રાષ્ટ્રીય

ઓગસ્ટ 13, 2025 7:49 પી એમ(PM) ઓગસ્ટ 13, 2025 7:49 પી એમ(PM)

views 7

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આવતીકાલે 79મા સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાએ રાષ્ટ્રજોગ સંબોધન કરશે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આવતીકાલે ૭૯મા સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાએ રાષ્ટ્રને સંબોધન કરશે. આ સંબોધન સાંજે ૭ વાગ્યાથી આકાશવાણીના સમગ્ર રાષ્ટ્રીય નેટવર્ક પર પ્રસારિત થશે અને દૂરદર્શનની બધી ચેનલો પર હિન્દીમાં અને ત્યારબાદ અંગ્રેજી સંસ્કરણ પ્રસારિત થશે. દૂરદર્શન પર હિન્દી અને અંગ્રેજીમાં સંબોધનનું પ્...

ઓગસ્ટ 13, 2025 7:46 પી એમ(PM) ઓગસ્ટ 13, 2025 7:46 પી એમ(PM)

views 6

નવી દિલ્હી ખાતે યોજાયેલી ગોળમેજી પરિષદમાં ભારત અને સિંગાપોરે વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવાના સંકલ્પની પુનઃપુષ્ટિ કરી

ભારત અને સિંગાપોર વચ્ચે વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને વેગ આપવાના ઉદ્દેશ્ય સાથે, બંને દેશોની ત્રીજી મંત્રીસ્તરીય ગોળમેજ બેઠક (આઈએસએમઆર) આજે નવી દિલ્હીમાં યોજાઈ હતી. બેઠકમાં, બંને દેશોએ વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવાના તેમના સંકલ્પની પુનઃપુષ્ટિ કરી. આ દરમિયાન, સરકાર અને ઉદ્યોગ વચ્ચે સહયો...

ઓગસ્ટ 13, 2025 1:56 પી એમ(PM) ઓગસ્ટ 13, 2025 1:56 પી એમ(PM)

views 6

નવી દિલ્હીમાં યોજાનાર સ્વતંત્રતા દિવસ સમારોહમાં 210 પંચાયત નેતાઓ ખાસ મહેમાનો તરીકે ઉપસ્થિત રહેશે

15 ઓગસ્ટે નવી દિલ્હીમાં યોજાનાર સ્વતંત્રતા દિવસ સમારોહમાં 28 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 210 પંચાયત નેતાઓ ખાસ મહેમાનો તરીકે ઉપસ્થિત રહેશે. આ વર્ષના ખાસ મહેમાનોમાં મોટી સંખ્યામાં મહિલા પંચાયત નેતાઓનો સમાવેશ થાય છે જેમણે તેમની ગ્રામ પંચાયતોમાં વધુ સારી માળખાગત સુવિધા, જાહેર સેવાઓમાં વધારો અને સમ...

ઓગસ્ટ 13, 2025 1:55 પી એમ(PM) ઓગસ્ટ 13, 2025 1:55 પી એમ(PM)

views 4

ભારત-સિંગાપોર મંત્રીસ્તરીય ગોળમેજીનો ત્રીજો તબક્કો આજથી નવી દિલ્હીમાં શરૂ

ભારત-સિંગાપોર મંત્રીસ્તરીય ગોળમેજીનો ત્રીજો તબક્કો નવી દિલ્હીમાં યોજાઇ રહ્યો છે. કેન્દ્રીય મંત્રીઓ ડૉ. એસ. જયશંકર, નિર્મલા સીતારમણ, અશ્વિની વૈષ્ણવ અને પીયૂષ ગોયલ ગોળમેજીમાં ઉપસ્થિત રહ્યા. વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે સિંગાપોરના નાયબ પ્રધાનમંત્રી ગાન કિમ યોંગ અને વિદેશમંત્રી જોસેફાઇન...

ઓગસ્ટ 13, 2025 1:54 પી એમ(PM) ઓગસ્ટ 13, 2025 1:54 પી એમ(PM)

views 1

ગૃહ મંત્રાલયે ઓવરસીઝ સિટિઝન્સ ઓફ ઈન્ડિયા સંબંધિત નિયમો કડક બનાવ્યા

ગૃહ મંત્રાલયે ઓવરસીઝ સિટિઝન્સ ઓફ ઈન્ડિયા- OCI સંબંધિત નિયમો કડક બનાવ્યા છે. મંત્રાલયે જણાવ્યુ, જો કોઈ વ્યક્તિને બે વર્ષ કે તેથી વધુ કેદની સજા ફરમાવવામાં આવે છે, અથવા તેની સામે સાત વર્ષ કે તેથી વધુ કેદની સજાપાત્ર ગુના માટે ચાર્જશીટ દાખલ કરવામાં આવે છે, તો તેનું OCI નોંધણી રદ કરાશે. OCI કાર્ડ વિદેશમાં...

