રાષ્ટ્રીય

ઓગસ્ટ 18, 2025 1:57 પી એમ(PM) ઓગસ્ટ 18, 2025 1:57 પી એમ(PM)

views 25

ઓટો અને રિયાલીટી સેક્ટરના શેરોમાં ભારે લેવાલીના પગલે શેરબજારમાં ફુલગુલાબી તેજી

દિવાળીમાં જીએસટીમાં રાહત આપવાના સરકારના સંકેતના પગલે ભારતીય શેરબજારમાં આજે સવારથી ફુલગુલાબી તેજી જોવા મળી હતી. સેન્સેક્સ પ્રારંભિક તબક્કે એક હજાર કરતાં વધુ પોઇન્ટ ઉછળ્યો હતો અને નિફ્ટીમાં પણ 350 પોઇન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો.. સપ્તાહના આરંભે જ શેરબજારમાં તેજીનો માહોલ સર્જાયો હતો, જે બપોર બાદ પણ યથાવ...

ઓગસ્ટ 18, 2025 10:22 એ એમ (AM) ઓગસ્ટ 18, 2025 10:22 એ એમ (AM)

views 7

જમ્મુ અને કાશ્મીરમાં, કિશ્તવાડ જિલ્લાના ચિસોટી ગામમાં વાદળ ફાટવાથી ગુમ થયેલા વ્યક્તિઓ માટે શોધ કામગીરી સતત ચાલુ

જમ્મુ અને કાશ્મીરમાં, કિશ્તવાડ જિલ્લાના ચિસોટી ગામમાં વાદળ ફાટવાથી ગુમ થયેલા વ્યક્તિઓ માટે શોધ કામગીરી ગઇકાલે સતત ચોથા દિવસે પણ ચાલુ રહી હતી.અમારા સંવાદદાતા જણાવે છે કે, સેનાના ઇજનેરોએ ગામ અને માચૈલ માતા મંદિર વચ્ચે સંપર્ક પુનઃસ્થાપિત કરવા અને બચાવ કામગીરીને વધુ ઝડપી બનાવવા માટે બેલી બ્રિજ પર કામ શર...

ઓગસ્ટ 18, 2025 10:20 એ એમ (AM) ઓગસ્ટ 18, 2025 10:20 એ એમ (AM)

views 3

વિશ્વભરમાં થઈ રહેલા પરિવર્તનોને ધ્યાનમાં રાખીને સ્વદેશી સામગ્રીનો ઉપયોગ કરવા કેન્દ્રીય કોલસા અને ખાણ મંત્રી જી કિશન રેડ્ડીની અપીલ

કેન્દ્રીય કોલસા અને ખાણ મંત્રી જી કિશન રેડ્ડીએ વિશ્વભરમાં થઈ રહેલા પરિવર્તનોને ધ્યાનમાં રાખીને બાંધકામ કંપનીઓને બાંધકામ ક્ષેત્રમાં ફક્ત સ્વદેશી સામગ્રીનો ઉપયોગ કરવાની અપીલ કરી છે.હૈદરાબાદ ખાતે એક પ્રોપર્ટી શોમાં બોલતા, શ્રી રેડ્ડીએ કહ્યું કે બાંધકામ કંપનીઓએ ગ્રાહકોના હિત અનુસાર કામ કરવું જોઈએ. શ્રી ...

ઓગસ્ટ 18, 2025 8:05 એ એમ (AM) ઓગસ્ટ 18, 2025 8:05 એ એમ (AM)

views 3

હિમાચલ પ્રદેશ અને જમ્મુમાં અતિવૃષ્ટિને કારણે પંજાબની નદીઓના જળ સ્તરમાં વધારો.

હિમાચલ પ્રદેશ અને જમ્મુમાં વાદળ ફાટવા અને સતત વરસાદને કારણે પંજાબની નદીઓના પાણીના સ્તરમાં વધારો થયો છે. ખાસ કરીને રાવી અને બિયાસ નદીઓના પાણીના સ્તરમાં ઘણો વધારો થયો છે.

ઓગસ્ટ 18, 2025 7:54 એ એમ (AM) ઓગસ્ટ 18, 2025 7:54 એ એમ (AM)

views 2

ચીનના વિદેશ મંત્રી વાંગ યી આજથી બે દિવસની ભારત મુલાકાતે

ચીનના વિદેશ મંત્રી વાંગ યી આજથી બે દિવસની ભારત મુલાકાતે આવશે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલના આમંત્રણ પર તેઓ ભારતની મુલાકાત લઈ રહ્યા છે.ચીનના વિદેશ મંત્રી શ્રી ડોભાલ સાથે ભારત-ચીન સરહદ વિવાદ પર 24મા રાઉન્ડની ખાસ પ્રતિનિધિમંડળ સ્તરની વાટાઘાટોમાં ભાગ લેશે. તેઓ વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર સાથે પ...

