રાષ્ટ્રીય

સપ્ટેમ્બર 20, 2025 7:51 પી એમ(PM)

views 16

વર્ષ 2047 સુધી વૈશ્વિક દરિયાઈ વેપારમાં ભારતની ભાગીદારીને ત્રણ ગણી કરવાનો સરકારનો લક્ષ્યાંક : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દરેક ક્ષેત્રમાં આત્મનિર્ભરતાનું આહ્વાન કરતા કહ્યું, વિદેશ પર ભારતની નિર્ભરતા તેના સૌથી મોટા દુશ્મનોમાંથી એક છે. તેમણે કહ્યું, વર્ષ 2047 સુધી વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા વિશ્વ સમક્ષ ભારત એક આત્મનિર્ભર દેશ તરીકે ઊભું રહે તે સમય હવે આવી ગયો છે. ભાવનગરમાં આજે “સમુદ્ર સે...

સપ્ટેમ્બર 20, 2025 8:08 પી એમ(PM)

views 10

નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું નાગરિકોના હિત માટે GST ના દરમાં સુધારો કરાયો

નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે નાગરિકોના હિત માટે વસ્તુ અને સેવા કર – GST ના સ્લેબમાં સુધારો કરવામાં આવ્યો છે. આજે તુતીકોરિનના કોવિલપટ્ટીમાં મેચબોક્સ અને ફટાકડા ઉત્પાદક સંગઠનોના શતાબ્દી સમારોહને સંબોધતા, તેમણે જણાવ્યું હતું કે સોમવારથી લોકોને રાહત મળશે. GSTમાં ઘટાડાને કારણે, લોકો નોંધપ...

સપ્ટેમ્બર 20, 2025 3:30 પી એમ(PM)

views 8

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભાવનગરમાં 34 હજાર કરોડ રૂપિયાથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, 140 કરોડ દેશવાસીઓનો એક જ સંકલ્પ હોવો જોઈએ ચિપ હોય કે શીપ ભારતમાં જ બનાવવા પડશે. ભાવનગરમાં 'સમુદ્ર સે સમૃદ્ધિ' કાર્યક્રમમાં 34 હજાર 200 કરોડ રૂપિયાથી વધુના અનેક વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરતા શ્રી મોદીએ કહ્યું, વિશ્વમાં શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિ મા...

સપ્ટેમ્બર 20, 2025 3:29 પી એમ(PM)

views 9

કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું- અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેનના પ્રથમ તબક્કાની સુવિધા 2027 સુધીમાં કાર્યરત થશે.

કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે ભારપૂર્વક જણાવ્યું કે, અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેનની પહેલા તબક્કાની સુવિધા 2027 સુધીમાં કાર્યરત થઈ જશે. નવી મુંબઈમાં ઘણસોલી અને શિલ્ફાટા ટનલની કામગીરીની સમીક્ષા બાદ મીડિયા સાથે વાત કરતા, તેમણે માહિતી આપી કે પ્રોજેક્ટના થાણે વિભાગની કામગીરી 2028 સુધીમાં પૂર્ણ થશે...

સપ્ટેમ્બર 20, 2025 8:36 એ એમ (AM)

views 22

વાયુસેનાના વડા એર ચીફ માર્શલ એ.પી. સિંહેકહ્યું છે કે યુદ્ધ અહંકારથી પ્રેરિત ન હોવું જોઈએ

વાયુસેનાના વડા એર ચીફ માર્શલ એ.પી. સિંહે કહ્યું છે કે યુદ્ધ અહંકારથી પ્રેરિત ન હોવું જોઈએ. તેમણે કહ્યું કે વિશ્વએ ભારત પાસેથી શીખવું જોઈએ કે તે કેવી રીતે સંઘર્ષો શરૂ કરે છે અને તેનો ઝડપથી અંત કેવી રીતે લાવે છે. નવી દિલ્હીમાં, શ્રી સિંહે કહ્યું કે ભારતે આતંકવાદ વિરોધી ઉદ્દેશ્યો પ્રાપ્ત કર્યા પછી ઓપરે...

