રાષ્ટ્રીય

ઓગસ્ટ 17, 2025 7:42 એ એમ (AM) ઓગસ્ટ 17, 2025 7:42 એ એમ (AM)

views 5

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં અંદાજે 11 હજાર કરોડ રૂપિયાના બે રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં અંદાજે અગિયાર હજાર કરોડ રૂપિયાના બે રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે. જેમાં દ્વારકા એક્સપ્રેસવેનો દિલ્હી ભાગ અને શહેરી વિસ્તરણ માર્ગનો બીજો ભાગનો સમાવેશ થાય છે. શ્રી મોદી ઉદ્ઘાટન પ્રસંગે સભાને પણ સંબોધિત કરશે.

ઓગસ્ટ 17, 2025 7:41 એ એમ (AM) ઓગસ્ટ 17, 2025 7:41 એ એમ (AM)

views 14

વિદેશ મંત્રી ડો.એસ. જયશંકર અને દક્ષિણ કોરિયાના વિદેશ મંત્રી ચો હ્યુને નવી દિલ્હીમાં વિવિધ મુદ્દા પર સહકાર વધારવા ચર્ચા કરી

વિદેશ મંત્રી એસ. જયશંકરે ગઈકાલે નવી દિલ્હીમાં દક્ષિણ કોરિયાના વિદેશ મંત્રી ચો હ્યુન સાથે મુલાકાત કરી હતી. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં તેમણે જણાવ્યું હતું કે બંને પક્ષોએ વેપાર, ઉત્પાદન, દરિયાઈ અને લોકો વચ્ચેના આદાનપ્રદાન સહિત વિવિધ ક્ષેત્રોમાં સહયોગ વધારવા અંગે ચર્ચા કરી હતી. બંને નેતાઓએ મિકેનિકલ ઇન્ટે...

ઓગસ્ટ 17, 2025 7:40 એ એમ (AM) ઓગસ્ટ 17, 2025 7:40 એ એમ (AM)

views 7

ચીનના વિદેશ મંત્રી વાંગ યી આવતીકાલે બે દિવસની મુલાકાતે ભારત આવશે

ચીનના વિદેશ મંત્રી વાંગ યી આવતીકાલે બે દિવસની મુલાકાતે ભારત આવી રહ્યા છે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલના આમંત્રણ પર તેમની આ મુલાકાત થઈ રહી છે. શ્રી વાંગ શ્રી ડોભાલ સાથે ભારત-ચીન સરહદ મુદ્દા પર 24મા રાઉન્ડના ખાસ પ્રતિનિધિ સ્તરની વાટાઘાટોમાં ભાગ લેશે.ચીનના વિદેશ મંત્રી વિદેશ મંત્રી ડૉ. એસ. જયશ...

ઓગસ્ટ 16, 2025 7:46 પી એમ(PM) ઓગસ્ટ 16, 2025 7:46 પી એમ(PM)

views 4

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે નવી દિલ્હીમાં લગભગ ૧૧ હજાર કરોડ રૂપિયાના બે મુખ્ય રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે નવી દિલ્હીમાં લગભગ 11 હજાર કરોડ રૂપિયાના બે મુખ્ય રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે. આ પ્રોજેક્ટ્સમાં દ્વારકા એક્સપ્રેસવેનો દિલ્હી સેક્શન અને અર્બન એક્સટેન્શન રોડ-II (UER-II)નો સમાવેશ થાય છે. એક નિવેદનમાં, પ્રધાનમંત્રી કાર્યાલયે જણાવ્યું હતું કે આ પ્...

ઓગસ્ટ 16, 2025 7:45 પી એમ(PM) ઓગસ્ટ 16, 2025 7:45 પી એમ(PM)

views 4

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે દક્ષિણ કોરિયન સમકક્ષ ચો હ્યુન સાથે વેપાર ઉત્પાદન, દરિયાઈ સહિતના ક્ષેત્રોમાં સહયોગ વધારવાની ચર્ચા કરી

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે આજે નવી દિલ્હીમાં તેમના દક્ષિણ કોરિયન સમકક્ષ ચો હ્યુન સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી. સોશિયલ મીડિયા સંદેશમાં ડૉ. જયશંકરે જણાવ્યું હતું કે બંને નેતાઓએ વેપાર, ઉત્પાદન, દરિયાઈ અને આદાન-પ્રદાન સહિતના ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગને આગળ વધારવાના હેતુથી ઉત્પાદક ચર્ચાઓ કરી હતી. ત...

