રાષ્ટ્રીય

સપ્ટેમ્બર 19, 2025 7:46 પી એમ(PM)

views 10

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે રાજ્યની મુલાકાતે-34 હજાર કરોડ રૂપિયાથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે રાજ્યની મુલાકાતે છે. તેઓ ભાવનગર હવાઈમથકથી જવાહર મેદાન સુધી રોડ શો યોજશે અને ભાવનગરમાં અંદાજે 34 હજાર 200 કરોડ રૂપિયાથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે, જેમાં બંદર વિકાસ, નવીનીકરણીય ઉર્જા અને શહેરી પરિવહનને લગતા પ્રોજેક્ટનો સમાવેશ થાય છે. 'સમુદ્રથ...

સપ્ટેમ્બર 19, 2025 8:09 પી એમ(PM)

views 13

ભારતે વિશ્વને આતંકવાદનો સામનો કરવા માટેના પ્રયાસોને મજબૂત અને તીવ્ર બનાવવા હાકલ કરી

ભારતે વિશ્વને આતંકવાદનો સામનો કરવા માટેના પ્રયાસોને મજબૂત અને તીવ્ર બનાવવા હાકલ કરી છે. ભારતે જણાવ્યું હતું કે વિશ્વ આતંકવાદીઓ અને પાકિસ્તાની સરકાર અને સૈન્ય વચ્ચેના જોડાણથી માહિતગાર છે. પાકિસ્તાનમાં આતંકવાદી સંગઠનોના તાજેતરના વીડિયો અંગેના પ્રશ્નના જવાબમાં, વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે ...

સપ્ટેમ્બર 19, 2025 1:52 પી એમ(PM)

views 13

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આવતીકાલની ભાવનગર મુલાકાત માટેની તડામાર તૈયારીઓ

ગુજરાતના ભાવનગરમાં આવતીકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવી રહ્યા છે ત્યારે શહેરમાં તેમના આગમનને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે.તેઓ ભાવનગર એક રોડ શો કરશે. સાથે સાથે તેઓ લોથલ ખાતે તૈયાર થઈ રહેલા નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્ષ પ્રોજેક્ટની કામગીરીની સમીક્ષા કરે તેવી શક્યતા છે.

સપ્ટેમ્બર 19, 2025 1:49 પી એમ(PM)

views 12

GSTના દરોમાં ઘટાડાનો ફાયદો ખેડૂતો સુધી પહોંચે તેની ચર્ચા માટે કેન્દ્રીય કૃષિમંત્રીએ નવી દિલ્હીમાં બેઠક યોજી.

કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે આજે નવી દિલ્હીમાં કૃષિ મશીનરી માટે GST સુધારાઓ પર એક બેઠક યોજી હતી. આ બેઠકમાં કૃષિ મશીનરી અને સાધનો પરના GST દર કેટલાંક પર 12 અને કેટલીક વસ્તુઓ ઉપરના 18 ટકાથી ઘટાડીને 5 ટકા કરવાના તાજેતરના નિર્ણય પર ચર્ચા કરવામાં આવી હતી. આ ઘટાડાનો ખેડૂતોને સૌથી વધુ લાભ મળે અ...

સપ્ટેમ્બર 19, 2025 1:48 પી એમ(PM)

views 10

નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલયે ચોમાસાના વિરામ બાદ ચાર ધામ યાત્રા માટે હેલિકોપ્ટર સેવા ફરીથી શરૂ કરવાની મંજૂરી આપી.

નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલયે ચોમાસાના વિરામ પછી ચાર ધામ યાત્રા 2025 માટે હેલિકોપ્ટર કામગીરી ફરીથી શરૂ કરવાની મંજૂરી આપી છે. એક નિવેદનમાં, નાગરિક ઉડ્ડયન મંત્રાલયે જણાવ્યું હતું કે ચાર ધામ કામગીરીની સલામતી વધારવા માટેની વ્યૂહાત્મક પહેલ સખત ચકાસણી પછી લાગુ કરવામાં આવી છે.

