રાષ્ટ્રીય

સપ્ટેમ્બર 22, 2025 1:42 પી એમ(PM)

views 10

દેશભરમાં આજથી નવરાત્રી પર્વનો આરંભ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને નવરાત્રીની શુભકામનાઓ પાઠવી

દેશભરમાં આજથી નવરાત્રી પર્વનો આરંભ થયો છે.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકોને નવરાત્રીની શુભેચ્છા પાઠવી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં, શ્રી મોદીએ આશા વ્યક્ત કરી હતી કે હિંમત, સંયમ અને નિશ્ચયની ભક્તિથી ભરેલો આ પવિત્ર તહેવાર દરેકના જીવનમાં નવી શક્તિ અને નવો વિશ્વાસ લાવશે. તેમણે કહ્યું કે, આજે નવરાત્રીમાં ...

સપ્ટેમ્બર 22, 2025 8:51 એ એમ (AM)

views 24

સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન હેઠળ,સંસ્થાઓમાં શિબિરોનું આયોજન કરવામાં આવશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ, 17 સપ્ટેમ્બરના રોજ શરૂ કરાયેલ સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન દેશભરમાં સફળતાપૂર્વક ચાલી રહ્યું છે. આ અભિયાન હેઠળ, 2 ઓક્ટોબર સુધી તમામ જિલ્લા હોસ્પિટલો, આયુષ્માન આરોગ્ય મંદિરો, સામુદાયિક આરોગ્ય કેન્દ્રો અને અન્ય સરકારી આરોગ્ય સંસ્થાઓમાં શિબિરોનું આયોજન કરવામાં આ...

સપ્ટેમ્બર 22, 2025 8:49 એ એમ (AM)

views 14

GST બચત મહોત્સવ દેશની કર પ્રણાલીમાં એક નવો અધ્યાય

GST બચત મહોત્સવની શરૂઆતની જાહેરાત કરતા, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે આનાથી દેશની કર પ્રણાલીમાં એક નવો અધ્યાય શરૂ થશે. તેમણે જણાવ્યું હતું કે GST હવે સરળ, પારદર્શક અને લોકો-મૈત્રીપૂર્ણ બની ગયું છે. આગામી પેઢીના GST સુધારાઓ આવશ્યક ચીજવસ્તુઓ અને સેવાઓ પરના કરના બોજને ઘટાડીને નાગરિકોને સ...

સપ્ટેમ્બર 22, 2025 8:47 એ એમ (AM)

views 8

આજથી શારદીય નવરાત્રીનો પ્રારંભ – ગુજરાતના મુખ્યમંત્રી અમદાવાદમાં વાઈબ્રન્ટ ગુજરાત નવરાત્રી મહોત્સવનું ઉદ્ઘાટન કરશે

આજથી શારદીય નવરાત્રીનો પ્રારંભ થયો છે. નવ દિવસની આ ધાર્મિક વિધિ દરમિયાન, શક્તિના અવતાર દેવી દુર્ગાના વિવિધ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે.આજે, નવરાત્રીના પહેલા દિવસે, દેવીના શૈલપુત્રી સ્વરૂપની પૂજા કરવામાં આવી રહી છે. દેશભરના માઈ મંદિરોમાં આજે ભક્તો ઉમટી રહ્યા છે. આજથી દેશભર ખાસ કરીને ગુજરાતમાં રોજ ર...

સપ્ટેમ્બર 22, 2025 8:46 એ એમ (AM)

views 26

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી બે દિવસના ગુજરાતના પ્રવાસ દરમિયાન વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે

ગુજરાતના સુરત પહોંચેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતના સુરત અને અમદાવાદ સહિતના વિવિધ વિકાસ કાર્યોની સમીક્ષા સહિતના કાર્યકમોમાં ઉપસ્થિત રહેશે.શ્રી શાહ આ પ્રવાસ દરમિયાન અમદાવાદ અને ગાંધીનગરમાં અનેક કાર્યક્રમોમાં હાજરી આપશે. શ્રી શાહ આજે સુરત અને રાજકોટના કાર્યક્રમોમાં હાજરી આપશે. આજે સવારે ત...

