રાષ્ટ્રીય

સપ્ટેમ્બર 16, 2025 7:49 પી એમ(PM)

views 20

વર્ષ 2025-26માં ખાદ્યાન્ન ઉત્પાદનનો રાષ્ટ્રીય લક્ષ્યાંક 362.50 મિલિયન ટન નક્કી કરાયો

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે જાહેરાત કરી છે કે રવી સિઝન 2025-26 માટે ખાદ્યાન્ન ઉત્પાદનનો રાષ્ટ્રીય લક્ષ્યાંક 362.50 મિલિયન ટન નક્કી કરવામાં આવ્યો છે. શ્રી ચૌહાણે રાષ્ટ્રીય કૃષિ પરિષદ - રવી અભિયાન 2025 દરમિયાન રાજ્યોના કૃષિ મંત્રીઓ સાથે ચર્ચાની અધ્યક્ષતા કર્યા બાદ નવી દિલ્...

સપ્ટેમ્બર 16, 2025 7:48 પી એમ(PM)

views 9

ભારત કૂલિંગ એક્શન પ્લાન લાગુ કરનાર વિશ્વના પ્રથમ દેશોમાંનો એક બન્યો

પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવે આજે જણાવ્યું હતું કે ભારત કૂલિંગ એક્શન પ્લાન લાગુ કરનાર વિશ્વના પ્રથમ દેશોમાંનો એક બની ગયો છે. નવી દિલ્હીમાં 31મા વિશ્વ ઓઝોન દિવસના કાર્યક્રમ દરમિયાન તેમના વિડીયો સંદેશમાં, શ્રી યાદવે માહિતી આપી હતી કે ભારત હાઇડ્રોફ્લોરોકાર્બનનું ઉત્પાદન અને ઉપ...

સપ્ટેમ્બર 16, 2025 3:07 પી એમ(PM)

views 28

CBDT એ આકારણી વર્ષ 2025-26 માટે આવકવેરા રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ એક દિવસ લંબાવવાનો નિર્ણય લીધો.

કેન્દ્રીય પ્રત્યક્ષ કરવેરા બોર્ડ CBDT એ આકારણી વર્ષ 2025-26 માટે આવકવેરા રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ એક દિવસ લંબાવવાનો નિર્ણય લીધો છે. હવે રિટર્ન આજે રાત્રે 12 વાગ્યા સુધી ભરી શકાશે. આવકવેરા વિભાગે મોડી રાત્રે સોશિયલ મીડિયા સંદેશમાં આ માહિતી આપી હતી. અગાઉ રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ...

સપ્ટેમ્બર 16, 2025 2:14 પી એમ(PM)

views 9

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, સંઘર્ષ હવે નશાના વેપારને રોકવાનો નહીં પણ ડ્રગ્સના દૂષણને ડામવાની સામે છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે નવી દિલ્હીમાં એન્ટી-નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ (ANTF) ના બીજા રાષ્ટ્રીય સંમેલનનું ઉદ્ઘાટન કર્યું. એન્ટી-નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સના 36 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના વડાઓ ઉપરાંત, અન્ય સરકારી વિભાગોના હિસ્સેદારો પણ આ સંમેલનમાં હાજરી આપી રહ્યા છે. બે દિવસીય આ સંમેલન પ્ર...

સપ્ટેમ્બર 16, 2025 2:13 પી એમ(PM)

views 9

ઉત્તરાખંડમાં, દેહરાદૂનના સહસ્ત્રધારામાં રાત્રે પડેલા ભારે વરસાદને કારણે રાજધાનીમાં જનજીવન ખોરવાયું, 100 લોકોને બચાવાયા.

ઉત્તરાખંડમાં, દેહરાદૂનના સહસ્ત્રધારા વિસ્તારમાં રાત્રે પડેલા ભારે વરસાદને કારણે રાજધાનીમાં જનજીવન ખોરવાયું છે. વહીવટીતંત્ર દ્વારા તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી અને લગભગ 100 લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા હતા. ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ અસરગ્રસ્ત વિસ્તારો...