ઓગસ્ટ 18, 2025 7:50 એ એમ (AM) ઓગસ્ટ 18, 2025 7:50 એ એમ (AM)

views 6

ચૂંટણી પંચે બિહારમાં ડ્રાફ્ટ મતદાર યાદીમાંથી બાકાત 65 લાખ મતદારોના નામ વેબસાઇટ પર અપલોડ કર્યા

ચૂંટણી પંચે બિહારમાં વિશેષ સઘન સુધારા- SIR પછી પ્રકાશિત ડ્રાફ્ટ મતદાર યાદીમાં બાકાત રહેલા 65 લાખ મતદારોની યાદી સત્તાવાર વેબસાઇટ અપલોડ કરી છે. તેમાં ડ્રાફ્ટ યાદીમાં તેમનો સમાવેશ ન થવાનું કારણ પણ જણાવાયું છે.બિહાર ચૂંટણી પંચ કાર્યાલયે એક નોટિસમાં જણાવ્યું છે કે BLO એ રાજકીય પક્ષો, બૂથ-સ્તરના એજન્ટોની ...

ઓગસ્ટ 18, 2025 7:46 એ એમ (AM) ઓગસ્ટ 18, 2025 7:46 એ એમ (AM)

views 10

આગામી ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે મહારાષ્ટ્રના રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણન NDAના ઉમેદવાર

મહારાષ્ટ્રના રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણન આગામી ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી માટે NDAના ઉમેદવાર હશે.ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી જે.પી. નડ્ડાએ ગઈકાલે નવી દિલ્હી ખાતે મળેલી સંસદીય બોર્ડની બેઠક બાદ મીડિયાને માહિતી આપતા આ મુજબ જણાવ્યુ. તેમણે કહ્યું કે એનડીએના તમામ સાથી પક્ષોએ આ નિર્ણયને ટેકો આપ્યો ...

ઓગસ્ટ 17, 2025 7:48 પી એમ(PM) ઓગસ્ટ 17, 2025 7:48 પી એમ(PM)

views 4

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ‘વોકલ ફોર લોકલ’ પર ભાર મૂક્યો – લોકોને ભારતમાં બનેલા ઉત્પાદનો ખરીદવા વિનંતી કરી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 'વોકલ ફોર લોકલ' પર ભાર મૂકતા લોકોને ભારતમાં બનેલા ઉત્પાદનો પર વિશ્વાસ કરવા અને ખરીદવા વિનંતી કરી. આજે નવી દિલ્હીમાં 11 હજાર કરોડ રૂપિયાના બે મુખ્ય રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરતા શ્રી મોદીએ કહ્યું કે દેશને મજબૂત બનાવવા અને તેને આત્મનિર્ભર બનાવવા માટે, આપણે ચ...

ઓગસ્ટ 17, 2025 7:47 પી એમ(PM) ઓગસ્ટ 17, 2025 7:47 પી એમ(PM)

views 3

ચૂંટણી પંચે આજે કહ્યું – તેના માટે બધા પક્ષો સમાન છે અને તે રાજકીય પક્ષો વચ્ચે ભેદભાવ રાખતું નથી.

ચૂંટણી પંચે આજે કહ્યું કે તેના માટે બધા પક્ષો સમાન છે અને તે રાજકીય પક્ષો વચ્ચે ભેદભાવ રાખતું નથી. આજે નવી દિલ્હીમાં મીડિયાને સંબોધતા મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે કહ્યું કે ચૂંટણી પંચ તેની બંધારણીય ફરજથી પાછળ નહીં હટે. કેટલાક લોકોએ બેવડા મતદાનનો આરોપ લગાવ્યો છે, પરંતુ જ્યારે પુરાવા માંગવામાં આ...

ઓગસ્ટ 17, 2025 7:45 પી એમ(PM) ઓગસ્ટ 17, 2025 7:45 પી એમ(PM)

views 6

નવી દિલ્હીના મુખ્યાલયમાં ભાજપ સંસદીય બોર્ડની બેઠક મળી

નવી દિલ્હી સ્થિત પાર્ટી મુખ્યાલયમાં ભાજપ સંસદીય બોર્ડની બેઠક ચાલી રહી છે. આ બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, ગૃહમંત્રી અમિત શાહ અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ સહિત સંસદીય બોર્ડના અન્ય સભ્યો ભાગ લઈ રહ્યા છે. પાર્ટીના સૂત્રોના જણાવ્યા અનુસાર, ઉપરાષ્ટ્રપતિ પદના ઉ...

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.