રાષ્ટ્રીય

ઓગસ્ટ 17, 2025 7:41 પી એમ(PM) ઓગસ્ટ 17, 2025 7:41 પી એમ(PM)

views 4

ગુજરાતના સુરેન્દ્રનગરના વઢવાણ અમદાવાદ હાઇવે પર અકસ્માતમાં એક જ પરિવારના 8 સભ્યોના મોત

ગુજરાતના સુરેન્દ્રનગરના કોઠારીયા નજીક વઢવાણ અમદાવાદ હાઇવે પર દેદાદરા અને જમર ગામ વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાતા એક જ પરિવારના 8 સભ્યોના મોત થયા છે. સુરેન્દ્રનગરથી અમારા પ્રતિનિધિ દિનેશ પરમાર જણાવે છે કે બે કાર અથડાયા બાદ કારમાં ધડાકાભેર આગ લાગી હતી.. જોતજોતામાં કાર બળીને ખાખ થઇ ગઈ હતી. લખતર તાલુકાના ક...

ઓગસ્ટ 17, 2025 2:41 પી એમ(PM) ઓગસ્ટ 17, 2025 2:41 પી એમ(PM)

views 2

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે નવી દિલ્હીમાં અંદાજે 11 હજાર કરોડ રૂપિયાની બે મુખ્ય રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરિયોજનાઓનું ઉદ્ઘાટન.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં અંદાજે 11 હજાર કરોડ રૂપિયાની બે મુખ્ય રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરિયોજનાઓના ઉદ્ઘાટન કાર્યક્રમમાં ઉપસ્થિત છે, અને ઉદ્દઘાટન કાર્યક્રમ ચાલી રહ્યો છે. તેમાં દ્વારકા ઍક્સપ્રેસના દિલ્હી ખંડ અને શહેરી વિસ્તાર માર્ગ-2 સામેલ છે. આ પ્રસંગે શ્રી મોદી જનસભાને પણ સંબોધિત કર...

ઓગસ્ટ 17, 2025 2:39 પી એમ(PM) ઓગસ્ટ 17, 2025 2:39 પી એમ(PM)

views 4

આંતરરાષ્ટ્રીય અવકાશમથકનો પ્રવાસ કર્યા બાદ પહેલી વાર ગૃપ કૅપ્ટન શુભાંશુ શુક્લા આજે સ્વદેશ પરત ફર્યા.

ભારતીય અવકાશયાત્રી ગૃપ કૅપ્ટન શુભાંશુ શુક્લાનું દિલ્હી આંતરરાષ્ટ્રીય હવાઈમથક પર ઉષ્માભર્યું સ્વાગત કરાયું. આજે વહેલી સવારે કેન્દ્રીય રાજ્યમંત્રી ડૉક્ટર જિતેન્દ્ર સિંઘ, દિલ્હીનાં મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને ઇસરોના અધ્યક્ષ ડૉક્ટર વિ. નારાયણને શ્રી શુક્લાનું સ્વાગત કર્યું. આંતરરાષ્ટ્રીય અવકાશમથક- ISSનો...

ઓગસ્ટ 17, 2025 3:36 પી એમ(PM) ઓગસ્ટ 17, 2025 3:36 પી એમ(PM)

views 8

જમ્મુ–કાશ્મીરના કઠુઆ જિલ્લામાં ધોધમાર વરસાદના કારણે સર્જાયેલી ઘટનામાં 7 લોકોના મોત.

જમ્મુ--કાશ્મીરમાં જમ્મુ વિભાગના કઠુઆ જિલ્લામાં એક દૂરના ગામમાં ધોધમાર વરસાદના કારણે સર્જાયેલી ઘટનામાં સાત લોકોના મોત થયા છે. જ્યારે છ લોકો ઇજાગ્રસ્ત થયાના અહેવાલ છે. આ ઘટના શનિવાર અને રવિવારે મધરાત્રે રાજબાગના જોડ ઘાટી ગામમાં સર્જાઈ છે. ઘણી મુશ્કેલીઓ બાદ જમ્મુ-કાશ્મીર પોલીસ અને રાજ્ય આપત્તિ પ્રતિભાવ...

ઓગસ્ટ 17, 2025 2:34 પી એમ(PM) ઓગસ્ટ 17, 2025 2:34 પી એમ(PM)

views 5

મધ્ય મહારાષ્ટ્ર, કોંકણ, ગોઆ અને તેલંગાણામાં આજે અતિભારે વરસાદની આગાહી.

