રાષ્ટ્રીય

સપ્ટેમ્બર 14, 2025 8:19 એ એમ (AM)

views 14

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આસામમાં અઢાર હજાર 530 કરોડ રૂપિયાના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આસામમાં અઢાર હજાર 530 કરોડ રૂપિયાના મુખ્ય માળખાગત સુવિધાઓ અને ઔદ્યોગિક વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.સૌ પ્રથમ શ્રી મોદી દરાંગમાં દારંગ મેડિકલ કોલેજ અને હોસ્પિટલ અને જીએનએમ સ્કૂલ અને બી.એસસી. નર્સિંગ કોલેજ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. ગુવાહાટીમાં ગુવાહા...

સપ્ટેમ્બર 14, 2025 8:17 એ એમ (AM)

views 17

આજે હિન્દી દિવસ છે – કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના ગાંધીનગરમાં પાંચમા અખિલ ભારતીય રાજભાષા સંમેલનનું ઉદ્ઘાટન કરશે

આજે હિન્દી દિવસ છે. 1949માં આ દિવસે બંધારણ સભાએ દેવનાગરી લિપિમાં હિન્દીને દેશની સત્તાવાર ભાષા તરીકે સ્વીકારી હતી. આજે, હિન્દી વિશ્વની સૌથી વધુ બોલાતી ભાષાઓમાંની એક છે અને 52 કરોડથી વધુ લોકોની પ્રથમ ભાષા છે.આ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતના ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે પાંચમા અખિલ...

સપ્ટેમ્બર 13, 2025 1:25 પી એમ(PM)

views 16

ભારત ગ્રીન હાઇડ્રોજન ઇનોવેશન માટે વૈશ્વિક કેન્દ્ર તરીકે ઉભરી રહ્યું છે

કેન્દ્રીય નવી અને નવીનીકરણીય ઉર્જા રાજ્યમંત્રી શ્રીપદ યેસો નાઈકે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે ભારત ગ્રીન હાઇડ્રોજન ઇનોવેશન માટે વૈશ્વિક કેન્દ્ર તરીકે ઉભરી રહ્યું છે. મંત્રીએ ગઈકાલે નવી દિલ્હીમાં બે દિવસીય પ્રથમ ગ્રીન હાઇડ્રોજન આર એન્ડ ડી કોન્ફરન્સના સમાપન સત્રને સંબોધતા આ વાત કહી હતી. ગ્રીન હાઇડ્રોજનન...

સપ્ટેમ્બર 13, 2025 1:23 પી એમ(PM)

views 13

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મિઝોરમના આઈઝોલમાં નવ હજાર કરોડ રૂપિયાથી વધુની પરિયોજનાઓના વર્ચ્યુઅલ ઉદ્ઘાટન અને ખાતમુહૂર્ત કર્યા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મિઝોરમના આઈઝોલમાં નવ હજાર કરોડ રૂપિયાથી વધુની પરિયોજનાઓના વર્ચુયલ ઉદ્ઘાટન અને ખાત મુહૂર્ત કર્યા. આ પરિયોજનાથી રેલ્વે, રોડ, ઉર્જા, રમતગમત સહિત અનેક ક્ષેત્રોને ફાયદો થશે.. આ ઉપરાંત પ્રધાનમંત્રીએ આઠ હજાર કરોડથી વધુના ખર્ચે તૈયાર થયેલ બૈરાબી-સૈરાંગ નવી રેલ્વે લાઇનનું ઉદ્ઘ...

સપ્ટેમ્બર 13, 2025 10:09 એ એમ (AM)

views 14

ભારતે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પેલેસ્ટાઇન મુદ્દાના શાંતિપૂર્ણ સમાધાનના અમલીકરણ અંગે ‘ન્યૂયોર્ક ઘોષણા’ને સમર્થન આપતા ઠરાવની તરફેણમાં મતદાન કર્યું

ભારતે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પેલેસ્ટાઇન મુદ્દાના શાંતિપૂર્ણ સમાધાનના અમલીકરણ અંગે 'ન્યૂયોર્ક ઘોષણા'ને સમર્થન આપતા ઠરાવની તરફેણમાં મતદાન કર્યું છે. ગઈકાલે 142 દેશોએ ફ્રેન્ચ ઠરાવની તરફેણમાં અને 10 દેશોએ તેની વિરુદ્ધ મતદાન કર્યું હતું. 12 દેશો ગેરહાજર રહ્યા. વિરોધમાં મતદાન કરનારા દેશોમાં આર્જેન્ટિના...

