રાષ્ટ્રીય

સપ્ટેમ્બર 23, 2025 9:09 એ એમ (AM)

views 18

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે નવી દિલ્હીમાં 71મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો એનાયત કરશે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે નવી દિલ્હીમાં 71મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો એનાયત કરશે. શ્રેષ્ઠ ફીચર ફિલ્મનો પુરસ્કાર હિન્દી ફિલ્મ 12મી ફેલને અને શ્રેષ્ઠ હિન્દી ફિલ્મનો પુરસ્કાર કથલને આપવામાં આવશે.શ્રેષ્ઠ અભિનેતાનો પુરસ્કાર શાહરૂખ ખાનને જવાન માટે અને વિક્રાંત મેસીને 12મી ફેલ માટે સંયુક્ત રીતે આપવામાં...

સપ્ટેમ્બર 23, 2025 9:07 એ એમ (AM)

views 37

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે ગુજરાતમાં ગાંધીનગરના વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે

ગુજરાતનાં પ્રવાસે આવેલા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે તેમના પ્રવાસના બીજા દિવસે સંસદીય વિસ્તાર ગાંધીનગરના વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે. શ્રી શાહ સવારે કલોલ ખાતે ઇફ્ફકોના પરિસરમાં ‘એક પેડ મા કે નામ’ અભિયાન અંતર્ગત ગાંધીનગરમાં વૃક્ષારોપણ કરશે. જ્યારે મહાત્મા મંદિર ખાતે સ્ટાર્ટઅપ કોન...

સપ્ટેમ્બર 22, 2025 7:48 પી એમ(PM)

views 15

અરુણાચલની ધરતી માત્ર ઉગતા સૂરજની જ નહીં પણ દેશભક્તિનું ઉત્પત્તિ સ્થાન છે : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે અરુણાચલ પ્રદેશમાં પાંચ હજાર 100 કરોડ રૂપિયાથી વધુની માળખાકીય સુવિધાની પરિયોજનાઓનો પ્રારંભ કરાવ્યો. તેમાં ઊર્જા અને સ્થાનિક વિકાસમાં રાજ્યની વધતી ભૂમિકા પર પ્રકાશ પાડવામાં આવ્યો. પ્રધાનમંત્રી મોદીએ શિ યૉમી જિલ્લામાં બે મુખ્ય જળ-વિદ્યુત પરિયોજનાઓ અને તવાંગમાં એક સંમેલન ...

સપ્ટેમ્બર 22, 2025 7:46 પી એમ(PM)

views 7

કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે, સહકારી સંસ્થાઓ માટે ધિરાણની વ્યવસ્થા બદલ બનાસકાંઠા અને પંચમહાલની પ્રશંસા કરી.

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે કહ્યું, દરેક સહકારી સંસ્થા જિલ્લા અને રાજ્ય બેન્ક પાસેથી જ ધિરાણ લે તેવી વ્યવસ્થા બનાસકાંઠા અને પંચમહાલમાં શરૂ કરવામાં આવી. રાજકોટ જિલ્લા સહકારી બૅન્ક સહિત જિલ્લા કક્ષાની સાત સહકારી સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભામાં આજે શ્રી શાહે કહ્યું, સહકારી ક્ષેત્રમાં ત્રણ ...

સપ્ટેમ્બર 22, 2025 7:45 પી એમ(PM)

views 8

ગૃહ મંત્રાલયે નાગાલૅન્ડની રાષ્ટ્રીય સમાજવાદી પરિષદ—ખાપલાન્ગ સંગઠનને પાંચ વર્ષ માટે ગેરકાયદેસર જાહેર કર્યું.

ગૃહ મંત્રાલયે નાગાલૅન્ડની રાષ્ટ્રીય સમાજવાદી પરિષદ—ખાપલાન્ગ સંગઠનને પાંચ વર્ષ માટે ગેરકાયદેસર જાહેર કરી. ગૃહ મંત્રાલયે આજે તેના તમામ જૂથ, શાખાઓ અને અગ્રીમ સંગઠનોને આ મહિનાની 28 તારીખથી પાંચ વર્ષના સમયગાળા માટે ગેરકાયદેસર સંગઠન જાહેર કર્યું છે. મંત્રાલયે એક જાહેરનામામાં જણાવ્યું, આ સંગઠન દેશના સાર્વભ...

