રાષ્ટ્રીય

ઓગસ્ટ 13, 2025 9:23 એ એમ (AM) ઓગસ્ટ 13, 2025 9:23 એ એમ (AM)

views 3

ગૃહ મંત્રાલયે ઓવરસીઝ સિટિઝન્સ ઓફ ઈન્ડિયા (OCI) સંબંધિત નિયમો કડક બનાવ્યા

ગૃહ મંત્રાલયે ઓવરસીઝ સિટિઝન્સ ઓફ ઈન્ડિયા (OCI) સંબંધિત નિયમો કડક બનાવ્યા છે. મંત્રાલયે કહ્યું કે જો કોઈ વ્યક્તિને બે વર્ષ કે તેથી વધુ કેદની સજા ફટકારવામાં આવે છે, અથવા તેની સામે સાત વર્ષ કે તેથી વધુ કેદની સજાપાત્ર ગુના માટે ચાર્જશીટ દાખલ કરવામાં આવે છે, તો તેનું OCI નોંધણી રદ કરવામાં આવશે.OCI કાર્ડ ...

ઓગસ્ટ 13, 2025 9:22 એ એમ (AM) ઓગસ્ટ 13, 2025 9:22 એ એમ (AM)

views 4

દેશ સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં ઝડપથી આગળ વધી રહ્યો છે – પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે દેશ સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં ઝડપથી આગળ વધી રહ્યો છે અને તેના ડિજિટલ ભવિષ્યને સશક્ત બનાવવા અને વૈશ્વિક નવીનતાને પ્રોત્સાહન આપવા માટે એક મજબૂત ઇકોસિસ્ટમ બનાવી રહ્યો છે. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મોદીએ કહ્યું, આંધ્રપ્રદેશ, ઓડિશા અને પંજાબમાં સેમિકન્ડક્ટર યુનિટ્સને...

ઓગસ્ટ 13, 2025 9:21 એ એમ (AM) ઓગસ્ટ 13, 2025 9:21 એ એમ (AM)

views 3

ભારત-સિંગાપોર મંત્રીસ્તરીય ગોળમેજી બેઠકનો ત્રીજો તબક્કો આજે નવી દિલ્હીમાં યોજાશે

ભારત-સિંગાપોર મંત્રીસ્તરીય ગોળમેજી બેઠકનો ત્રીજો રાઉન્ડ આજે નવી દિલ્હીમાં યોજાશે. કેન્દ્રીય મંત્રીઓ ડૉ. એસ. જયશંકર, નિર્મલા સીતારમણ, અશ્વિની વૈષ્ણવ અને પીયૂષ ગોયલ આ પરિષદમાં ભાગ લેશે. વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે નાયબ પ્રધાનમંત્રી ગાન કિમ યોંગ અને વિદેશ મંત્રી જોસેફિન ટીઓ સહિત સિંગાપોરના ઘણા મંત્ર...

ઓગસ્ટ 13, 2025 9:20 એ એમ (AM) ઓગસ્ટ 13, 2025 9:20 એ એમ (AM)

views 2

રાજસ્થાનના દૌસામાં થયેલા અકસ્માતમાં દસ લોકોના મોત – 11 લોકો ઘાયલ

રાજસ્થાનના દૌસા જિલ્લામાં આજે એક અકસ્માતમાં દસ લોકોના મોત થયા છે અને 11 લોકો ઘાયલ થયા છે.આ દુર્ઘટના વહેલી સવારે દૌસા-મનોહરપુર ધોરીમાર્ગ પર બસડી ચૌરાહા નજીક એક પિકઅપ અને ટ્રક વચ્ચે ટક્કર થઈ હતી. મોટાભાગના મૃતકો ઉત્તર પ્રદેશના એટાહ જિલ્લાના રહેવાસી હતા અને સીકર જિલ્લામાં ખાટુ શ્યામજી મંદિરમાં પ્રાર્થન...

ઓગસ્ટ 12, 2025 7:46 પી એમ(PM) ઓગસ્ટ 12, 2025 7:46 પી એમ(PM)

views 2

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ૧૮મા ઓલિમ્પિયાડનો પ્રારંભ કરાવતાં કહ્યું કે વૈશ્વિક મેગા વિજ્ઞાન પ્રોજેક્ટ્સમાં ભારતનું નોંધપાત્ર યોગદાન

૧૮મા આંતરરાષ્ટ્રીય ખગોળશાસ્ત્ર અને ખગોળ ભૌતિકશાસ્ત્ર ઓન ઓલિમ્પિયાડનો આજે મુંબઈમાં પ્રારંભ થયો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના વિડીયો સંદેશમાં કહ્યું કે, ૬૪ દેશોના ૩૦૦ થી વધુ ચમકતા તારાઓ સાથે જોડાવાનો આનંદ છે. તેમણે આ પ્રતિષ્ઠિત કાર્યક્રમ માટે તેમનું ભારતમાં સ્વાગત કર્યું. શ્રી મોદીએ કહ્યું કે ભા...

