રાષ્ટ્રીય

સપ્ટેમ્બર 24, 2025 7:13 પી એમ(PM)

views 7

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ કળાને સાંસ્કૃતિક વારસાને સમૃદ્ધ કરવા અને સમાજને વધુ સંવેદનશીલ બનાવવાનું સશક્ત માધ્યમ ગણાવ્યું. 

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ આર્થિક શક્તિ તરીકે વધતી પ્રતિષ્ઠાની સાથે સાથે ભારતની સાંસ્કૃતિક શક્તિ તરીકે પોતાની ઓળખને મજબૂત કરવા માટે સામૂહિક પ્રયાસની જરૂરિયાત પર ભાર આપ્યો. નવી દિલ્હીમાં આજે લલિત કળા અકાદમી દ્વારા યોજાયેલી 64-મા રાષ્ટ્રીય કળા પ્રદર્શનીના પુરસ્કાર સમારોહમાં રાષ્ટ્રપતિએ કહ્યું, કળા સાં...

સપ્ટેમ્બર 24, 2025 1:48 પી એમ(PM)

views 6

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સાંસ્કૃતિક શક્તિ તરીકેની ભારતની ઓળખને વધુ મજબૂત કરવા માટે સહિયારા પ્રયાસોની જરૂરિયાત પર ભાર મૂક્યો

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ભારતની આર્થિક શક્તિ તરીકે વધતી જતી ઓળખની સાથે સાંસ્કૃતિક શક્તિ તરીકેની ઓળખને મજબૂત કરવા માટે સામૂહિક પ્રયાસોની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. નવી દિલ્હીમાં લલિત કલા અકાદમી દ્વારા આયોજિત 64મા રાષ્ટ્રીય કલા પ્રદર્શન સમારોહમાં સંબોધન કરતાં તેમણે કહ્યું કે, કલા સાંસ્કૃતિક વારસાને ...

સપ્ટેમ્બર 24, 2025 1:48 પી એમ(PM)

views 8

કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું છે કે ઉર્જા અને વીજળી ક્ષેત્ર તરફ કૃષિનું વૈવિધ્યકરણ દેશની આજની જરૂરિયાત છે

કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું છે કે ઉર્જા અને વીજળી ક્ષેત્ર તરફ કૃષિનું વૈવિધ્યકરણ દેશની જરૂરિયાત છે. આજે નવી દિલ્હીમાં ઇન્ડિયા બાયોએનર્જી એન્ડ ટેક એક્સ્પોના બીજા સંસ્કરણમાં સંબોધન કરતાં શ્રી ગડકરીએ જણાવ્યું હતું કે ભારતની 65 ટકા વસ્તી કૃષિ અને ગ્રામીણ વિસ્તારો સાથે સંકળાયેલી છ...

સપ્ટેમ્બર 24, 2025 1:46 પી એમ(PM)

views 31

પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ હેઠળ બે કરોડ ૮૨ લાખથી વધુ ઘરોનું નિર્માણ પૂર્ણ થયું

પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ હેઠળ બે કરોડ 82 લાખથી વધુ ઘરોનું નિર્માણ પૂર્ણ થયું છે. ગ્રામીણ વિસ્તારોમાં 'બધા માટે ઘર' પૂરું પાડવા માટે આ યોજના 2016માં શરૂ કરવામાં આવી હતી. આ યોજનાથી પાત્ર ગ્રામીણ પરિવારોને મૂળભૂત સુવિધાઓ સાથે પાકા ઘરોના નિર્માણમાં પણ મદદ મળી. આ યોજનાએ ગરીબી ઘટાડીને, જીવનધોરણમાં ...

સપ્ટેમ્બર 24, 2025 1:44 પી એમ(PM)

views 13

વેવએક્સ મીડિયા, એનિમેશન અને મનોરંજન ક્ષેત્રોને વિકસાવવા માટે દેશભરમાં સાત ઇન્ક્યુબેશન સેન્ટર શરૂ કરશે

સ્ટાર્ટઅપને પ્રોત્સાહ આપનારું પ્લેટફોર્મ, વેવએક્સે મીડિયા, એનિમેશન અને મનોરંજન ક્ષેત્રોને ટેકો આપવા માટે દેશભરમાં સાત ઇન્ક્યુબેશન સેન્ટર શરૂ કરવાની જાહેરાત કરી છે. માહિતી અને પ્રસારણ મંત્રાલયે જણાવ્યું હતું કે આ સેન્ટરો દિલ્હી, જમ્મુ, કેરળ, મહારાષ્ટ્ર, પુણે કોલકાતામાં શરૂ કરાશે. મંત્રાલયે જણાવ્યું હ...

