રાષ્ટ્રીય

સપ્ટેમ્બર 18, 2025 8:06 પી એમ(PM)

views 9

ભારત અને સંયુક્ત રાષ્ટ્રના ખાદ્ય અને કૃષિ સંગઠને વિશ્વ કક્ષાના બ્લુ પોર્ટ વિકસાવવા કરાર કર્યા

ભારત અને સંયુક્ત રાષ્ટ્રના ખાદ્ય અને કૃષિ સંગઠને વિશ્વ કક્ષાના બ્લુ પોર્ટ વિકસાવવા માટે એક કરાર પર હસ્તાક્ષર કર્યા છે. મત્સ્યઉદ્યોગ વિભાગે ભારતમાં બ્લુ પોર્ટ ના માળખાકીયવિકાસ ને મજબૂત બનાવવા માટે ટેકનિકલ સહયોગ કાર્યક્રમ કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ પહેલ હેઠળ, મત્સ્યઉદ્યોગ વિભાગે આજે તેનો પ્રથમ વેબિ...

સપ્ટેમ્બર 18, 2025 8:05 પી એમ(PM)

views 9

EPFOના સભ્યો હવે સભ્ય પોર્ટલ પર એક જ લોગિન દ્વારા તેમની બધી મુખ્ય સેવાઓ સરળતાથી મેળવી શકશે

કર્મચારી ભવિષ્ય નિધિસંગઠન (EPFO) ના સભ્યો હવે સભ્ય પોર્ટલ પર એક જ લોગિન દ્વારા તેમની બધી મુખ્ય સેવાઓ સરળતાથી મેળવી શકશે. શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે આ પહેલથી ફરિયાદો ઘટાડવા, પારદર્શિતા સુધારવા અને સભ્યોનો સંતોષ વધારવાની અપેક્ષા છે. તેમણે કહ્યું કે અગાઉ, ડ્યુઅલ લોગિન સિસ્ટ...

સપ્ટેમ્બર 18, 2025 8:04 પી એમ(PM)

views 8

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંઘે કહ્યું વૈશ્વિક મંચ પર ભારતનું કદ વધી રહ્યું છે

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંઘે કહ્યું છે કે વૈશ્વિક મંચ પર ભારતનું કદ વધી રહ્યું છે. નવી દિલ્હીમાં બે દિવસના રાષ્ટ્રીય પરિષદ મંથન ૨૦૨૫ ના ઉદ્ઘાટન સત્રને સંબોધતા તેમણે આ વાત કહી. શ્રી સિંઘે ભાર મૂક્યો કે જ્યારે પ્રયાસો અને કાર્યો રાષ્ટ્રીય હિત સાથે સુસંગત હોય છે, ત્યારે ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારતનું લક્ષ્...

સપ્ટેમ્બર 18, 2025 1:54 પી એમ(PM)

views 8

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું,, ભારતીય રેલવેનો દર વર્ષે સલામતી સંબંધિત પ્રોજેક્ટ્સ પર એક લાખ 30 હજાર કરોડથી વધુ ખર્ચ

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું,, ભારતીય રેલવે દર વર્ષે સલામતી સંબંધિત પ્રોજેક્ટ્સ પર એક લાખ 30 હજાર કરોડથી વધુ ખર્ચ કરે છે. તેમણે કહ્યું કે, સરકારના સતત પ્રયાસોને કારણે, 2013-14માં અકસ્માતોની સંખ્યા 170 થી ઘટીને 31 થઈ ગઈ છે. મંત્રીએ જણાવ્યું હતું કે સરકારે ટેકનોલોજી અને સુધારેલી જાળવણી પદ્ધતિઓમ...

સપ્ટેમ્બર 18, 2025 1:51 પી એમ(PM)

views 8

કેન્દ્ર સરકાર રાજ્યોમાં ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ, ITI ને AI-સંચાલિત તાલીમ કેન્દ્રોને આધુનિક કરવા માટે ભંડોળ ફાળવશે

કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણે કહ્યું છે કે રાજ્યોમાં ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ, ITI ને AI-સંચાલિત તાલીમ કેન્દ્રોમાં આધુનિક કરવા માટે કેન્દ્ર સરકાર જરૂરી સંપૂર્ણ ભંડોળ પૂરું પાડશે. નવી દિલ્હીમાં ઇન્ડિયન ફાઉન્ડેશન ફોર ક્વોલિટી મેનેજમેન્ટના વાર્ષિક પરિસંવાદને સંબોધતા, શ્રીમતી સીતારમણે કહ્યું કે ઉ...