ઓગસ્ટ 13, 2025 1:53 પી એમ(PM) ઓગસ્ટ 13, 2025 1:53 પી એમ(PM)

views 3

બિહારની મુખ્ય નદીઓમાં પાણીનો પ્રવાહ વધતા 10 જિલ્લાઓના 19 લાખથી વધુ લોકો પૂરથી પ્રભાવિત થયા

બિહારમાં ગંગા, ગંડક, સોન, કોસી, મહાનંદા અને બાગમતી સહિતની મુખ્ય નદીઓમાં પાણીનો પ્રવાહ વધવાને કારણે, રાજ્યના 10 જિલ્લાના 19 લાખથી વધુ લોકો પૂરથી અસરગ્રસ્ત થયા છે. ભાગલપુર, મુંગેર, બેગુસરાય, વૈશાલી, ભોજપુર, ખગરિયા અને પટણા જિલ્લાઓ પૂરથી સૌથી વધુ અસરગ્રસ્ત જિલ્લાઓમાં સામેલ છે. ઉપરવાસમાં સતત વરસાદને કાર...

ઓગસ્ટ 13, 2025 9:44 એ એમ (AM) ઓગસ્ટ 13, 2025 9:44 એ એમ (AM)

views 2

ચૂંટણી પંચે નવી દિલ્હીમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી-NCPના પ્રતિનિધિમંડળ સાથે વાતચીત કરી

ચૂંટણી પંચે ગઈકાલે નવી દિલ્હીમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી-NCPના પ્રતિનિધિમંડળ સાથે વાતચીત કરી હતી. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર અને ચૂંટણી કમિશનર ડૉ. સુખબીર સિંહ સંધુ અને ડૉ. વિવેક જોશીએ રાષ્ટ્રીય મહાસચિવ અને NCPના પ્રતિનિધિ બ્રિજમોહન શ્રીવાસ્તવના નેતૃત્વમાં પક્ષના પ્રતિનિધિમંડળ સાથે વાતચીત ...

ઓગસ્ટ 13, 2025 9:42 એ એમ (AM) ઓગસ્ટ 13, 2025 9:42 એ એમ (AM)

views 3

જુલાઈમાં દેશમાં છૂટક ફુગાવો ઘટીને આઠ વર્ષના નીચલા સ્તરે 1.55 ટકા થયો

જુલાઈમાં દેશમાં છૂટક ફુગાવો ઘટીને આઠ વર્ષના નીચલા સ્તરે 1.55 ટકા થયો. જે જૂનમાં 2.1 ટકા હતો. આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર, જૂન 2017 પછી આ વાર્ષિક ધોરણે સૌથી નીચો ફુગાવો દર છે. દરમિયાન, ગ્રામીણ વિસ્તારોમાં ફુગાવો ઘટીને 1.18 ટકા અને શહેરી વિસ્તારોમાં 2.05 ટકા ...

ઓગસ્ટ 13, 2025 9:41 એ એમ (AM) ઓગસ્ટ 13, 2025 9:41 એ એમ (AM)

views 4

દેશભરના ખેડૂતોએ વિદેશના દબાણ છતાં વેપાર કરારોમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સાહસિક નિર્ણય બદલ તેમનો આભાર વ્યક્ત કર્યો

દેશભરના ખેડૂતોએ વિદેશના દબાણ છતાં વેપાર કરારોમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સાહસિક નિર્ણય બદલ તેમનો આભાર વ્યક્ત કર્યો છે. ખેડૂત સંગઠનોના નેતાઓ અને ખેડૂતોના એક મોટા જૂથે ગઈકાલે નવી દિલ્હીમાં કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણને મળ્યા હતા. તેમણે ખેડૂતોના હિતોનું રક્ષણ કરવા માટે...

ઓગસ્ટ 13, 2025 9:26 એ એમ (AM) ઓગસ્ટ 13, 2025 9:26 એ એમ (AM)

views 4

સરકારે બાંગ્લાદેશથી શણ આધારિત ઉત્પાદનોની આયાત પર પ્રતિબંધો લાદ્યા

સરકારે બાંગ્લાદેશથી શણ આધારિત ઉત્પાદનોની આયાત પર પ્રતિબંધો લાદ્યા છે. શણના કાપડ, સૂતળી, દોરડા અને થેલા જેવી વસ્તુઓ હવે તાત્કાલિક અસરથી મહારાષ્ટ્રના ન્હાવા શેવા બંદર દ્વારા જ ભારતમાં પ્રવેશી શકશે, એમ ડાયરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડે ગઈકાલે બહાર પાડેલા એક જાહેરનામામાં જણાવ્યું હતું.