સપ્ટેમ્બર 22, 2025 8:45 એ એમ (AM)

views 13

નવા GST દર આજથી અમલમાં-પ્રધાનમંત્રીએ આ સુધારાઓને “બચતનો તહેવાર” ગણાવ્યો.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ GSTમાં થયેલા ફેરફારોને આગામી પેઢીના સુધારાઓ ગણાવ્યા જે અર્થતંત્રને મજબૂત બનાવશે અને સામાન્ય લોકોને રાહત આપશે.ગઈકાલે સાંજે રાષ્ટ્રને સંબોધનમાં, પ્રધાનમંત્રીએ નવરાત્રિના પહેલા દિવસે અમલમાં આવનારા GST સુધારાઓને "બચતનો તહેવાર" ગણાવ્યો . તેમણે કહ્યું કે કર દરમાં ઘટાડો દૈનિક ઉપ...

સપ્ટેમ્બર 22, 2025 8:44 એ એમ (AM)

views 8

પ્રધાનમંત્રી મોદી આજે ત્રિપુરા અને અરુણાચલ પરદેશની મુલાકાતે: માતા ત્રિપુરા સુંદરી મંદિરનું ઉદ્ઘાટન કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બપોરે ત્રિપુરાના ઉદયપુરમાં હિન્દુઓ દ્વારા પૂજાયેલા 51 શક્તિપીઠોમાંના એક, પુનઃવિકસિત માતા ત્રિપુરા સુંદરી મંદિરનું ઉદ્ઘાટન કરશે. પ્રધાનમંત્રી અરુણાચલ પ્રદેશની મુલાકાત બાદ બપોરે અગરતલા પહોંચશે.ત્યારબાદ પ્રસાદ યોજના હેઠળ પુનઃવિકસિત ત્રિપુરા સુંદરીમંદિરનું ઉદ્ઘાટન કરવા માટ...

સપ્ટેમ્બર 21, 2025 7:54 પી એમ(PM)

views 13

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, દિવ્યાંગ વ્યક્તિઓને સહાનુભૂતિથી નહી પરંતુ દિવ્યતાના પ્રતિક તરીકે જોવા જોઇએ.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં આજે રાજસ્થાનના જોધપુરમાં શ્રી પારસમલ બોહરા કોલેજ ફોર ધ બ્લાઈન્ડના નવા મકાનોનો શિલાન્યાસ સમારોહ યોજાયો હતો. આ તકે, ગૃહમંત્રીએ કહ્યું કે, સમાજ સેવામાં નાની પહેલ એ દિવ્યાંગો માટે મોટા પરિવર્તન લાવી શકે છે અને દિવ્યાંગ વ્યક્તિઓને સહાનુભૂતિથી નહીં પરંતુ દિવ્યતા...

સપ્ટેમ્બર 21, 2025 7:20 પી એમ(PM)

views 14

આગામી પેઢીના GST ફેરફાર આવતીકાલે નવરાત્રિના પહેલા દિવસથી અમલમાં આવશે : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, આગામી પેઢીના GST ફેરફાર આવતીકાલે નવરાત્રિના પહેલા દિવસથી અમલમાં આવશે. રાષ્ટ્રને સંબોધતા આજે શ્રી મોદીએ કહ્યું, આવતીકાલથી શરૂ થઇ રહેલા વસ્તુ અને સેવા કર- GST બચત ઉત્સવ બાદ લોકો ઓછી કિંમતે પોતાની પસંદગીની વસ્તુઓ ખરીદી શકશે. આ ફેરફાર સાથે રાષ્ટ્રની વિકાસગાથા બદલાઈ જશ...

સપ્ટેમ્બર 21, 2025 7:13 પી એમ(PM)

views 10

ઍશિયા કપ ટી-20 ક્રિકેટમાં આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે દુબઈમાં મુકાબલો

ઍશિયા કપ ટી-20 ક્રિકેટના સુપર ચાર મુકાબલામાં આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે મૅચ રમાશે. ભારતીય સમય મુજબ દુબઈમાં આ મૅચ રાત્રે આઠ વાગ્યે શરૂ થશે. બંને દેશ વચ્ચે અત્યાર સુધી રમાયેલી 14 મૅચમાંથી ભારતે 11 મૅચ જીતી છે. જ્યારે આ પહેલા ગૃપ તબક્કામાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું હતું.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.