સપ્ટેમ્બર 22, 2025 7:20 પી એમ(PM)

views 23

ભારત અને મોરક્કો વચ્ચે સંરક્ષણ સહકાર પર સમજૂતી કરાર થયા.

મોરક્કોના રબાત ખાતે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંઘ અને મોરક્કોના સંરક્ષણ મંત્રા અબ્દુલ લતિફ લૌદીઈ વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોજાઈ. દરમિયાન સંરક્ષણ સહકાર પર સમજૂતી કરાર થયા. શ્રી સિંઘે કહ્યું, બંને પક્ષ આતંકવાદ વિરોધી, દરિયાઈ સલામતી, સાયબર સુરક્ષા, શાન્તિ,સૈન્ય આરોગ્ય, તાલીમ અને ઉદ્યોગ ભાગીદારીમાં સહકારને પ્...

સપ્ટેમ્બર 22, 2025 1:49 પી એમ(PM)

views 6

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અરુણાચલપ્રદેશના ઇટાનગરમાં પાંચ હજાર કરોડ રૂપિયાથી વધુની અનેક વિકાસ પરિયોજનાઓનું ખાતમુહૂર્ત કર્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અરૂણાચલપ્રદેશનાં ઇટાનગરમાં પાંચ હજાર કરોડ રૂપિયાથી વધુના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કર્યો. જેમાં ત્રણ હજાર 700 કરોડ રૂપિયાથી વધુના બે મુખ્ય જળવિદ્યુત પ્રોજેક્ટ્સ, એક હજાર 291 કરોડ રૂપિયાના 10 અન્ય માળખાકીય પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે. ઇટાનગરમં તેમણે સભાને સંબોધતા ...

સપ્ટેમ્બર 22, 2025 1:48 પી એમ(PM)

views 5

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે જીએસટી સુધારાઓ ગરીબો, યુવાનો, ખેડૂતો અને મહિલાઓની સેવા કરવાના પ્રધાનમંત્રીના દ્રઢ સંકલ્પનો પુરાવો

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે નવી પેઢીના વસ્તુ કર સુધારાઓ ગરીબો, યુવાનો, ખેડૂતો અને મહિલાઓની સેવા કરવાના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મજબૂત સંકલ્પનો પુરાવો છે. શ્રેણીબદ્ધ રીતે કરાયેલા સોશિયલ મીડિયા પોષ્ટમાં શ્રી શાહે કહ્યું કે, નવા સુધારાઓ વિવિધ પ્રકારની ચીજવસ્તુઓ પર જીએસટી દરોમાં ભારે ...

સપ્ટેમ્બર 22, 2025 1:47 પી એમ(PM)

views 17

સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે મોરોક્કોના રબાતમાં ભારતીય સમુદાય સાથે વાતચીત કરીને બંને દેશોના પારસ્પરિક યોગદાનની પ્રશંસા કરી.

સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે મોરોક્કોની બે દિવસીય સત્તાવાર મુલાકાત દરમિયાન રબાતમાં ભારતીય સમુદાય સાથે વાતચીત કરીને યજમાન દેશ અને વતન બંનેમાં તેમના યોગદાનની પ્રશંસા કરી. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર રાજનાથ સિંહે મોરોક્કોમાં ભારતીય સમુદાય માટે તેમની પ્રશંસા વ્યક્ત કરી. શ્રી સિંહે છેલ્લા દાયકામાં અર્થતં...

સપ્ટેમ્બર 22, 2025 1:45 પી એમ(PM)

views 12

ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણને પ્રધાનમંત્રીના ભાષણો પર આધારિત બે સંકલિત પુસ્તકોનું વિમોચન કર્યું

ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણને આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ભાષણો પર આધારિત બે સંકલિત પુસ્તકો, "સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ, સબકા પ્રયાસ"નું વિમોચન કર્યું. આ પ્રસંગે બોલતા, શ્રી રાધાકૃષ્ણને કહ્યું કે પ્રધાનમંત્રી મોદી ભારત અને વિદેશમાં લાખો લોકો માટે પ્રેરણારૂપ છે. તેમણે ઉમ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.