ઓગસ્ટ 12, 2025 7:45 પી એમ(PM) ઓગસ્ટ 12, 2025 7:45 પી એમ(PM)

views 3

સરકારે ઓડિશા, પંજાબ અને આંધ્રપ્રદેશમાં ચાર હજાર 594 કરોડ રૂપિયાના અંદાજિત ખર્ચ સાથે ચાર નવા સેમિકન્ડક્ટર પ્રોજેક્ટને મંજૂરી આપી

સરકારે ઓડિશા, પંજાબ અને આંધ્રપ્રદેશમાં ચાર હજાર 594 કરોડ રૂપિયાના અંદાજિત ખર્ચ સાથે ચાર નવા સેમિકન્ડક્ટર પ્રોજેક્ટને મંજૂરી આપી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળે લીધેલા નિર્ણય વિશે આજે નવી દિલ્હીમાં મીડિયાને માહિતી આપતા માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું ...

ઓગસ્ટ 12, 2025 7:43 પી એમ(PM) ઓગસ્ટ 12, 2025 7:43 પી એમ(PM)

views 3

સંસદે આવકવેરાનું બિલ, 2025 અને કરવેરા કાયદા (સુધારા) બિલ, 2025 પસાર કર્યા

સંસદે આવકવેરાનું બિલ, 2025 અને કરવેરા કાયદા (સુધારા) બિલ, 2025 પસાર કર્યા છે અને રાજ્યસભાએ ચર્ચા બાદ બંને કાયદાઓને લોકસભામાં પરત કર્યા છે. આજે સાંજે ઉપલા ગૃહમાં બે બિલ પર થયેલી ચર્ચાનો જવાબ આપતા કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે, નવા આવકવેરાના કાયદાને કરદાતાને અનુકૂળ બનાવવામાં આવ્યો ...

ઓગસ્ટ 12, 2025 7:42 પી એમ(PM) ઓગસ્ટ 12, 2025 7:42 પી એમ(PM)

views 6

ભારતનો છૂટક ફુગાવો જુલાઈમાં ઘટીને 1.55 ટકાની આઠ વર્ષની નીચી સપાટીએ પહોંચ્યો

ભારતનો છૂટક ફુગાવો જુલાઈમાં ઘટીને 1.55 ટકાની આઠ વર્ષની નીચી સપાટીએ પહોંચ્યો હતો, જે જૂનમાં 2.1 ટકા હતો. આંકડાશાસ્ત્ર અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય દ્વારા પ્રસિધ્ધ આંકડા અનુસાર, જૂન, 2017 પછી આ સૌથી ઓછો વાર્ષિક ફુગાવાનો દર છે. દરમિયાન, ગ્રામીણ વિસ્તારોમાં ફુગાવો ઘટીને 1.18 ટકા અને શહેરી વિસ્તારોમાં ...

ઓગસ્ટ 12, 2025 7:11 પી એમ(PM) ઓગસ્ટ 12, 2025 7:11 પી એમ(PM)

views 6

સુરત સહિત દેશના વિવિધ શહેરોમાં ED ના દરોડા

પ્રવર્તમાન નિદેશાલય – ઇડીએ સુરત સહીત દેશના અલગ અલગ શહેરોમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યુ છે. ગેરકાયદેસર સટ્ટાબાજીની એપ પરિમૅચ સાથે સંકળાયેલા મની લોન્ડરિંગ કેસમાં ઇડીએ આજે મુંબઈ, દિલ્હી-NCR, હૈદરાબાદ, જયપુર, મદુરાઈ અને સુરત ખાતે વિવિધ સ્થળોએ દરોડા પાડ્યા હતા. ઇડીના જણાવ્યા અનુસાર, પ્રારંભિક તપાસ માં છેતરપિં...

ઓગસ્ટ 12, 2025 2:28 પી એમ(PM) ઓગસ્ટ 12, 2025 2:28 પી એમ(PM)

views 8

પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ હેઠળ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને અત્યાર સુધી ચાર કરોડ 12 લાખ આવાસ ફાળવાયા.

કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ હેઠળ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને અત્યાર સુધી ચાર કરોડ 12 લાખ આવાસ ફાળવ્યા છે. લોકસભામાં પ્રશ્નકાળ દરમિયાન એક પૂરક પ્રશ્નના જવાબમાં ગ્રામીણ વિકાસ રાજ્યમંત્રી ચંદ્રશેખર પેમ્માસાનીએ કહ્યું, બે કરોડ 90 લાખ આવાસનું નિર્માણ થઈ ગયું છે. તેમણે કહ્યું, ગત ...