સપ્ટેમ્બર 16, 2025 2:12 પી એમ(PM)

views 8

પ્રધાનમંત્રી મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંઘે વૈશાલી રમેશબાબુને ફિડે મહિલા ગ્રાન્ડ સ્વિસ 2025 જીતવા બદલ અભિનંદન પાઠવ્યા.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને સંરક્ષણ મંત્રી રાજનાથસિંઘે વૈશાલી રમેશબાબુને ફિડે મહિલા ગ્રાન્ડ સ્વિસ 2025 જીતવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. એક સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મોદીએ કહ્યું કે, વૈશાલી રમેશબાબુનું સમર્પણ પ્રશંસનિય છે.પ્રધાનમંત્રીએ વૈશાલીને ભવિષ્ય માટે શુભકામના પા...

સપ્ટેમ્બર 16, 2025 2:11 પી એમ(PM)

views 11

મોરેશિયસના પ્રધાનમંત્રી ડૉ. નવીનચંદ્ર રામગુલામે આજે નવી દિલ્હીના રાજઘાટ ખાતે મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી.

મોરેશિયસના પ્રધાનમંત્રી ડૉ. નવીનચંદ્ર રામગુલામે આજે નવી દિલ્હીના રાજઘાટ ખાતે મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. તેમણે સદૈવ અટલની મુલાકાત લીધી અને ભૂતપૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. બાદમાં, મોરેશિયસના પ્રધાનમંત્રી ભારતના ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણનને મળ્યા. તેઓ આ...

સપ્ટેમ્બર 16, 2025 2:09 પી એમ(PM)

views 16

આ વર્ષે “વિજ્ઞાનથી વૈશ્વિક કાર્યવાહી સુધી” વિષયવસ્તુ હેઠળ વિશ્વ ઓઝોન દિવસની ઉજવણી.

આજે વિશ્વ ઓઝોન દિવસ ઉજવાઈ રહ્યો છે. આ ઉજવણીનો ઉદ્દેશ પૃથ્વી પર જીવનના રક્ષણમાં ઓઝોન સ્તરની મહત્વપૂર્ણ ભૂમિકા વિશે જાગૃતતા લાવવાનો છે. આ વર્ષે ઓઝોન દિવસ "વિજ્ઞાનથી વૈશ્વિક કાર્યવાહી સુધી" થીમ હેઠળ ઉજવવામાં આવી રહ્યો છે.

સપ્ટેમ્બર 16, 2025 9:08 એ એમ (AM)

views 83

CBDT એ આકારણી વર્ષ 2025-26 માટે આવકવેરા રિટર્ન ફાઇલ કરવા આજે એક દિવસ વધુ લંબાવવાનો નિર્ણય લીધો

કેન્દ્રીય પ્રત્યક્ષ કરવેરા બોર્ડ CBDT એ આકારણી વર્ષ 2025-26 માટે આવકવેરા રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ એક દિવસ લંબાવવાનો નિર્ણય લીધો છે. હવે રિટર્ન આજે રાત્રે 12 વાગ્યા સુધી ફાઇલ કરી શકાશે. આવકવેરા વિભાગે મોડી રાત્રે સોશિયલ મીડિયા પોસ્ટમાં આ માહિતી આપી હતી. આવકવેરા રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ ...

સપ્ટેમ્બર 16, 2025 9:07 એ એમ (AM)

views 9

NDA સરકાર બિહાર, પશ્ચિમ બંગાળ અને આસામને ઘુસણખોરોથી મુક્ત બનાવવા માટે પ્રતિબદ્ધ- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે NDA સરકાર બિહાર, પશ્ચિમ બંગાળ અને આસામને ઘુસણખોરોથી મુક્ત બનાવવા માટે પ્રતિબદ્ધ છે. ગઈકાલે બિહારના પૂર્ણિયા જિલ્લામાં એક રેલીને સંબોધતા પ્રધાનમંત્રીએ ગેરકાયદેસર ઘૂસણખોરીને કારણે સરહદી અને પૂર્વીય ક્ષેત્રમાં ભારે વસ્તી વિષયક પરિવર્તન સંકટ વિશે વાત કરી. તેમણે આ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.