રાષ્ટ્રીય

સપ્ટેમ્બર 21, 2025 7:57 પી એમ(PM)

views 34

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ત્રિપુરા મુલાકાત માટેની તૈયારીઓ પૂર્ણ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ત્રિપુરા મુલાકાત માટેની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે, તેઓ આવતીકાલે પ્રસાદ યોજના હેઠળ માતા ત્રિપુરા સુંદરી મંદિર સંકુલમાં નવા વિકસિત માળખાગત સુવિધાઓ અને વિવિધ સૌંદર્યકરણ કાર્યોનું ઉદ્ઘાટન કરશે. આ અંગે પોલીસ મહાનિરીક્ષક ઇપ્પર મંચકે જણાવ્યું હતું કે, મંદિર પરિસરમાં અને તેની આસપાસ...

સપ્ટેમ્બર 21, 2025 2:18 પી એમ(PM)

views 11

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે પાંચ વાગે દેશને સંબોધિત કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે દેશને સંબોધિત કરશે. પ્રધાનમંત્રીનું આ સંબોધન સાંજે પાંચ વાગે શરૂ થશે. પ્રધાનમંત્રી કચેરીના સત્તાવાર સોશિયલ મીડિયા સંદેશમાં આ અંગે માહિતી આપવામાં આવી.

સપ્ટેમ્બર 21, 2025 2:15 પી એમ(PM)

views 18

અમેરિકાના ચેમ્બર ઓફ કોમર્સે ટ્રમ્પના H-1B વિઝા માટેની અરજી ફી વધારીને 1 લાખ ડોલર કરવાના નિર્ણય પર ચિંતા વ્યક્ત કરી

અમેરિકાના ચેમ્બર ઓફ કોમર્સે રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના H-1B વિઝા માટેની અરજી ફી વધારીને એક લાખ ડોલર કરવાના નિર્ણય પર ચિંતા વ્યક્ત કરી છે. વિભાગે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, તે નવા H-1B વિઝા નિયમોની કર્મચારીઓ, તેમના પરિવારો અને નોકરીદાતાઓ પર પડતી અસર અંગે ચિંતિત છે. વધુમાં કહ્યું કે તે વહીવટીત...

સપ્ટેમ્બર 21, 2025 2:13 પી એમ(PM)

views 12

કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલના નેતૃત્વમાં એક પ્રતિનિધિમંડળ આવતીકાલે વેપાર વાટાઘાટો માટે અમેરિકા જશે.

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલના નેતૃત્વમાં એક પ્રતિનિધિમંડળ આવતીકાલે વેપાર વાટાઘાટો માટે અમેરિકા જશે. મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ મુલાકાતનો હેતુ ભારત અને અમેરિકા વચ્ચે વેપાર વાટાઘાટોને આગળ વધારવાનો અને પરસ્પર લાભદાયી કરારને અંતિમ સ્વરૂપ આપવાનો છે. મંત્રાલયે જણાવ્યું કે, અમેરિકા વેપ...

સપ્ટેમ્બર 21, 2025 2:12 પી એમ(PM)

views 9

ગ્રાહક બાબતોના વિભાગે આગામી પેઢીના GST સુધારાના ભાગરૂપે રાષ્ટ્રીય ગ્રાહક હેલ્પલાઇન પર GST ફરિયાદ નિવારણ સુવિધા શરૂ કરી

ગ્રાહક બાબતોના વિભાગે આગામી પેઢીના GST સુધારાના ભાગ રૂપે રાષ્ટ્રીય ગ્રાહક હેલ્પલાઇન પર GST ફરિયાદ નિવારણ સુવિધા શરૂ કરી છે. ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે આવતીકાલથી અમલમાં આવતા સુધારેલા GST દરો અને મુક્તિઓ બાદ ગ્રાહકોને મુઝવતા પ્રશ્નો અને ફરિયાદોને ઉકેલવા...