ઓગસ્ટ 16, 2025 7:43 પી એમ(PM) ઓગસ્ટ 16, 2025 7:43 પી એમ(PM)

views 7

ભારતે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે અલાસ્કામાં યોજાયેલી શિખર બેઠકનું સ્વાગત કર્યું

ભારતે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે અલાસ્કામાં યોજાયેલી શિખર બેઠકનું સ્વાગત કર્યું છે. વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે આગળ વધવાનો માર્ગ ફક્ત વાતચીત અને રાજદ્વારી દ્વારા જ શક્ય છે. અલાસ્કામાં રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે લગભગ ત્રણ કલ...

ઓગસ્ટ 16, 2025 7:41 પી એમ(PM) ઓગસ્ટ 16, 2025 7:41 પી એમ(PM)

views 8

જમ્મુ કાશ્મીરમાં, મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ આજે કિશ્તવાડના ચાશોટી ગામની મુલાકાત લઇને સહાયની જાહેરાત

જમ્મુ કાશ્મીરમાં, મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ આજે કિશ્તવાડના ચાશોટી ગામની મુલાકાત લીધી હતી જેથી પૂરથી થયેલા નુકસાનનું મૂલ્યાંકન કરી શકાય. આકાશવાણી જમ્મુ સંવાદદાતાના અહેવાલ મુજબ રાહત અને બચાવ કામગીરીનું નિરીક્ષણ કરી રહેલા એક વરિષ્ઠ સૈન્ય અધિકારીએ મુખ્યમંત્રીને બચાવ કામગીરી વિશે માહિતી આપી હતી.   મુખ્ય...

ઓગસ્ટ 16, 2025 7:36 પી એમ(PM) ઓગસ્ટ 16, 2025 7:36 પી એમ(PM)

views 6

દેશભરમાં આજે શ્રી કૃષ્ણ જન્માષ્ટમીનો તહેવાર ધાર્મિક ઉત્સાહ સાથે ઉજવવામાં આવી રહ્યો છે.

દેશભરમાં આજે શ્રીકૃષ્ણ જન્માષ્ટમી ઉજવાઇ રહી છે  ગુજરાતમાં, ભગવાન કૃષ્ણના જન્મ જન્માષ્ટમીનો તહેવાર ધામધૂમથી ઉજવાઇ રહ્યો છે, આજે સૌથી આદરણીય દ્વારકાધીશ મંદિર, ડાકોર અને શામળાજી મંદિરો સહિત તમામ શ્રીકૃષ્ણ મંદિરોમાં ધાર્મિક ઉત્સાહ અને ઊંડી ભક્તિભાવ સાથે ઉજવવામાં આવી રહ્યો છે.  ઉત્તર પ્રદેશમાં, ભગવાન કૃષ...

ઓગસ્ટ 16, 2025 2:21 પી એમ(PM) ઓગસ્ટ 16, 2025 2:21 પી એમ(PM)

views 6

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગેરકાયદેસર ઘુષણખોરીને દેશની વસતિ માટે ખતરો ગણાવી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગેરકાયદેસર ઘુષણખોરી સામે ચેતવણી આપી તેને દેશની વસતિ માટે ખતરો ગણાવી છે. સ્વતંત્રતા દિવસના પોતાના સંબોધનમાં, શ્રી મોદીએ ગેરકાયદેસર ઘુષણખોરી દ્વારા ઉભા થતા જોખમોથી દેશને બચાવવા માટે એક ઉચ્ચ સ્તરીય વસતિ વિષયક મિશનની જાહેરાત કરી હતી. શ્રી મોદીએ કહ્યું કે, તેઓ દેશને આ ચિંતા વિ...

ઓગસ્ટ 16, 2025 2:18 પી એમ(PM) ઓગસ્ટ 16, 2025 2:18 પી એમ(PM)

views 6

ભગવાન કૃષ્ણના જન્મોત્સવ, જન્માષ્ટમીનો તહેવાર આજે દેશભરમાં ઉજવવામાં આવી રહ્યો છે

ભગવાન કૃષ્ણના જન્મોત્સવ, જન્માષ્ટમીનો તહેવાર આજે દેશભરમાં ઉજવવામાં આવી રહ્યો છે. મંદિરોમાં મોટી સંખ્યામાં પૂજા કરવા માટે ઉમટ્યા છે. ઉત્તર પ્રદેશના મથુરામાં કૃષ્ણ જન્મભૂમિ મંદિરને જન્માષ્ટમીની ઉજવણી માટે સુંદર રીતે શણગારવામાં આવ્યું છે. આ તહેવારની ઉજવણી માટે મોટી સંખ્યામાં લોકો મથુરા અને વૃંદાવન પહોં...

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.