રાષ્ટ્રીય

ઓગસ્ટ 14, 2025 7:53 પી એમ(PM) ઓગસ્ટ 14, 2025 7:53 પી એમ(PM)

views 5

આવતીકાલે દેશ 79મા સ્વતંત્રતા દિવસની ઉજવણી કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લાલ કિલ્લા પરથી ત્રિરંગો ફરકાવશે.

આવતીકાલે દેશ 79મા સ્વતંત્રતા દિવસની ઉજવણી કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દિલ્હીના પ્રતિષ્ઠિત લાલ કિલ્લા પરથી ઉજવણીનું નેતૃત્વ કરશે. પ્રધાનમંત્રી રાષ્ટ્રીય ધ્વજ ફરકાવશે અને પ્રતિષ્ઠિત સ્મારકના પ્રાચીર પરથી રાષ્ટ્રને સંબોધિત કરશે. 2047 સુધીમાં વિકાસિત ભારતના સરકારના વિઝનને સાકાર કરવા તરફ રાષ્ટ્ર વિશ...

ઓગસ્ટ 14, 2025 7:51 પી એમ(PM) ઓગસ્ટ 14, 2025 7:51 પી એમ(PM)

views 4

રાષ્ટ્રપતિએ સશસ્ત્ર દળો અને કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોના કર્મચારીઓને 127 શૌર્ય પુરસ્કારો અને 40 વિશિષ્ટ સેવા પુરસ્કારોને મંજૂરી આપી

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાએ સશસ્ત્ર દળો અને કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોના કર્મચારીઓને 127 શૌર્ય પુરસ્કારો અને 40 વિશિષ્ટ સેવા પુરસ્કારોને મંજૂરી આપી છે. આમાં 4 કીર્તિ ચક્ર, 15 વીર ચક્ર, 16 શૌર્ય ચક્ર, 2 બાર ટુ સેના મેડલ (વીરતા), 58 સેના મેડલ (વીરતા), 6 નૌસેના મેડલ (વીરત...

ઓગસ્ટ 14, 2025 7:48 પી એમ(PM) ઓગસ્ટ 14, 2025 7:48 પી એમ(PM)

views 9

જમ્મુ અને કાશ્મીરના, કિશ્તવાડ જિલ્લાના એક ગામમાં વાદળ ફાટતાં અનેક લોકોના મોત અને 75થી વધુ લોકો ઘાયલ

જમ્મુ અને કાશ્મીરમાં, આજે બપોરે કિશ્તવાડ જિલ્લાના એક દૂરના ગામમાં વાદળ ફાટતાં અનેક લોકોના મોત થયા છે અને 75 થી વધુ લોકો ઘાયલ થયા છે અને ઘણા લોકો ગુમ છે. આકાશવાણી જમ્મુના સંવાદદાતાના અહેવાલ મુજબ આ દુર્ઘટનાને કારણે સંપત્તિને પણ વ્યાપક નુકસાન થયું છે. આ દુર્ઘટના કિશ્તવારથી લગભગ 90 કિલોમીટર દૂર આવેલા ચા...

ઓગસ્ટ 14, 2025 7:47 પી એમ(PM) ઓગસ્ટ 14, 2025 7:47 પી એમ(PM)

views 7

ભારતે પાકિસ્તાની નેતૃત્વના ભારત વિરોધી નિવેદનોને સરમુખત્યારશાહી, યુદ્ધ-ઉત્સાહી અને નફરત ફેલાવનારા ગણાવ્યા

ભારતે પાકિસ્તાની નેતૃત્વના ભારત વિરોધી નિવેદનોને સરમુખત્યારશાહી, યુદ્ધ-ઉત્સાહી અને નફરત ફેલાવનારા ગણાવ્યા છે અને કહ્યું છે કે પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા કોઈપણ દુષ્પ્રેરણાના ગંભીર પરિણામો આવશે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે આજે નવી દિલ્હીમાં જણાવ્યું હતું કે પાકિસ્તાને પોતાના નિવેદનોમા...

ઓગસ્ટ 14, 2025 2:40 પી એમ(PM) ઓગસ્ટ 14, 2025 2:40 પી એમ(PM)

views 6

દિલ્હીમાં શેરી કૂતરાઓને આશ્રયસ્થાનોમાં ખસેડવા માટેના અગાઉના નિર્દેશો પર રોક લગાવવાની અરજીઓ પર સર્વોચ્ચ અદાલતે આદેશ અનામત રાખ્યો.

સર્વોચ્ચ અદાલતે આજે દિલ્હી રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રમાં શેરી કૂતરાઓને આશ્રયસ્થાનોમાં ખસેડવા માટે 11મી ઓગસ્ટના રોજ પસાર કરેલા નિર્દેશો પર રોક લગાવવાની અરજીઓ પર આદેશ અનામત રાખ્યો હતો. ન્યાયમૂર્તિ જે. બી. પારડીવાલા અને ન્યાયમૂર્તિ આર. મહાદેવનની બે ન્યાયાધીશોની ખંડપીઠે જાતે નોંધ લઇ તમામ શેરી કૂતરાઓને દૂ...