સપ્ટેમ્બર 21, 2025 11:16 એ એમ (AM)

views 19

સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ આજથી મોરોક્કોની સત્તાવાર મુલાકાતે જશે

સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ આજથી મોરોક્કોની સત્તાવાર મુલાકાતે જશે. આ ઉત્તર આફ્રિકન રાષ્ટ્રની રક્ષા મંત્રીની પહેલી મુલાકાત હશે, જે ભારત અને મોરોક્કો વચ્ચે વધતા વ્યૂહાત્મક જોડાણને વધઉ સુદ્રઢ કરશે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, શ્રી સિંહે જણાવ્યું હતું કે, આ મુલાકાત દરમિયાન, શ્રી સિંહ તેમના મોરોક્કન સમકક્ષ,...

સપ્ટેમ્બર 21, 2025 11:16 એ એમ (AM)

views 9

આવતા વર્ષે માર્ચ સુધીમાં દેશમાંથી ડાબેરી ઉગ્રવાદ સંપૂર્ણપણે નાબૂદ કરવાનો પુનરોચ્ચાર કરતાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે આવતા વર્ષે માર્ચ સુધીમાં દેશમાંથી ડાબેરી ઉગ્રવાદ સંપૂર્ણપણે નાબૂદ થઈ જશે. એક ખાનગી ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં શ્રી શાહે કહ્યું કે સરકારના પ્રયાસોને કારણે, છેલ્લા દાયકામાં પૂર્વોત્તર અને ડાબેરી ઉગ્રવાદ પ્રભાવિત વિસ્તારો સહિત ત્રણ મુખ્ય પ્રદેશોમાં હિંસક ઘટનાઓમ...

સપ્ટેમ્બર 21, 2025 11:17 એ એમ (AM)

views 14

એક લાખ ડોલર ફી ફક્ત નવા અરજદારો પર લાદવામાં આવશે તેવી નવી H-1B વિઝા નીતિ અંગે અમેરિકાએ સ્પષ્ટતા કરી

અમેરિકાએ તેની નવી H-1B વિઝા નીતિ અંગે એક મહત્વપૂર્ણ સ્પષ્ટતા જારી કરી છે. આ નીતિએ ટેકનોલોજી ઉદ્યોગમાં મૂંઝવણ અને ચિંતા પેદા કરી છે. સ્પષ્ટતામાં જણાવાયું છે કે એક લાખ ડોલર ફી ફક્ત નવા અરજદારો પર લાદવામાં આવશે અને તે "એક વખત" ચુકવણી હશે. આજે નવી નીતિ અમલમાં આવે તેના કલાકો પહેલાં, વ્હાઇટ હાઉસના પ્રેસ સ...

સપ્ટેમ્બર 21, 2025 11:13 એ એમ (AM)

views 8

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સેમિકન્ડક્ટર ચિપ્સથી લઈને જહાજો સુધીના તમામ ક્ષેત્રોમાં સ્થાનિક ઉત્પાદનના મહત્વ પર ભાર મૂક્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આત્મનિર્ભર ભારત પર ભાર મૂકતા કહ્યું કે ભારતનો સૌથી મોટો દુશ્મન વિદેશી દેશો પરની તેની નિર્ભરતા છે જેથી દેશે તેનાથી મુક્ત થવું જોઈએ. તેમણે સેમિકન્ડક્ટર ચિપ્સથી લઈને જહાજો સુધીના તમામ ક્ષેત્રોમાં સ્થાનિક ઉત્પાદનના મહત્વ પર પ્રકાશ પાડ્યો. ગઈકાલે ગુજરાતના ભાવનગરમાં "સમુદ્રથી સ...

સપ્ટેમ્બર 20, 2025 8:09 પી એમ(PM)

views 9

સુપ્રસિદ્ધ અભિનેતા મોહનલાલને વર્ષ 2023 માટે પ્રતિષ્ઠિત દાદાસાહેબ ફાળકે પુરસ્કારથી સન્માનિત કરાશે.

સુપ્રસિદ્ધ અભિનેતા, દિગ્દર્શક અને નિર્માતા મોહનલાલને વર્ષ 2023 માટે પ્રતિષ્ઠિત દાદાસાહેબ ફાળકે પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે. માહિતી અને પ્રસારણ મંત્રાલયે એક સોશિયલ મીડિયા સંદેશમાં જણાવ્યું હતું કે, દાદાસાહેબ ફાળકે પુરસ્કાર પસંદગી સમિતિની ભલામણના આધારે, સરકારે મલયાલમ અભિનેતાને ભારતીય સિનેમામાં તે...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.