રાષ્ટ્રીય

સપ્ટેમ્બર 23, 2025 7:41 પી એમ(PM)

views 386

કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આજે નવી દિલ્હીમાં વિકસિત ભારત બિલ્ડાથોન 2025નો પ્રારંભ કરાવ્યો

કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આજે નવી દિલ્હીમાં વિકસિત ભારત બિલ્ડાથોન 2025નો પ્રારંભ કરાવ્યો. આ પહેલનો હેતુ યુવાનોમાં સર્જનાત્મકતા, સમસ્યાનું નિરાકરણ અને આત્મનિર્ભરતાને પ્રોત્સાહન આપવાનો છે. શિક્ષણ મંત્રાલયના શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગ, નીતિ આયોગના અટલ ઇનોવેશન મિશન સાથે મળીને, આ વર્...

સપ્ટેમ્બર 23, 2025 7:40 પી એમ(PM)

views 9

દિવાળી અને છઠના તહેવારો દરમિયાન 12 હજાર વિશેષ ટ્રેનો દોડાવાશે

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જાહેરાત કરી હતી કે દિવાળી અને છઠના તહેવારો દરમિયાન મુસાફરોની સુવિધા માટે બાર હજાર ખાસ ટ્રેનો ચલાવવામાં આવશે. આજે નવી દિલ્હીમાં એક પત્રકાર પરિષદને સંબોધતા શ્રી વૈષ્ણવે જણાવ્યું હતું કે આ વિશેષ ટ્રેનો પહેલી ઓક્ટોબરથી 15 નવેમ્બર દરમિયાન દોડશે.

સપ્ટેમ્બર 23, 2025 2:26 પી એમ(PM)

views 27

ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ 25 લાખ વધારાના LPG કનેક્શન આપવાનો સરકારનો નિર્ણય.

સરકારે ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ 25 લાખ વધારાના LPG કનેક્શન આપવાનો નિર્ણય લીધો છે. નવરાત્રીના પહેલા દિવસે મહિલા લાભાર્થીઓને શુભેચ્છા પાઠવતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે સરકારનું આ પગલું તેમને આ પવિત્ર તહેવારનો આનંદ તો આપશે જ, પરંતુ મહિલા સશક્તિકરણ માટેના સંકલ...

સપ્ટેમ્બર 23, 2025 2:24 પી એમ(PM)

views 13

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું કે, સ્ટાર્ટ અપ પ્રધાનમંત્રીના માઇન્ડ ટૂ માર્કેટના મંત્રને ચરિતાર્થ કરશે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે બે દિવસની સ્ટાર્ટ-અપ પરિષદને ખૂલ્લી મુકી. આ પ્રસંગે સંબોધન કરતાં, શ્રી શાહે કહ્યું, દેશમાં ગત એક દાયકામાં સ્ટાર્ટ—અપ ક્ષેત્રમાં અભૂતપૂર્વ વિકાસ થયો છે, જેના પરિણામે ભારત આજે વિશ્વની ત્રીજી સૌથી મોટા સ્ટાર્ટ-અપ માળખું બન્યો છે. શ્રી શાહે...

સપ્ટેમ્બર 23, 2025 1:53 પી એમ(PM)

views 11

ઉત્તર પ્રદેશ સરકારે પોલીસ રેકોર્ડમાં જાતિ આધારિત રાજકીય રેલીઓ, જાહેર પ્રદર્શનો અને જાતિ સંબંધિત પ્રતિકો પર પ્રતિબંધ મૂક્યો

ઉત્તર પ્રદેશ સરકારે પોલીસ રેકોર્ડમાં જાતિ આધારિત રાજકીય રેલીઓ, જાહેર પ્રદર્શનો અને જાતિ સંબંધિત પ્રતીકો પર પ્રતિબંધ મૂક્યો છે. સરકારે તેને જાહેર વ્યવસ્થા અને રાષ્ટ્રીય એકતા માટે ખતરો ગણાવ્યો હતો. કાર્યકારી મુખ્ય સચિવ દીપક કુમાર દ્વારા તમામ જિલ્લા અધિકારીઓ, સચિવો અને પોલીસ વડાઓને જારી કરાયેલ આ નિર્દે...