હવામાન વિભાગે આજે મધ્ય મહારાષ્ટ્ર, કોંકણ, ગોઆ અને તેલંગાણામાં છૂટાછવાયા સ્થળ પર વરસાદની લાલ ચેતવણી જાહેર કરી છે. જ્યારે કર્ણાટકના દરિયાકાંઠાના અને દક્ષિણ ભાગ, પશ્ચિમ મધ્યપ્રદેશ તથા ગુજરાતના કેટલાક વિસ્તારમાં આવતીકાલે અતિભારે વરસાદની આગાહી છે. તો, કર્ણાટક, તેલંગાણા, તમિલનાડુ, કેરળ, માહે, દરિયાકાંઠાના...

ઓગસ્ટ 17, 2025 11:27 એ એમ (AM) ઓગસ્ટ 17, 2025 11:27 એ એમ (AM)

views 2

વિદેશ સચિવ વિક્રમ મિશ્રી આજથી નેપાળની બે દિવસની મુલાકાતે

વિદેશ સચિવ વિક્રમ મિશ્રી આજથી નેપાળની બે દિવસની મુલાકાતે જઈ રહ્યા છે. તેમની આ મુલાકાત નેપાળના વિદેશ સચિવ અમૃત બહાદુર રાયના આમંત્રણ પર થઈ રહી છે.ભારત અને નેપાળ વચ્ચે મજબૂત મૈત્રીપૂર્ણ સંબંધો છે. તાજેતરના વર્ષોમાં, બંને દેશો વચ્ચે વિવિધ ક્ષેત્રોમાં સહયોગમાં નોંધપાત્ર વધારો થયો છે. વિદેશ મંત્રાલયે કહ્ય...

ઓગસ્ટ 17, 2025 11:26 એ એમ (AM) ઓગસ્ટ 17, 2025 11:26 એ એમ (AM)

views 5

ચૂંટણી પંચે કહ્યું કે મતદાર યાદી કાયદા અને નિયમોનું પાલન કરીને સંપૂર્ણ પારદર્શિતા સાથે તૈયાર કરવામાં આવે

ચૂંટણી પંચે કહ્યું છે કે મતદાર યાદી કાયદા અને નિયમોનું પાલન કરીને સંપૂર્ણ પારદર્શિતા સાથે તૈયાર કરવામાં આવે છે. પંચે કહ્યું કે મતદાર યાદી તૈયાર કરતી વખતે દરેક તબક્કે રાજકીય પક્ષો સામેલ હતા. પંચે અગાઉની ચૂંટણીઓની મતદાર યાદીઓમાં કથિત ખામીઓનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હોવાની ટીકા કરી હતી. પંચે કહ્યું કે જ...

ઓગસ્ટ 17, 2025 11:25 એ એમ (AM) ઓગસ્ટ 17, 2025 11:25 એ એમ (AM)

views 4

ભારતીય જનતા પાર્ટી સંસદીય બોર્ડની આજે નવી દિલ્હી ખાતેના પાર્ટી મુખ્યાલયમાં બેઠક યોજાશે

ભારતીય જનતા પાર્ટી સંસદીય બોર્ડની આજે નવી દિલ્હી ખાતેના પાર્ટી મુખ્યાલયમાં બેઠક યોજાશે. આ બેઠકમાં ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર અંગે ચર્ચા થઈ શકે છે.શાસક NDA ગઠબંધનના નેતાઓએ સર્વાનુમતે એક ઠરાવ પસાર કર્યો છે જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભાજપ પ્રમુખ જગત પ્રકાશ નડ્ડાને ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવારની પ...

ઓગસ્ટ 17, 2025 11:24 એ એમ (AM) ઓગસ્ટ 17, 2025 11:24 એ એમ (AM)

views 3

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મણિપુરના રાજ્યપાલ અજય કુમાર ભલ્લાને નાગાલેન્ડના રાજ્યપાલનો વધારાનો હવાલો સોંપ્યો

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મણિપુરના રાજ્યપાલ અજય કુમાર ભલ્લાને નાગાલેન્ડના રાજ્યપાલનો વધારાનો હવાલો સોંપ્યો છે. રાષ્ટ્રપતિ ભવને જણાવ્યું છે કે નાગાલેન્ડના રાજ્યપાલ લક્ષ્મી ગણેશનના નિધન બાદ શ્રી ભલ્લાને રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

ઓગસ્ટ 17, 2025 7:44 એ એમ (AM) ઓગસ્ટ 17, 2025 7:44 એ એમ (AM)

views 3

ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ભારતની ઇલેક્ટ્રોનિક્સ નિકાસ ગયા વર્ષના સમાન સમયગાળાની તુલનામાં 47 ટકાથી વધુ વધી

ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ભારતની ઇલેક્ટ્રોનિક્સ નિકાસ ગયા નાણાકીય વર્ષના સમાન સમયગાળાની તુલનામાં 47 ટકાથી વધુ વધી છે.વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે મેક ઇન ઇન્ડિયાની સફળતાને કારણે છેલ્લા દાયકામાં ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદન 31 અબજ ડોલરથી ...

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.