં 34 કરોડ રૂપિયાથી વધુની આવક થઈ છે. માહિતી અને પ્રસારણ રાજ્યમંત્રી ડૉ. એલ. મુરુગને ગઈકાલે રાજ્યસભામાં આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે આ માસિક રેડિયો કાર્યક્રમ દ્વારા પ્રધાનમંત્રીએ શિક્ષણ, આરોગ્ય, પર્યાવરણ, નવીનતા અને સમાજસેવામાં રોકાયેલા ભારતીય નાગરિકો...

ઓગસ્ટ 8, 2025 8:26 પી એમ(PM) ઓગસ્ટ 8, 2025 8:26 પી એમ(PM)

views 4

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન સાથે વાતચીત કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે વ્યાપક વાતચીત કરી. શ્રી પુતિને પ્રધાનમંત્રી મોદીને યુક્રેનમાં તાજેતરના વિકાસ વિશે માહિતી આપી. પ્રધાનમંત્રી મોદીએ રાષ્ટ્રપતિ પુતિનનો વિગતવાર મૂલ્યાંકન કરવા બદલ આભાર માન્યો અને સંઘર્ષના શાંતિપૂર્ણ ઉકેલ માટે ભારતની દ્રઢ પ્રતિબદ્ધતાનો પ...

ઓગસ્ટ 8, 2025 8:25 પી એમ(PM) ઓગસ્ટ 8, 2025 8:25 પી એમ(PM)

views 1

લોકસભામાં વિપક્ષના નેતાએ ફરી ચૂંટણી પંચ પર મત ચોરીનો આરોપ લગાવ્યો

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ફરી એકવાર ચૂંટણી પંચ પર મત ચોરીનો આરોપ લગાવ્યો છે. આજે બેંગલુરુમાં મતદાન અધિકાર રેલીમાં તેમણે ચૂંટણી પંચ પાસે છેલ્લા દસ વર્ષની અખિલ ભારતીય ઇલેક્ટ્રોનિક મતદાર યાદી અને વીડિયોગ્રાફી આપવાની માંગ કરી. શ્રી રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે ચૂંટણી પંચ મતદાર યાદીઓમાં છેડછાડ...

ઓગસ્ટ 8, 2025 8:23 પી એમ(PM) ઓગસ્ટ 8, 2025 8:23 પી એમ(PM)

views 3

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બિહારમાં SIR ના વિરોધ બદલ RJDના વડા લાલુ પ્રસાદ યાદવ અને કોંગ્રેસના રાહુલ ગાંધીની ટીકા કરી

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે બિહારમાં મતદાર યાદીના ખાસ સઘન સુધારાનો વિરોધ કરવા બદલ રાષ્ટ્રીય જનતા દળના વડા લાલુ પ્રસાદ અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની આકરી ટીકા કરી હતી. સીતામઢીના પુનૌરા ધામ ખાતે એક જાહેર સભામાં શ્રી શાહે આરોપ લગાવ્યો કે ખાસ સઘન સુધારાનો વિરોધ કરીને, આ વિપક્ષી નેતાઓ મત બેંકની ર...

ઓગસ્ટ 8, 2025 8:14 પી એમ(PM) ઓગસ્ટ 8, 2025 8:14 પી એમ(PM)

views 1

બિહારમાં SIR મુદ્દે વિપક્ષોના હોબાળાને કારણે બંને ગૃહોની કાર્યવાહી સોમવાર સુધી સ્થગિત

બિહારમાં ખાસ સઘન સમીક્ષા મુદ્દા પર વિપક્ષોના વિરોધને કારણે સંસદના બંને ગૃહોની કાર્યવાહી સોમવાર સુધી સ્થગિત કરવામાં આવી હતી. લોકસભાની કાર્યવાહી બપોરે 3 વાગ્યે ફરી શરૂ થઈ ત્યારે, વિરોધ પક્ષોના સભ્યો ગૃહની મધ્યમાં ધસી આવ્યા હતા અને ખાસ સઘન સુધારા કાર્યના મુદ્દા પર સૂત્રોચ્ચાર કરવાનું શરૂ કર્યું. કેન્દ્...

ઓગસ્ટ 8, 2025 7:52 પી એમ(PM) ઓગસ્ટ 8, 2025 7:52 પી એમ(PM)

views 317

વર્ષ 2025-26 માટે “પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના”ના ગ્રાહકોની સબસિડી યથાવત્ રહેશે

કેન્દ્ર સરકારે વર્ષ 2025-26 માટે “પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના”ના ગ્રાહકો માટે નાણાકીય સહાય એટલે કે, સબસિડી યથાવત્ રાખવાની મંજૂરી આપી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં આજે આ નિર્ણય લેવાયો. નવી દિલ્હીમાં આ અંગે માહિતી આપતા કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ...

ઓગસ્ટ 8, 2025 2:44 પી એમ(PM) ઓગસ્ટ 8, 2025 2:44 પી એમ(PM)

views 5

કુદરતી આપત્તિ ગ્રસ્ત ઉત્તરાખંડના ધરાલીમાં રાહત અને બચાવ કાર્ય પૂરજોશમાં

ઉત્તરકાશી જિલ્લાના ધરાલીમાં ચોથા દિવસે પણ આપત્તિ અને રાહત કાર્ય ચાલી રહ્યું છે. સેના, એનડીઆરએફ, એસડીઆરએફ અને પોલીસ ટીમો સંપૂર્ણ સતર્કતા સાથે ગુમ થયેલા લોકોને શોધવામાં રોકાયેલી છે. આજે સવારે મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ રાહત અને બચાવ કામગીરીની સમીક્ષા કરી. મુખ્યમંત્રીએ કહ્યું કે હેલી સર્વિસ, એમઆઈ 17...

ઓગસ્ટ 8, 2025 2:43 પી એમ(PM) ઓગસ્ટ 8, 2025 2:43 પી એમ(PM)

views 2

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને બિહારના મુખ્યમંત્રી આજે બિહારના સીતામઢીમાં સીતામાતાના ભવ્ય મંદિરનો શિલાન્યાસ કરશે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર આજે બિહારના સીતામઢી જિલ્લામાં પુનૌરા ધામ ખાતે દેવી સીતાને સમર્પિત ભવ્ય મંદિરનો શિલાન્યાસ કરશે. બનારસ અને મિથિલાના વિદ્વાનો અને પુજારીઓની દેખરેખ હેઠળ આજે બપોરે વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે આ શિલાન્યાસ કરાશે.

ઓગસ્ટ 8, 2025 2:41 પી એમ(PM) ઓગસ્ટ 8, 2025 2:41 પી એમ(PM)

views 5

વિપક્ષોના હોબાળાના પગલે સંસદના બંને ગૃહોની કામગીરી ખોરંભે

સંસદના બંને ગૃહોમાં આજે પણ વિવિધ મુદ્દાઓ પર વિરોધ પક્ષોનો હોબાળો ચાલુ રહેતા રાજ્યસભા સોમવાર સુધી અને લોકસભા બપોરે 3 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી છે. અગાઉ આજે સવારે રાજ્યસભાની કાર્યવાહી શરૂ થઈ ત્યારે ભારત છોડો ચળવળ દરમિયાન સ્વતંત્રતા માટે લડનારા સ્વાતંત્ર્ય સેનાનીઓને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. ઉપ...