રાષ્ટ્રીય

ઓગસ્ટ 16, 2025 9:03 એ એમ (AM) ઓગસ્ટ 16, 2025 9:03 એ એમ (AM)

views 2

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગેરકાયદેસર પ્રવાસીઓનો પ્રવેશને રોકવા માટે એક ઉચ્ચ-સ્તરીય વસ્તી વિષયક મિશન શરૂ કરવાની જાહેરાત કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગેરકાયદેસર ઘૂસણખોરી સામે ચેતવણી આપી છે અને તેને દેશની વસ્તી વિષયક પરિસ્થિતિ માટે ખતરો ગણાવ્યો છે. ગઈકાલે સ્વતંત્રતા દિવસે સંબોધન કરતાં શ્રી મોદીએ ગેરકાયદેસર પ્રવાસીઓ દ્વારા ઉભા થયેલા ખતરાથી દેશને બચાવવા માટે એક ઉચ્ચ-સ્તરીય વસ્તી વિષયક મિશન શરૂ કરવાની જાહેરાત કરી હતી. પ્રધ...

ઓગસ્ટ 15, 2025 7:51 પી એમ(PM) ઓગસ્ટ 15, 2025 7:51 પી એમ(PM)

views 7

જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડ જિલ્લાના ચિસ્તોટી ગામમાં ગઈકાલે વાદળ ફાટવાથી ત્યાં રાહત અને બચાવ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.

જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડ જિલ્લાના ચિસ્તોટી ગામમાં ગઈકાલે વાદળ ફાટ્યો હતો ત્યાં રાહત અને બચાવ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. જમ્મુના સંવાદદાતાએ અહેવાલ આપ્યો છે કે મુખ્યમંત્રીએ શ્રીનગરમાં સ્વતંત્રતા દિવસની ઉજવણીને સંબોધિત કરતા કહ્યું હતું કે અકસ્માતમાં મૃત્યુઆંક 60 પર પહોંચી ગયો છે. મુખ્યમંત્રીએ ક...

ઓગસ્ટ 15, 2025 7:49 પી એમ(PM) ઓગસ્ટ 15, 2025 7:49 પી એમ(PM)

views 4

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 79મા સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં રાષ્ટ્રનું નેતૃત્વ કર્યું.

સમગ્ર દેશ આજે 79મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા દિવસની ઉજવણીનું નેતૃત્વ કરતી વખતે દિલ્હીના લાલ કિલ્લા પરથી રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. લાલ કિલ્લાની પ્રાચીર પરથી રાષ્ટ્રને સંબોધતા, શ્રી મોદીએ ઓપરેશન સિંદૂરના બહાદુર સૈનિકોને સલામ કરી. તેમણે કહ્યું કે ઓપરેશન સિંદૂ...

ઓગસ્ટ 15, 2025 7:47 પી એમ(PM) ઓગસ્ટ 15, 2025 7:47 પી એમ(PM)

views 4

દેશના વિવિધ રાજયો સહિત વિદેશમાં ભારતીય દૂતાવાસોએ પણ ઉત્સાહપૂર્વક સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી.

દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ આજે રાજધાની દિલ્હીના છત્રસાલ સ્ટેડિયમ ખાતે 79મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે ધ્વજ ફરકાવ્યો હતો. શ્રીમતી ગુપ્તાએ કહ્યું કે દિલ્હી દેશના હૃદયની ધડકન છે અને અહીંની દરેક શેરી, ચોક, ઇમારત અને નદી દિલ્હીના સંઘર્ષ અને હિંમતની સાક્ષી છે. પુડુચેરીમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી પ્રસ...

ઓગસ્ટ 15, 2025 1:38 પી એમ(PM) ઓગસ્ટ 15, 2025 1:38 પી એમ(PM)

views 13

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા દિવસ નિમિત્તે દિલ્હીમાં લાલ કિલ્લાની પ્રાચિર પર ધ્વજવંદન કરી દેશવાસીઓને સંબોધિત કર્યા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા દિવસ નિમિત્તે દિલ્હીમાં લાલકિલ્લાની પ્રાચિરથી દેશવાસીઓને સંબોધિત કર્યા. શરૂઆતમાં તેમણે કહ્યું, સ્વતંત્રતાનો આ પર્વ 140 કરોડ લોકોના સંકલ્પનો પર્વ છે. તેમણે દેશને દિશા અને માર્ગ બતાવનારા બંધારણના ઘડવૈયાઓને નમન કર્યું. શ્રી મોદીએ કહ્યું, 15 ઑગસ્ટે લાલ કિલ્લાની પ્ર...