સપ્ટેમ્બર 13, 2025 10:08 એ એમ (AM)

views 9

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આજે થનારા બૈરાબી-સૈરાંગ રેલ્વે લાઇનના ઉદ્ઘાટનને મિઝોરમ માટે એક ઐતિહાસિક સિદ્ધિ ગણાવી

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આજે થનારા બૈરાબી-સૈરાંગ રેલ્વે લાઇનના ઉદ્ઘાટનને મિઝોરમ માટે એક ઐતિહાસિક સિદ્ધિ ગણાવી છે. આ રેલ્વે લાઇન મિઝોરમની રાજધાની આઈઝોલને ઇતિહાસમાં પહેલીવાર ભારતીય રેલ્વે નેટવર્ક સાથે જોડશે.આ પ્રોજેક્ટમાં 45 ટનલ અને 55 મુખ્ય પુલનો સમાવેશ થાય છે. શ્રી વૈષ્ણવે કહ્યું કે આ નવી રેલ્વે...

સપ્ટેમ્બર 13, 2025 10:06 એ એમ (AM)

views 9

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મિઝોરમના આઈઝોલમાં નવ હજાર કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મિઝોરમના આઈઝોલમાં નવ હજાર કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. આ પ્રોજેક્ટ્સથી રેલ્વે, રોડ, ઉર્જા, રમતગમત સહિત અનેક ક્ષેત્રોને ફાયદો થશે. બાદમાં શ્રી મોદી એક જાહેર સમારોહને પણ સંબોધિત કરશે. આ ઉપરાંત પ્રધાનમંત્રી આઠ હજાર કરોડથી વધુના ખર્ચે તૈયા...

સપ્ટેમ્બર 13, 2025 10:04 એ એમ (AM)

views 13

ભારતે શ્રીમતી સુશીલા કાર્કીના નેતૃત્વમાં નેપાળમાં નવી વચગાળાની સરકારની રચનાનું સ્વાગત કર્યું

ભારતે શ્રીમતી સુશીલા કાર્કીના નેતૃત્વમાં નેપાળમાં નવી વચગાળાની સરકારની રચનાનું સ્વાગત કર્યું છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે આનાથી નેપાળમાં શાંતિ અને સ્થિરતાને પ્રોત્સાહન મળશે. મંત્રાલયે કહ્યું કે નજીકના પાડોશી, લોકશાહી દેશ અને લાંબા ગાળાના વિકાસ ભાગીદાર તરીકે, ભારત બંને દેશોના લોકોની સુખાકારી અને સમૃ...

સપ્ટેમ્બર 13, 2025 10:02 એ એમ (AM)

views 10

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મિઝોરમ, મણિપુર અને આસામમાં અનેક વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મિઝોરમ, મણિપુર અને આસામમાં અનેક વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. શ્રી મોદી સૌપ્રથમ મિઝોરમના આઈઝોલમાં નવ હજાર કરોડ રૂપિયાથી વધુના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. પ્રધાનમંત્રી એક જાહેર સભાને પણ સંબોધિત કરશે.ત્યારબાદ પ્રધાનમંત્રી મણિ...

સપ્ટેમ્બર 13, 2025 10:01 એ એમ (AM)

views 12

વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલે ભારત-યુરોપિયન સંઘ મુક્ત વેપાર કરાર પરના સંવાદમાં બંન્ને દેશોના સહિયારા વિકાસ માટે પ્રતિબદ્ધતા દોહરાવી

વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે ગઈકાલે નવી દિલ્હીમાં યુરોપિયન સંઘના વેપાર અને આર્થિક સુરક્ષા કમિશ્નર મારોસ સેફકોવિક, યુરોપિયન સંઘના કૃષિ અને ખોરાક કમિશનર ક્રિસ્ટોફ હેન્સન અને સંઘના પ્રતિનિધિમંડળના અન્ય અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી.આ બેઠક વહેલી તકે વ્યાપક મુક્ત વેપાર કરાર (FTA) પૂર્ણ કરવાના પ્...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.