સપ્ટેમ્બર 24, 2025 8:40 એ એમ (AM)

views 14

ભારત અને મોરોક્કના સરક્ષણ મંત્રીએ મોરક્કોમાં ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ લિમિટેડ પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું

ભારતના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને તેમના મોરોક્કન સમકક્ષ અબ્દેલતિફ લૌડીએ મોરોક્કોના બેરેચિડમાં ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ લિમિટેડ (TASL)ના સંરક્ષણ ઉત્પાદન પ્લાન્ટનું સંયુક્ત રીતે ઉદ્ઘાટન કર્યું.ભારત અને મોરોક્કો વચ્ચે વિકસતી વ્યૂહાત્મક ભાગીદારીમાં ઉદ્ઘાટનને એક ઐતિહાસિક ક્ષણ ગણાવતા, શ્રી સિંહે જણાવ્ય...

સપ્ટેમ્બર 24, 2025 8:36 એ એમ (AM)

views 14

કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે ઉત્તર પ્રદેશ અને ગુજરાતમાં મુખ્ય કઠોળ અને તેલીબિયાંની ખરીદીને મંજૂરી આપી

કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે ઉત્તર પ્રદેશ અને ગુજરાતમાં મુખ્ય કઠોળ અને તેલીબિયાંની ખરીદીને મંજૂરી આપી છે.શ્રી ચૌહાણે ભાર મૂક્યો હતો કે સમગ્ર ખરીદી પ્રક્રિયા પારદર્શક, ડિજિટલ અને ખેડૂત-કેન્દ્રિત હોવી જોઈએ. મંત્રીએ બંને રાજ્યોના ખેડૂતો પાસેથી અડદ અને તુવેરની સંપૂર્ણ ખરીદીને મંજૂરી આ...

સપ્ટેમ્બર 24, 2025 12:54 પી એમ(PM)

views 11

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતમાં વિવિધ 144 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કર્યું

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતમાં વિવિધ 144 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કર્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના "સ્વદેશી" અપનાવવાના આગ્રહને બુલંદ બનાવવા શ્રી શાહે અપીલ કરી હતી.શ્રી શાહે કલોલના ધારાસભ્ય લક્ષ્મણજી ઠાકોર પ્રેરિત ભૂખ્યાને ભોજનના ઉમદા હેતુસર "પ્રસાદમ" રથનો શુભા...

સપ્ટેમ્બર 24, 2025 8:17 એ એમ (AM)

views 11

મહારાષ્ટ્ર અને કલકત્તામાં ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ ..જ્યારે ઓડિશા અને છત્તીસગઢમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી

ભારતીય હવામાન વિભાગ (IMD)એ આજે ઓડિશા અને છત્તીસગઢમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે.આજે ઉત્તરપૂર્વ ભારતમાં આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બિહાર, દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ, પૂર્વ મધ્યપ્રદેશ, ગંગા પશ્ચિમ બંગાળ, ઝારખંડ, તેલંગાણા અને વિ...

સપ્ટેમ્બર 23, 2025 7:44 પી એમ(PM)

views 7

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે નવી દિલ્હીમાં વર્ષ 2023 માટે 71મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો એનાયત કર્યા

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે નવી દિલ્હીમાં વર્ષ 2023 માટે 71મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો એનાયત કર્યા. ફિલ્મ નિર્માણ, વાર્તા કથન અને અભિનયમાં શ્રેષ્ઠતાની ઉજવણી કરવા માટે વિવિધ શ્રેણીઓમાં પુરસ્કારો આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે, સુપ્રસિદ્ધ મલયાલમ અભિનેતા, દિગ્દર્શક અને નિર્માતા મોહનલાલને દાદાસાહેબ ફા...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.