રાષ્ટ્રીય

સપ્ટેમ્બર 16, 2025 9:06 એ એમ (AM)

views 11

ગૃહમંત્રી અમિત શાહ આજે નવી દિલ્હીમાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના નશીલા પદાર્થ વિરોધી દળના વડાઓની રાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન કરશે

ગૃહમંત્રી અમિત શાહ આજે નવી દિલ્હીમાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના નશીલા પદાર્થ વિરોધી દળના વડાઓની રાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન કરશે. આ પરિષદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ડ્રગ-મુક્ત ભારત પ્રત્યેની પ્રતિબદ્ધતાને મજબૂત કરવા અને આ લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે કાર્ય યોજના નક્કી કરવા માટે એક વ્યૂહાત્મક પ...

સપ્ટેમ્બર 15, 2025 7:59 પી એમ(PM)

views 9

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બિહારમાં 40 હજાર કરોડ રૂપિયાથી વધુની વિકાસ પરિયોજનાનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, NDA સરકાર બિહાર, પશ્ચિમ બંગાળ અને આસામના પ્રદેશને ઘુસણખોરોથી મુક્ત કરવા માટે પ્રતિબદ્ધ છે. બિહારના પૂર્ણિયાના શીશા મોટી મેદાનમાં એક જાહેર સભાને સંબોધતા તેમણે કહ્યું કે નવા GST સુધારાથી રોજિંદા ઉપયોગની વસ્તુઓ સસ્તી થશે, સાબુ, પેસ્ટ, સ્ટેશનરી અને કપડાં સસ્તા થશે જેથ...

સપ્ટેમ્બર 15, 2025 7:57 પી એમ(PM)

views 9

વક્ફ સુધારા અધિનિયમ, 2025 પર સ્ટે આપવાનો સર્વોચ્ચ અદાલતનો ઇનકાર- કેટલીક જોગવાઈઓ પર રોક લગાવી

સર્વોચ્ચ અદાલતે વક્ફ સુધારા અધિનિયમ, 2025 પર સ્ટે આપવાનો ઇનકાર કર્યો છે પરંતુ કાયદાની કેટલીક જોગવાઈઓ પર રોક લગાવી દીધો છે. વકફ તરીકે મિલકત સમર્પિત કરતા પહેલા વ્યક્તિને પાંચ વર્ષ માટે મુસ્લિમ હોવા જરૂરી કલમ પર સ્ટે આપવામાં આવ્યો છે. અદાલતે ચુકાદો આપ્યો છે કે રાજ્ય સરકારો આવી શરતો નક્કી કરવા માટે નિયમ...

સપ્ટેમ્બર 15, 2025 7:56 પી એમ(PM)

views 11

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું, ભારત વિશ્વનું ત્રીજું સૌથી મોટું ઓટોમોબાઈલ બજાર બન્યું.

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ કહ્યું ભારત હવે જાપાનને પાછળ છોડીને વૈશ્વિક સ્તરે ત્રીજું સૌથી મોટું ઓટોમોબાઈલ બજાર બની ગયું છે અને આગામી પાંચ વર્ષમાં ટોચના સ્થાને પહોંચવાનું લક્ષ્ય રાખે છે. નવી દિલ્હીમાં આંતરરાષ્ટ્રીય મૂલ્ય સંમેલન 2025 ને સંબોધતા, શ્રી ગડકરીએ ભાર મૂક્યો હતો ...

સપ્ટેમ્બર 15, 2025 7:54 પી એમ(PM)

views 11

ઝારખંડના હજારીબાગમાં ટોચના ત્રણ નક્સલી ઠાર

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, CRPFની કોબ્રા બટાલિયન અને ઝારખંડ પોલીસની સંયુક્ત ટીમે હજારીબાગમાં નક્સલ વિરોધી કાર્યવાહીમાં મોટી સફળતા મેળવી છે. એક સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી શાહે જણાવ્યું હતું કે, આ કાર્યવાહીમાં કુખ્યાત નક્સલ કમાન્ડર સહદેવ સોરેન, જેના પર એક કરોડ રૂપિયાનું ઈનામ હતું, તે માર્ય...