ઓગસ્ટ 14, 2025 3:15 પી એમ(PM) ઓગસ્ટ 14, 2025 3:15 પી એમ(PM)

views 3

સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દેશને સંબોધન કરશે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ 79-મા સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાએ આજે રાષ્ટ્રને સંબોધિત કરશે. તેમનું સંબોધન સાંજે સાત વાગ્યાથી આકાશવણીના તમામ રાષ્ટ્રીય નૅટવર્ક પર પ્રસારિત કરાશે. આકાશવાણીના પ્રાદેશિક નૅટવર્ક પર રાત્રે સાડા નવ વાગ્યે પ્રાદેશિક ભાષાઓમાં તેમના સંબોધનનું પ્રસારણ કરાશે. દૂરદર્શનની તમામ ચૅનલ...

ઓગસ્ટ 14, 2025 2:35 પી એમ(PM) ઓગસ્ટ 14, 2025 2:35 પી એમ(PM)

views 5

સ્વતંત્રતા દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં દિલ્હીના લાલ કિલ્લા ખાતે આવતીકાલે રાષ્ટ્રીય ઉજવણી થશે.

સમગ્ર દેશ આવતીકાલે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ પ્રસંગે દિલ્હીમાં લાલ કિલ્લાની પ્રાચિર પરથી રાષ્ટ્રધ્વજ ફરકાવી રાષ્ટ્રને સંબોધિત કરશે. વર્ષ 2047 સુધી વિકસિત ભારતના સરકારના લક્ષ્યાંકને સુસંગત આ વર્ષે સ્વતંત્રતા દિવસ સમારોહનો વિષય “નયા ભારત” છે. નાગરિકોમાં દેશભક્તિની ભાવન...

ઓગસ્ટ 14, 2025 2:34 પી એમ(PM) ઓગસ્ટ 14, 2025 2:34 પી એમ(PM)

views 3

સરહદ સુરક્ષા દળના 16 સીમા પ્રહરીઓને આવતીકાલે વિરતા ચંદ્રકો એનાયત કરાશે.

સરહદ સલામતી દળ (બી. એસ. એફ.) એ માહિતી આપી છે કે સ્વતંત્રતા દિવસના અવસરે, સોળ સીમા પ્રહરીઓને તેમની બહાદુરી અને ઓપરેશન સિંદૂર દરમિયાન દ્રઢ અને અડગ રહેવા બદલ વીરતા ચંદ્રકો એનાયત કરવામાં આવશે. એક સોશિયલ મીડિયા સંદેશમાં, બી. એસ. એફ. એ કહ્યું કે ચંદ્રકો ભારતની પ્રથમ સંરક્ષણ લાઇનમાં રાષ્ટ્રના વિશ્વાસ અને વ...

ઓગસ્ટ 14, 2025 2:32 પી એમ(PM) ઓગસ્ટ 14, 2025 2:32 પી એમ(PM)

views 5

વિભાજન વિભિષિકા દિવસ નિમિત્તે બલિદાન આપનારા દિવંગતોને શ્રધ્ધાંજલી અર્પણ કરાઈ.

વર્ષ 1947માં ભારતના ભાગલા દરમિયાન પીડિતો અને લોકોની પીડાઓની યાદમાં આજે વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ મનાવવામાં આવી રહ્યો છે. આ દિવસે 1947માં ભાગલા દરમિયાન પોતાના જીવનનું બલિદાન આપનાર લોકોને શ્રદ્ધાંજલી આપવામાં આવી રહી છે.

ઓગસ્ટ 14, 2025 9:27 એ એમ (AM) ઓગસ્ટ 14, 2025 9:27 એ એમ (AM)

views 3

દિલ્હી-એનસીઆરમાં શેરી કૂતરાઓના ભય અંગે સુપ્રીમ કોર્ટના તાજેતરના આદેશની ફરી વિચારણા કરાશે

દિલ્હી-એનસીઆરમાં શેરી કૂતરાઓના ભય અંગે સુપ્રીમ કોર્ટના તાજેતરના આદેશની ફરી વિચારણા કરાશે. ભારતના મુખ્ય ન્યાયાધીશે આ માટે ન્યાયાધીશ વિક્રમ નાથ, સંદીપ મહેતા અને એન.વી.અંજારિયાની બનેલી ત્રણ ન્યાયાધીશોની બેન્ચની રચના કરી છે. આ મામલે આજે સુનાવણી થશે.ગઈકાલે, એક વકીલે આ બાબતનો ઉલ્લેખ કર્યા પછી, CJI બી.આર.ગ...