સપ્ટેમ્બર 23, 2025 9:28 એ એમ (AM)

views 17

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતમાં અમદાવાદ ખાતે આવેલા યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતેથી વાઇબ્રન્ટ નવરાત્રિ મહોત્સવનો આરંભ કારવ્યો

ગુજરાતમાં અમદાવાદ ખાતે આવેલા યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વાઇબ્રન્ટ નવરાત્રિ મહોત્સવનો આરંભ કારવ્યો. આ પ્રસંગે શ્રી પટેલે કહ્યું કે, નવરાત્રિના પ્રથમ દિવસથી જ નવી પેઢીના વસ્તુ કર દરના અમલની આપેલી ભેટ આ વર્ષની નવરાત્રિ અને દિવાળીને દેશના લોકો માટે ઉમંગ ઉત્સવ સાથે બચત ઉત્સવ ...

સપ્ટેમ્બર 23, 2025 9:25 એ એમ (AM)

views 13

જીએસટી દરમાં ઘટાડો થવાથી નાગરિકોની બચત વધશે અને વ્યવસાય કરવો સરળ બનશે – પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે જીએસટી દરમાં ઘટાડો થવાથી નાગરિકોની બચત વધશે અને વ્યવસાય કરવો સરળ બનશે.નવરાત્રિના પહેલા દિવસે દેશવાસીઓને પત્ર લખીને શુભેચ્છા પાઠવતા શ્રી મોદીએ કહ્યું કે જીએસટી દરમાં ઘટાડો થવાનો અર્થ દરેક ઘર માટે વધુ બચત અને વ્યવસાયો માટે વધુ સરળતા છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે,...

સપ્ટેમ્બર 23, 2025 9:23 એ એમ (AM)

views 13

આજે ‘સાંક્ય ભાષા દિવસ – 2025’ ઉજવાશે

આંતરરાષ્ટ્રીય સાંકેતિક ભાષા દિવસ નિમિત્તે નવી દિલ્હીમાં આજે 'સાંક્ય ભાષા દિવસ - 2025' ઉજવવા આવશે. ભારતીય સાંકેતિક ભાષા સંશોધન અને તાલીમ કેન્દ્ર (ISLRTC) દ્વારા દિવ્યાંગ જનો માટે વિવિધ કાર્યક્રમનું આયોજન કરાશે.આ વર્ષની થીમ 'સાંક્ય ભાષા અધિકારો વિના માનવ અધિકારો નથી' પર આધારિત છે, જે દિવ્યાંગ વ્યક્તિઓ...

સપ્ટેમ્બર 23, 2025 9:21 એ એમ (AM)

views 22

આજે ગોવાના ઓલ ઈન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદ (AIIA) ખાતે 10મો રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ ઉજવાશે

આજે ગોવાના ઓલ ઈન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદ (AIIA) ખાતે 10મો રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ ઉજવવામાં આવશે. આ પ્રસંગને રાષ્ટ્રીય ધન્વંતરી આયુર્વેદ પુરસ્કારો 2025 આયુર્વેદ ક્ષેત્રે યોગદાન આપનારાઓને અપાશે.આ વર્ષનો આયુર્વેદ દિવસ "લોકો માટે આયુર્વેદ, પૃથ્વી માટે આયુર્વેદ" થીમ હેઠળ આયુર્વેદના કાયમી વારસા અને ...

સપ્ટેમ્બર 23, 2025 9:11 એ એમ (AM)

views 7

પ્રખ્યાત આસામી ગાયક ઝુબીન ગર્ગના અંતિમ સંસ્કાર આજે ગુવાહાટીના સોનાપુરમાં કરાશે

પ્રખ્યાત આસામી ગાયક ઝુબીન ગર્ગના અંતિમ સંસ્કાર આજે બપોરે ગુવાહાટીના સોનાપુરમાં કરવામાં આવશે. ગુવાહાટીના અર્જુન ભોગેશ્વર બરુઆ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં સુપ્રસિદ્ધ ગાયકને અંતિમ શ્રદ્ધાંજલિ આપી હતી, અત્યાર સુધીમાં 10 લાખથી વધુ લોકોએ શ્રદ્ધાંજલિ આપી હતી.ઝુબીન ગર્ગનું ગયા શુક્રવારે સિંગાપોરમાં ડૂબી જવાથી ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.