સપ્ટેમ્બર 20, 2025 8:35 એ એમ (AM)

views 8

વિદેશ મંત્રાલયે ભારતીય નાગરિકોને ઈરાનમાં નોકરીના વચનો કે ઓફરોમાં ન ફસાવવા સલાહ આપી

વિદેશ મંત્રાલયે ભારતીય નાગરિકોને ઈરાનમાં નોકરીના વચનો કે ઓફરોમાં ન ફસાવવા સલાહ આપી છે. તાજેતરમાં, એવા ઘણા કિસ્સાઓ બન્યા છે જ્યાં ભારતીય નાગરિકોને ઈરાનમાં રોજગાર આપવાના વચનો આપીને અથવા રોજગાર માટે અન્ય દેશોમાં મોકલવામાં આવ્યા હતા. ઈરાન પહોંચ્યા પછી, આ ભારતીય નાગરિકોનું ગુનાહિત ગેંગ દ્વારા અપહરણ કરવામ...

સપ્ટેમ્બર 20, 2025 8:34 એ એમ (AM)

views 6

ચૂંટણીપંચે સ્પષ્ટતા કરી છે કે કોઈ પણ વ્યક્તિ ઓનલાઈન કોઈનો પણ મત કાઢી શકતું નથી

ચૂંટણી પંચે સ્પષ્ટતા કરી છે કે કોઈ પણ વ્યક્તિ ઓનલાઈન કોઈનો મત કાઢી શકતું નથી. કર્ણાટકના અલંદમાં કોઈ પણ મતદારનું નામ ખોટી રીતે કાઢી નાખવામાં આવ્યું નથી. પંચે જણાવ્યું હતું કે 2023 માં, નામ કાઢી નાખવાના શંકાસ્પદ પ્રયાસ સામે FIR દાખલ કરવામાં આવી હતી. પંચે જણાવ્યું હતું કે કોઈ પણ વ્યક્તિનું નામ મતદાર યા...

સપ્ટેમ્બર 20, 2025 8:34 એ એમ (AM)

views 21

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતના એક દિવસના પ્રવાસે – ‘સમુદ્ર સે સમૃદ્ધિ’ કાર્યક્રમમાં ભાગ લેશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતના એક દિવસના પ્રવાસે આવશે. તેઓ 'સમુદ્ર સે સમૃદ્ધિ' કાર્યક્રમમાં ભાગ લેશે અને ભાવનગર ખાતે 34 હજાર 200 કરોડ રૂપિયાથી વધુની અનેક વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. પ્રધાનમંત્રી આ પ્રસંગે સભાને સંબોધન પણ કરશે. આજે શરૂ થનાર પ્રોજેક્ટ્સમાં બંદર વિકાસ, નવીની...

સપ્ટેમ્બર 19, 2025 8:06 પી એમ(PM)

views 8

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું ઓપરેશન સિંદૂરમાં ભારતીય દળોએ દર્શાવેલી હિંમત એ સ્પષ્ટ પુરાવો છે કે વિજય હવે દેશ માટે આદત બની ગઇ છે.

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું છે કે ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતીય દળો દ્વારા દર્શાવવામાં આવેલ સંકલન અને હિંમત એ સ્પષ્ટ પુરાવો છે કે વિજય હવે દેશ માટે અપવાદ નથી, પરંતુ એક આદત બની ગઈ છે. શ્રી સિંહ આજે નવી દિલ્હીમાં 1965ના ભારત-પાકિસ્તાન યુદ્ધની 60મી વર્ષગાંઠ નિમિત્તે આયોજિત સ્મારક સમારોહમાં નિવૃત્...

સપ્ટેમ્બર 19, 2025 8:02 પી એમ(PM)

views 22

ચૂંટણી પંચે ધારાધોરણોનું ઉલ્લંઘન કરવા બદલ 474 નોંધાયેલા બિનમાન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષોને યાદીમાંથી દૂર કર્યા

ચૂંટણી પંચે ધારાધોરણોનું ઉલ્લંઘન કરવા બદલ 474 નોંધાયેલા બિનમાન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષોને યાદીમાંથી દૂર કર્યા છે. આ પક્ષોએ 2019 થી એક પણ ચૂંટણી લડી નથી, જેના કારણે પંચે આ નિર્ણય લીધો છે. આ પ્રક્રિયાના પ્રથમ તબક્કામાં, પંચે ગયા મહિને 334 નોંધાયેલા બિનમાન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષોને યાદીમાંથી દૂર કર્યા...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.