સપ્ટેમ્બર 18, 2025 1:50 પી એમ(PM)

views 8

બિહારમાં હવે કલા, વિજ્ઞાન અને વાણિજ્ય પ્રવાહોના બેરોજગાર સ્નાતકોને પણ લાભ અપાશે

બિહારમાં, સાત નિશ્ચય કાર્યક્રમ હેઠળ, મુખ્યમંત્રી નિશ્ચય સ્વ-સહાય ભથ્થું યોજના હવે કલા, વિજ્ઞાન અને વાણિજ્ય પ્રવાહોના બેરોજગાર પુરુષ અને સ્ત્રી સ્નાતકોને પણ લાભ અપાશે. મુખ્યમંત્રી નિશ્ચય સ્વયં સહાયતા ભથ્થું યોજના તરીકે ઓળખાતી આ યોજના હેઠળ તેમને બે વર્ષ સુધી એક હજાર રૂપિયાનું માસિક ભથ્થું મળશે. રાજ્યમ...

સપ્ટેમ્બર 18, 2025 1:50 પી એમ(PM)

views 10

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નેપાળના કાર્યકારી પ્રધાનમંત્રી સુશીલા કાર્કી સાથે વાતચીત કરીને તાજેતરની હિંસા અંગે દુઃખ વ્યક્ત કર્યુ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નેપાળના કાર્યકારી પ્રધાનમંત્રી સુશીલા કાર્કી સાથે ટેલિફોન પર વાતચીત કરી. સોશિયલ મીડિયા પોસ્ટમાં, શ્રી મોદીએ કહ્યું કે તેમણે તાજેતરમાં થયેલા જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો છે અને શાંતિ અને સ્થિરતા પુનઃસ્થાપિત કરવાના તેમના પ્રયાસો માટે ભારતના અડગ ટેકાની પુષ્ટિ કરી છે. તેમણ...

સપ્ટેમ્બર 18, 2025 9:08 એ એમ (AM)

views 8

ચૂંટણી પંચે EVM બેલેટ પેપર્સની ડિઝાઇન અને પ્રિન્ટિંગ માટે ચૂંટણી આચાર સંહિતા નિયમો હેઠળ હાલની માર્ગદર્શિકામાં સુધારો કર્યો

મતદારોની સ્પષ્ટતા અને વાંચનક્ષમતા વધે તેવા આશય સાથે ચૂંટણી પંચે EVM બેલેટ પેપર્સની ડિઝાઇન અને પ્રિન્ટિંગ માટે ચૂંટણી આચાર સંહિતા નિયમો હેઠળ હાલની માર્ગદર્શિકામાં સુધારો કર્યો છે. નવીમાર્ગદર્શિકા મુજબ, EVM બેલેટ પેપર પર ઉમેદવારોના ફોટોગ્રાફ્સ રંગીન રીતે છપાશે અને ઉમેદવારનો ચહેરો સ્પષ્ટ રીતે દેખાશે. ત...

સપ્ટેમ્બર 18, 2025 9:07 એ એમ (AM)

views 7

અફઘાનિસ્તાનમાં છોકરીઓને તમામ સ્તરે શિક્ષણ મેળવવાની મંજૂરી આપવાનું તાલીબાનોને યુનિસેફે આહ્વાન

અફઘાનિસ્તાનમાં છોકરીઓને તમામ સ્તરે શિક્ષણ મેળવવાની મંજૂરી આપવાનું તાલીબાનોને યુનિસેફે આહ્વાન કર્યુ છે. યુનાઇટેડ નેશન્સ ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન્સ ઇમરજન્સી ફંડ (યુનિસેફ)એ ચેતવણી આપી છે કે, છોકરીઓના શિક્ષણ પરના પ્રતિબંધોએ તેમને તેમના ઘરોમાં જ સીમિત કરી દીધી છે અને તેઓ માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓ, બાળ લગ્ન અને...

સપ્ટેમ્બર 18, 2025 9:03 એ એમ (AM)

views 8

GST કાઉન્સિલે નાગરિકોના જીવનને સરળ બનાવવા માટે ઘણા ક્ષેત્રોમાં કર દર ઘટાડ્યા ત્યારે તેમનું વિઝન સાકાર થયું

આ સ્વતંત્રતા દિવસે, લાલ કિલ્લાની પ્રાચીર પરથી, પ્રધાનમત્રી નરેન્દ્ર મોદીએ આગામી પેઢીના GST સુધારાઓની જાહેરાત કરી હતી. આ મહિનાની ત્રીજી તારીખે, જ્યારે GST કાઉન્સિલે નાગરિકોના જીવનને સરળ બનાવવા માટે ઘણા ક્ષેત્રોમાં કર દર ઘટાડ્યા ત્યારે તેમનું વિઝન સાકાર થયું. આજે, આપણે કાપડ ક્ષેત્ર પર એક નજર નાખીએ છીએ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.