રાષ્ટ્રીય

જાન્યુઆરી 14, 2026 9:08 એ એમ (AM)

views 3

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ આજે નવી દિલ્હીમાં 10માં સશસ્ત્ર દળોના ભૂતપૂર્વ સૈનિકો દિવસની ઉજવણી કરશે

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ આજે નવી દિલ્હીમાં 10મા સશસ્ત્ર દળોના ભૂતપૂર્વ સૈનિકો દિવસની ઉજવણી કરશે.ભારતીય સેનાના પ્રથમ કમાન્ડર-ઇન-ચીફ, ફિલ્ડ માર્શલ કેએમ કરિયપ્પાના વારસા અને સેવાને માન આપવા માટે દર વર્ષે 14 જાન્યુઆરીએ સશસ્ત્ર દળોના ભૂતપૂર્વ સૈનિકો દિવસની ઉજવણી કરવામાં આવે છે, જે 1953માં આ દિવસે નિવૃત...

જાન્યુઆરી 14, 2026 9:07 એ એમ (AM)

views 3

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ફ્રાન્સના રાષ્ટ્રપતિના રાજદ્વારી સલાહકાર સાથે મુલાકાત કરી

ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનના રાજદ્વારી સલાહકાર ઇમેન્યુઅલ બોને ગઈકાલે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.શ્રી મોદીએ સોશિયલ મીડિયા સંદેશમાં કહ્યું કે, તેઓએ મજબૂત અને વિશ્વસનીય ભારત-ફ્રાન્સ વ્યૂહાત્મક ભાગીદારી પર ચર્ચા કરી હતી.પ્રધાનમંત્રીએ ખુશી વ્યક્ત કરી કે ભારત...

જાન્યુઆરી 14, 2026 9:06 એ એમ (AM)

views 9

કોમનવેલ્થ CSPOCના સ્પીકર્સ અને પ્રિસાઇડિંગ ઓફિસર્સની 28મી પરિષદ આજથી નવી દિલ્હીમાં શરૂ થશે

કોમનવેલ્થ CSPOCના સ્પીકર્સ અને પ્રિસાઇડિંગ ઓફિસર્સની 28મી પરિષદ આજથી નવી દિલ્હીમાં શરૂ થશે.ત્રણ દિવસીય આ પરિષદમાં 60થી વધુ કોમનવેલ્થ દેશો અને અર્ધ-સ્વાયત્ત સંસદોના સ્પીકર્સ અને પ્રિસાઇડિંગ ઓફિસર્સ એકઠા થશે. આ પરિષદનો ઉદ્દેશ્ય વિવિધ સ્વરૂપોમાં સંસદીય લોકશાહીના જ્ઞાન અને સમજને પ્રોત્સાહન આપવાનો અને સં...

જાન્યુઆરી 14, 2026 9:05 એ એમ (AM)

views 20

ગુજરાત સહિત દેશના વિવિધ ભાગોમાં આજે મકરસંક્રાંતિની ઉજવણી

ગુજરાતમાં આજે ઉત્તરાયણનો તહેવાર ખૂબ જ ઉત્સાહ અને ઉમંગથી ઉજવવામાં આવી રહ્યો છે. સમગ્ર રાજ્યમાં આકાશમાં રંગબેરંગી પતંગો ઉડાડીને આ તહેવારની ઉજવણી કરવામાં આવે છે.ઉત્તરાયણ પ્રસંગે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે છે, તેઓ અમદાવાદના ઐતિહાસિક શ્રી જગન્નાથ મંદિરની મુલાકાત લેશે અને ...

જાન્યુઆરી 13, 2026 7:59 પી એમ(PM)

views 5

આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ કહ્યું કે જમ્મુ અને કાશ્મીરમાં શક્સગામ ખીણ અંગે ચીન અને પાકિસ્તાન વચ્ચે 1963માં થયેલો કરાર અમાન્ય.

આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ જમ્મુ અને કાશ્મીરમાં શક્સગામ ખીણ પર ભારતના પ્રાદેશિક વલણનો પુનરોચ્ચાર કરતા કહ્યું કે ખીણ અંગે ચીન અને પાકિસ્તાન વચ્ચે વર્શ 1963માં થયેલો કરાર અમાન્ય છે. જનરલ દ્વિવેદીએ શક્સગામ ખીણ પર ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાની ટિપ્પણી પર મીડિયાના પ્રશ્નનો જવાબ આપતા આ નિવેદન આ...

