રાષ્ટ્રીય

ઓગસ્ટ 19, 2025 9:27 એ એમ (AM) ઓગસ્ટ 19, 2025 9:27 એ એમ (AM)

views 3

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આગામી પેઢીના સુધારા માટેની કાર્યયોજનાની સમીક્ષા કરવા એક ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે એક ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી હતી જેમાં જીવનશૈલીમાં સરળતા લાવવા, વ્યવસાય કરવામાં સરળતા લાવવા અને સમાવેશી સમૃદ્ધિને પ્રોત્સાહન આપવા માટેના પગલાંને વેગ આપવાના હેતુથી આગામી પેઢીના સુધારાઓ માટેના કાર્યયોજનાની સમીક્ષા કરવામાં આવી હતી.અધિકારીઓએ પ્રધાનમંત્રીને શાસનન...

ઓગસ્ટ 19, 2025 9:26 એ એમ (AM) ઓગસ્ટ 19, 2025 9:26 એ એમ (AM)

views 4

ચીનના વિદેશ મંત્રી અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ વચ્ચે આજે સરહદ મુદ્દા પર 24માં તબક્કાની વાટાઘાટો યોજાશે

ચીનના વિદેશ મંત્રી વાંગ યી આજે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ સાથે સરહદ મુદ્દા પર ખાસ પ્રતિનિધિઓની 24માં તબક્કાની વાટાઘાટો કરશે.ચીનના વિદેશ મંત્રી આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પણ મળશે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર સાથેની બેઠકમાં સરહદની સ્થિતિ, વેપાર અને ફ્લાઇટ સેવાઓ...

ઓગસ્ટ 18, 2025 7:46 પી એમ(PM) ઓગસ્ટ 18, 2025 7:46 પી એમ(PM)

views 3

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિને ફોન પર વાતચીત કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આજે રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિને ફોન કર્યો. સોશિયલ મીડિયા પોસ્ટમાં, શ્રી મોદીએ અલાસ્કામાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની તેમની તાજેતરની મુલાકાત અંગે સમજ શેર કરવા બદલ પુતિનનો આભાર માન્યો. શ્રી મોદીએ કહ્યું કે ભારતે યુક્રેન સંઘર્ષના શાંતિપૂર્ણ ઉકેલ...

ઓગસ્ટ 18, 2025 7:45 પી એમ(PM) ઓગસ્ટ 18, 2025 7:45 પી એમ(PM)

views 11

સંસદમાં ભારતીય બંદર અંગેનો ખરડો 2025 પસાર

રાજ્યસભાની મંજૂરી સાથે સંસદે આજે ભારતીય બંદરો ખરડો 2025 પસાર કર્યો. આ ખરડાનો ઉદ્દેશ મુખ્ય બંદરો સિવાયના બંદરોના અસરકારક સંચાલન માટે રાજ્ય મેરીટાઇમ બોર્ડની સ્થાપના કરી તેને સશક્ત બનાવવાનો છે. આ ઉપરાંત બંદર ક્ષેત્રના માળખાગત વિકાસને પ્રોત્સાહન આપવા માટે મેરીટાઇમ સ્ટેટ ડેવલપમેન્ટ કાઉન્સિલની સ્થાપના કરવ...

ઓગસ્ટ 18, 2025 7:44 પી એમ(PM) ઓગસ્ટ 18, 2025 7:44 પી એમ(PM)

views 5

વિવિધ મુદ્દાઓ પર વિરોધ પક્ષોના હોબાળાને કારણે લોકસભાની કાર્યવાહી આવતીકાલ સુધી સ્થગિત

વિવિધ મુદ્દાઓ પર વિરોધ પક્ષોના હોબાળાને કારણે લોકસભાની કાર્યવાહી આવતીકાલ સુધી સ્થગિત કરવામાં આવી. બીજી વખત મુલતવી રાખ્યા પછી બપોરે 2 વાગ્યે ગૃહ ફરી શરૂ થયું ત્યારે, લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ સમગ્ર ગૃહ વતી અવકાશયાત્રી અને ભારતીય વાયુસેનાના ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાને અભિનંદન આપ્યા. ઘોંઘાટભર્યા માહ...

ઓગસ્ટ 18, 2025 7:42 પી એમ(PM) ઓગસ્ટ 18, 2025 7:42 પી એમ(PM)

views 13

કેન્દ્રીય મંત્રી ડો. જિતેન્દ્રસિંહે કહ્યું, વિકસિત ભારત 2047નું લક્ષ્ય હાંસલ થતાં પહેલા જ એક ભારતીય ચંદ્ર પર જશે.

કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે અવકાશયાત્રી શુભાંશુ શુક્લાના આંતરરાષ્ટ્રીય અવકાશ મથકના ઐતિહાસિક મિશનની સિદ્ધિઓની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે, ભારતીય વાયુસેનાના ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાએ મેળવેલી સિદ્ધિ પર સમગ્ર દેશ ગર્વ અનુભવી રહ્યો છે. શ્રી સિંહે લોકસભામાં આંતરરાષ્...

ઓગસ્ટ 18, 2025 7:40 પી એમ(PM) ઓગસ્ટ 18, 2025 7:40 પી એમ(PM)

views 5

16મી એશિયન શૂટિંગ સ્પર્ધામાં હરિયાણાના કપિલ બૈંસલાએ દેશને પ્રથમ સુવર્ણ ચંદ્રક અપાવ્યો

કઝાકિસ્તાનના શ્યામકેન્ટમાં 16મી એશિયન શૂટિંગ સ્પર્ધામાં હરિયાણાના પલવલના કપિલ બૈંસલાએ 10 મીટર એર પિસ્તોલ મેન્સ જુનિયર ફાઇનલમાં 243.0 ના સ્કોર સાથે ભારતને પહેલો સુવર્ણ ચંદ્રક જીત્યો. તેમણે રોમાંચક મુકાબલામાં ઉઝબેકિસ્તાનના ઇલ્કોમ્બેક ઓબિડજોનોવને 0.6થી પાછળ છોડી દીધો. ભારતના જોનાથન ગેવિન એન્ટોનીએ 220.7...

ઓગસ્ટ 18, 2025 2:02 પી એમ(PM) ઓગસ્ટ 18, 2025 2:02 પી એમ(PM)

views 2

વિવિધ મુદ્દે વિરોધ પક્ષોના હોબાળાના પગલે સંસદના બંને ગૃહો બે વાગ્યા સુધી સ્થગિત

વિવિધ મુદ્દાઓ પર વિપક્ષી દળોના હોબાળાને કારણે સંસદના બંને ગૃહો બપોરે 2:00 વાગ્યા સુધી સ્થગિત કરાયા છે. આજે સવારે 11:00 વાગ્યે રાજ્યસભા શરૂ થઈ ત્યારે ગૃહના ભૂતપૂર્વ સભ્ય લા ગણેશનને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી, જેનું આ મહિનાની 15મી તારીખે 80 વર્ષની વયે અવસાન થયું. ઉપસભાપતિ હરિવંશે લા ગણેશનના અવસાન પર ...

ઓગસ્ટ 18, 2025 2:00 પી એમ(PM) ઓગસ્ટ 18, 2025 2:00 પી એમ(PM)

views 5

લોકસભામાં સરકારે કહ્યું કે શાળાઓમાં વિદ્યાર્થીઓની સલામતી માટે શૂન્ય સહિષ્ણુતાની નીતિ

શિક્ષણ રાજ્યમંત્રી જયંત ચૌધરીએ કહ્યું છે કે, શાળાઓમાં વિદ્યાર્થીઓની સલામતી અંગે સરકારની શૂન્ય સહિષ્ણુતાની નીતિ છે. આજે લોકસભામાં પ્રશ્નકાળ દરમિયાન પૂરક પ્રશ્નોના જવાબ આપતા શ્રી ચૌધરીએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓની સલામતી માટે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો અને શાળા બોર્ડને સમયાંતરે માર્ગદર્શિકા જ...

ઓગસ્ટ 18, 2025 1:59 પી એમ(PM) ઓગસ્ટ 18, 2025 1:59 પી એમ(PM)

views 5

નકલી જંતુનાશકો, ખાતરો અને બિયારણ બનાવતી કંપનીઓ સામે કડક કાર્યવાહી કરવા કેન્દ્ર સરકારની સૂચના

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું છે કે, નકલી જંતુનાશકો, ખાતરો અને બિયારણ બનાવતી કંપનીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. નકલી રસાયણોના છંટકાવને કારણે સોયાબીનના પાકને થયેલા નુકસાનનું મૂલ્યાંકન કરવા માટે શ્રી ચૌહાણે મધ્યપ્રદેશની મુલાકાત લીધા બાદ આમ જણાવ્યુ હતું. શ્રી ચૌહ...

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.