સપ્ટેમ્બર 25, 2025 2:46 પી એમ(PM)
12
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, વિશ્વમાં વિક્ષેપો અને અનિશ્ચિતતા હોવા છતાં, ભારતની વૃદ્ધિ પ્રભાવશાળી છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, વૈશ્વિક વિક્ષેપો અને અનિશ્ચિતતા છતાં, ભારતની વૃદ્ધિ નોંધપાત્ર રહી છે. આજે સવારે ગ્રેટર નોઈડામાં ઉત્તર પ્રદેશ આંતરરાષ્ટ્રીય વેપાર શોનું ઉદ્ઘાટન કરતા શ્રી મોદીએ કહ્યું કે, વિક્ષેપો દેશને વિચલિત કરતા નથી, પરંતુ તે પરિસ્થિતિઓમાં નવી દિશા અને નવી તકો શોધે છે. તેમણે કહ્...