ઓગસ્ટ 15, 2025 1:35 પી એમ(PM) ઓગસ્ટ 15, 2025 1:35 પી એમ(PM)

views 3

જમ્મુ-કાશ્મીરમાં ધોધમાર વરસાદના કારણે સર્જાયેલી ઘટનામાં 45 લોકોના મોત

જમ્મુ-કાશ્મીરમાં કિશ્તવાડ જિલ્લાના પદ્દાર સબ ડિવિઝનના દૂરના ગામમાં ગુરુવારે ધોધમાર વરસાદના કારણે સર્જાયેલી ઘટનામાં ઓછામાં ઓછા 45 લોકોના મોત થયા છે. અત્યાર સુધી 120થી વધુ લોકોને બચાવાયા છે. તેમાંથી 38 લોકોની હાલત ગંભીર છે. આ ઘટનામાં કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ- C.I.S.F.ના બે જવાન અને મચૈલ માતા મંદિ...

ઓગસ્ટ 15, 2025 11:33 એ એમ (AM) ઓગસ્ટ 15, 2025 11:33 એ એમ (AM)

views 3

સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રેલ્વે સુરક્ષા દળ અને રેલ્વે સુરક્ષા વિશેષ દળના અધિકારીઓ અને કર્મચારીઓને વિશિષ્ટ સેવા માટે ચંદ્રકો અર્પણ કર્યા

સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રેલ્વે સુરક્ષા દળ અને રેલ્વે સુરક્ષા વિશેષ દળના અધિકારીઓ અને કર્મચારીઓને વિશિષ્ટ સેવા માટે બે રાષ્ટ્રપતિ ચંદ્રકો અને પંદર પ્રશંસનીય સેવા ચંદ્રકો અર્પણ કર્યા.સ્વતંત્રતા દિવસ નિમિત્તે પોલીસ, ફાયર બ્રિગેડ, હોમગાર્ડ્સ અને નાગરિક સંરક્ષણ અને સુધાર...

ઓગસ્ટ 15, 2025 10:05 એ એમ (AM) ઓગસ્ટ 15, 2025 10:05 એ એમ (AM)

views 4

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લાલ કિલ્લાના પ્રાચીર પરથી રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો અને રાષ્ટ્રને સંબોધન કર્યું

રાષ્ટ્ર આજે તેનો 79મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીના પ્રતિષ્ઠિત લાલ કિલ્લા પરથી સ્વતંત્રતા દિવસની ઉજવણીનું નેતૃત્વ કર્યું અને રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો.લાલ કિલ્લાની પ્રાચીર પરથી દેશને સંબોધન કરતાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતીય બંધારણના ઘડવૈયાઓને યાદ કર્યા. તેમણે...

ઓગસ્ટ 15, 2025 10:02 એ એમ (AM) ઓગસ્ટ 15, 2025 10:02 એ એમ (AM)

views 9

જમ્મુ અને કાશ્મીરમાં, કિશ્તવાડ જિલ્લામાં વાદળ ફાટવાથી બે CISF ના જવાન સહિત 45 લોકોના મોત – 120થી વધુને બચાવાયા

જમ્મુ અને કાશ્મીરમાં, કિશ્તવાડ જિલ્લામાં વાદળ ફાટવાની ઘટનામાં બે સીઆઇએસએફના જવાન સહિત 45 લોકોના મોત થયા છે. અત્યાર સુધીમાં 120 થી વધુ લોકોને બચાવી લેવામાં આવ્યા છે. જેમાંથી 38 લોકોની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. ઘણા લોકો હજુ પણ ગુમ હોવાનું જાણવા મળે છે. કાટમાળ અને કાદવ નીચે વધુ લોકો ફસાયેલા હોવાની ...

ઓગસ્ટ 14, 2025 7:56 પી એમ(PM) ઓગસ્ટ 14, 2025 7:56 પી એમ(PM)

views 4

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ કહ્યું કે ભારત 2047 સુધીમાં વિકસિત અર્થતંત્ર બનવાના માર્ગ પર છે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે જણાવ્યું હતું કે ભારત 2047 સુધીમાં વિકસિત અર્થતંત્ર બનવાના માર્ગ પર છે. 79મા સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાએ રાષ્ટ્રને સંબોધનમાં, રાષ્ટ્રપતિ મુર્મુએ આનો શ્રેય સામાજિક ક્ષેત્રની પહેલ દ્વારા પૂરક સર્વાંગી આર્થિક વિકાસને આપ્યો હતો. તેમણે કહ્યું કે અમૃત કાલ દરમિયાન રાષ્ટ્ર ...

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.