જાન્યુઆરી 13, 2026 7:56 પી એમ(PM)

views 6

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે યુવાનોને શૈક્ષણિક ડિગ્રીઓથી આગળ વધવા ‘વિકસિત ભારત’ બનાવવાના મિશન માટે હાકલ કરી.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે યુવાનોને શૈક્ષણિક ડિગ્રીઓથી આગળ વધવા અને 2047 સુધીમાં 'વિકસિત ભારત' બનાવવાના મિશન માટે પોતાને સમર્પિત કરવા હાકલ કરી. આણંદમાં ચારુસત યુનિવર્સિટીના 15મા દીક્ષાંત સમારોહને સંબોધતા શ્રી શાહે ભાર મૂક્યો કે 'અમૃત કાલ' દરમિયાન ભારતને વૈશ્વિક શ્રેષ્ઠતા સુધી પહોંચાડવાની જવાબ...

જાન્યુઆરી 13, 2026 7:53 પી એમ(PM)

views 4

કેન્દ્રીય રાજ્યમંત્રી ડૉ. જીતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે વિકસિત ભારત જી રામ જી કાયદો દરેક ગ્રામીણ પરિવારને 125 દિવસના રોજગારની ખાતરી આપે છે

કર્મચારી, જાહેર ફરિયાદ અને પેન્શન રાજ્યમંત્રી ડૉ. જીતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે વિકસિત ભારત જી રામ જી કાયદો દરેક નાણાકીય વર્ષમાં દરેક ગ્રામીણ પરિવારને 125 દિવસના પગારદાર રોજગારની ખાતરી આપે છે, જે અગાઉના 100 દિવસથી વધુ છે. આજે નવી દિલ્હીમાં વિકસિત ભારત જી રામ જી પર એક પત્રકાર પરિષદને સંબોધતા શ્રી ...

જાન્યુઆરી 13, 2026 7:52 પી એમ(PM)

views 7

કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે ‘વિકસિત ભારત’નો માર્ગ સમૃદ્ધ અને આત્મનિર્ભર ગામડાઓમાંથી પસાર થાય છે.

કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે જણાવ્યું છે કે 'વિકસિત ભારત'નો માર્ગ સમૃદ્ધ અને આત્મનિર્ભર ગામડાઓમાંથી પસાર થાય છે. આજે ગુજરાતના ભાવનગરના હણોલ ગામમાં આત્મનિર્ભર હનોલ મહોત્સવ-૨૦૨૬ ને સંબોધતા, મંત્રીએ 'હણોલ મોડેલ' ને ગ્રામીણ વિકાસમાં સામૂહિક પ્રયાસ અને નવીનતાના તેજસ્વી ઉદાહરણ તરીકે પ્રશંસા કર...

જાન્યુઆરી 13, 2026 7:50 પી એમ(PM)

views 4

સરકારના હસ્તક્ષેપ બાદ, મુખ્ય ડિલિવરી એગ્રીગેટર્સ 10-મિનિટ ડિલિવરી સમય મર્યાદા હટાવવા સંમત થયા છે.

સરકારના હસ્તક્ષેપ બાદ, મુખ્ય ડિલિવરી એગ્રીગેટર્સ 10-મિનિટ ડિલિવરી સમય મર્યાદા હટાવવા સંમત થયા છે. સરકારી સૂત્રોએ જણાવ્યું હતું કે ડિલિવરી સમય અંગેની ચિંતાઓને દૂર કરવા માટે બ્લિંકિટ, ઝેપ્ટો, ઝોમેટો અને સ્વિગી સહિતની મોટી કંપનીઓ સાથે એક બેઠક યોજાઈ હતી. આ બેઠકનો ઉદ્દેશ્ય ગિગ કામદારો માટે વધુ સલામતી, સુ...

જાન્યુઆરી 13, 2026 2:19 પી એમ(PM)

views 6

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, ભારત ડિસેમ્બર 2027 સુધીમાં વિશ્વનું ત્રીજા ક્રમાંકનું અર્થતંત્ર બનશે – ગુજરાતના ગાંધીનગરમાં 260 કરોડ રૂપિયાથી વધુના કાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યું

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે ભારત ડિસેમ્બર 2027 સુધીમાં વિશ્વનું ત્રીજા ક્રમાંકનું અર્થતંત્ર બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો. ગુજરાતમાં ગાંધીનગરના માણસા ખાતે નગરપાલિકાના 267 કરોડથી વધુના વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રસંગે જનતાને સંબોધતા શ્રી શાહે વર્ષ 2047 સુધીમાં દરેક ક્ષેત્રમ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.