સપ્ટેમ્બર 19, 2025 9:09 એ એમ (AM)

views 31

આવતીકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના ભાવનગરની મુલાકાતે

ગુજરાતના ભાવનગરમાં આવતીકાલે ૨૦મી સપ્ટેમ્બરના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવી રહ્યા છે ત્યારે શહેરને શણગારવામાં આવ્યું છે. સમગ્ર કાર્યક્રમ અંગે કેન્દ્રીય રાજ્ય કક્ષાના મંત્રી નીમુબેન બાંભણિયા સહિતના સ્થાનિક નેતાઓએ પત્રકાર પરિષદ યોજી વિગતો આપી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એરપોર્ટ ખાતે આવશે અને મ...

સપ્ટેમ્બર 19, 2025 9:09 એ એમ (AM)

views 29

દેશના એઆઈ-કૃત્રિમ બુદ્ધિમતા મિશનમાં સંતોષકારક પ્રગતિ થઈ છે અને તે વિવિધ ક્ષેત્રોમાં સુવિધાઓની ઉપલબ્ધતાને સક્ષમ બનાવશે

કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું છે કે દેશના એઆઈ- કૃત્રિમ બુદ્ધિમતા મિશનમાં સંતોષકારક પ્રગતિ થઈ છે અને તે વિવિધ ક્ષેત્રોમાં સુવિધાઓની ઉપલબ્ધતાને સક્ષમ બનાવશે. ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન નિયમોને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે અને આગામી દિવસોમાં તેને બહા...

સપ્ટેમ્બર 19, 2025 9:08 એ એમ (AM)

views 10

નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું – નવા યુગના GST સુધારાનો ઉદ્દેશ્ય દેશની કર અને મહેસૂલ પ્રણાલીને આધુનિક અને સરળ બનાવવાનો.

નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું - નવા યુગના GST સુધારાનો ઉદ્દેશ્ય દેશની કર અને મહેસૂલ પ્રણાલીને આધુનિક અને સરળ બનાવવાનો છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે કોલકાતામાં નેક્સ્ટ જનરેશન ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ (GST) રિફોર્મ્સ કમિટીના એક કાર્યક્રમમાં આ સુધારાઓના લક્ષ્યોની રૂપરેખા આપી. વધુમાં નાણામંત્રીએ...

સપ્ટેમ્બર 19, 2025 9:08 એ એમ (AM)

views 11

નાગરિક ઉડ્ડયન મંત્રાલયે ચોમાસા પછી ચારધામ યાત્રા માટે હેલિકોપ્ટર સેવાઓ ફરી શરૂ કરવાની મંજૂરી આપી

નાગરિક ઉડ્ડયન મંત્રાલયે ચોમાસા પછી ચારધામ યાત્રા માટે હેલિકોપ્ટર સેવાઓ ફરી શરૂ કરવાની મંજૂરી આપી છે. મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ચારધામ યાત્રાને સુરક્ષિત બનાવવા માટે તમામ પાસાઓની સંપૂર્ણ તપાસ અને મૂલ્યાંકન અને વ્યૂહાત્મક પહેલના અમલીકરણ પછી મંજૂરી આપવામાં આવી છે. નાગરિક ઉડ્ડયન મંત્રી રામ ...

સપ્ટેમ્બર 18, 2025 8:07 પી એમ(PM)

views 8

યુનેસ્કોએ વિશ્વ વિરાસત સ્થળની કામચલાઉ યાદીમાં ભારતના સાત નવા સ્થળોનો સમાવેશ કર્યો

યુનેસ્કોએ વિશ્વ વિરાસત સ્થળની કામચલાઉ યાદીમાં ભારતના સાત નવા કુદરતી વિરાસત સ્થળોનો સમાવેશ કર્યો છે, જેનાથી યાદીમાં ભારતીય સ્થળોની સંખ્યા 62 થી વધીને 69 થઈ ગઈ છે. સંસ્કૃતિ મંત્રાલયે જણાવ્યું હતું કે, આ સમાવેશ સાથે, ભારતમાં હવે 49 સાંસ્કૃતિક, 17 કુદરતી અને 3 મિશ્ર વારસા સ્થળો છે. નવા સમાવિષ્ટ સ્થળોમાં...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.