સપ્ટેમ્બર 15, 2025 2:41 પી એમ(PM)

views 7

સર્વોચ્ચ અદાલતે વક્ફ કાયદા પર સ્ટે આપવાનો ઇનકાર કરીને વક્ફ સુધારા અધિનિયમ, 2025ની કેટલીક જોગવાઈઓ પર રોક લગાવી.

સર્વોચ્ચ અદાલતે વકફ કાયદા પર સ્ટે આપવાનો ઇનકાર કર્યો છે પરંતુ વકફ સુધારા અધિનિયમ, 2025ની કેટલીક જોગવાઈઓ પર રોક લગાવી દીધી છે. વકફ તરીકે મિલકત સમર્પિત કરતા પહેલા વ્યક્તિને પાંચ વર્ષ માટે મુસ્લિમ હોવા જરૂરી હોવાની કલમ પર સ્ટે આપ્યો છે. સર્વોચ્ચ અદાલતે ચુકાદો આપ્યો છે કે રાજ્ય સરકારો આવી શરતો નક્કી કરવ...

સપ્ટેમ્બર 15, 2025 2:40 પી એમ(PM)

views 9

પ્રધાનમંત્રી આજે કોલકતામાં સંયુક્ત કમાન્ડર્સ સંમેલનનું ઉદ્ઘાટન કરશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે કોલકાતામાં વિજય દુર્ગ ખાતે ભારતીય સેનાના પૂર્વીય કમાન્ડ મુખ્યાલયમાં સંયુક્ત કમાન્ડર્સ સમ્મેલનનું ઉદ્ઘાટન કરશે. આ કોન્ફરન્સ 17 સપ્ટેમ્બર સુધી ચાલશે. આ કાર્યક્રમમાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ પણ હાજર રહેશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગઇકાલે સાંજે કોલકાતા પહોંચ્યા હતા અને...

સપ્ટેમ્બર 15, 2025 2:36 પી એમ(PM)

views 42

UPI વપરાશકર્તાઓ આજથી એક જ દિવસમાં 10 લાખ રૂપિયા સુધીના વ્યક્તિ-થી-વેપારી વ્યવહારો કરી શકશે.

યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ - UPI વપરાશકર્તાઓ આજથી એક જ દિવસમાં 10 લાખ રૂપિયા સુધીના વ્યક્તિ-થી-વેપારી વ્યવહારો કરી શકશે. ગત મહિને ભારતીય રાષ્ટ્રીય ચુકવણી નિગમ NPCI દ્વારા જારી કરાયેલા પરિપત્ર અનુસાર, નવા UPI નિયમો ભારતીય વપરાશકર્તાઓ માટે ઉચ્ચ-મૂલ્યની ડિજિટલ ચુકવણીઓને સરળ અને વધુ સુરક્ષિત બનાવવા માટ...

સપ્ટેમ્બર 15, 2025 11:57 એ એમ (AM)

views 19

દૂરદર્શને આજે તેની સ્થાપનાના 66 વર્ષ પૂર્ણ કર્યા

દૂરદર્શન આજે તેની સ્થાપનાના 66 વર્ષ પૂર્ણ કરી રહ્યું છે. વર્ષ 1959 માં આજના દિવસે દૂરદર્શન સ્થાપના થઈ હતી. ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદે આ દિવસે પ્રથમ પ્રસારણનું ઉદ્ઘાટન કર્યું હતું. 1975 સુધી, દૂરદર્શન આકાશવાણીનો ભાગ હતું. પાછળથી 1 એપ્રિલ 1976 ના રોજ તે માહિતી અને પ્રસારણ મંત્રાલયના એક અલગ ...

સપ્ટેમ્બર 15, 2025 11:55 એ એમ (AM)

views 11

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે સંરક્ષણ ખરીદી નિયમો 2025ને મંજૂરી આપી

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે સંરક્ષણ ખરીદી નિયમો 2025ને મંજૂરી આપી છે. જે અંતર્ગત, સશસ્ત્ર દળોના મહેસૂલ ઉત્પાદનને ઝડપી બનાવવામાં આવશે, જેથી સ્થાનિક ઉદ્યોગોને સક્ષમ બનાવી શકાય, નવીનતાને પ્રોત્સાહન આપી શકાય અને સરળ પ્રક્રિયાઓ દ્વારા ઉદ્યોગસાહસિકતાને ટેકો આપી શકાય.સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું કે, સુધારેલ ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.