રાષ્ટ્રીય

સપ્ટેમ્બર 25, 2025 2:46 પી એમ(PM)

views 12

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, વિશ્વમાં વિક્ષેપો અને અનિશ્ચિતતા હોવા છતાં, ભારતની વૃદ્ધિ પ્રભાવશાળી છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, વૈશ્વિક વિક્ષેપો અને અનિશ્ચિતતા છતાં, ભારતની વૃદ્ધિ નોંધપાત્ર રહી છે. આજે સવારે ગ્રેટર નોઈડામાં ઉત્તર પ્રદેશ આંતરરાષ્ટ્રીય વેપાર શોનું ઉદ્ઘાટન કરતા શ્રી મોદીએ કહ્યું કે, વિક્ષેપો દેશને વિચલિત કરતા નથી, પરંતુ તે પરિસ્થિતિઓમાં નવી દિશા અને નવી તકો શોધે છે. તેમણે કહ્...

સપ્ટેમ્બર 25, 2025 2:39 પી એમ(PM)

views 10

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ઉત્તરપ્રદેશના વૃંદાવનમાં શ્રી બાંકે બિહારી મંદિર સહિત વિવિધ ધાર્મિક સ્થળોના દર્શન કર્યાં.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે ઉત્તર પ્રદેશના વૃંદાવનની મુલાકાત લીધી. તેઓ સફદરજંગ રેલવે મથકથી એક વિશેષ ટ્રેન દ્વારા વૃંદાવન પહોંચ્યા. જ્યાં તેમણે શ્રી બાંકે બિહારી મંદિર, નિધિવન અને કુબ્જા કૃષ્ણ મંદિરમાં દર્શન કર્યા. તેઓ વૃંદાવનના સુદામા કુટીની પણ મુલાકાત લેશે અને મથુરામાં શ્રી કૃષ્ણ જન્મસ્થાન ખાતે ...

સપ્ટેમ્બર 25, 2025 2:27 પી એમ(PM)

views 12

ભારતે રેલવે-આધારિત મોબાઇલ લોન્ચર સિસ્ટમથી મધ્યમ અંતરની અગ્નિ-પ્રાઇમ મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું

ભારતે રેલવે-આધારિત મોબાઇલ લોન્ચર સિસ્ટમથી મધ્યમ અંતરની અગ્નિ-પ્રાઇમ મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું. આ આગામી પેઢીની મિસાઇલ 2 હજાર કિલોમીટર સુધીની રેન્જને આવરી લેવા માટે તૈયાર કરવામાં આવી છે અને તે વિવિધ અદ્યતન સુવિધાઓથી સજ્જ છે. આ પ્રકારનું પ્રથમ પ્રક્ષેપણ ખાસ ડિઝાઇન કરેલા રેલ-આધારિત મોબાઇલ લોન...

સપ્ટેમ્બર 25, 2025 2:23 પી એમ(PM)

views 10

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે નવી દિલ્હીમાં સ્વચ્છતા કર્મચારીઓનું સન્માન કર્યું

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે આજે નવી દિલ્હીમાં આર્મી હેડક્વાર્ટર ખાતે 'સ્વચ્છતા હી સેવા' અભિયાનના ભાગરૂપે સ્વચ્છતા કર્મચારીઓનું સન્માન કર્યું. આ પ્રસંગે શ્રી સિંહે કહ્યું કે 'સ્વચ્છ ભારત અભિયાન' જે રીતે ક્રાંતિના રૂપમાં દેશના દરેક વ્યક્તિ સુધી પહોંચ્યું છે તે અદ્ભુત છે. તેમણે ઉમેર્યું કે દેશ આજે તે ક...

સપ્ટેમ્બર 25, 2025 8:09 એ એમ (AM)

views 9

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ ICCએ અમેરિકાના ક્રિકેટ બોર્ડનું સભ્યપદ સસ્પેન્ડ કર્યું

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ ICCએ અમેરિકાના ક્રિકેટ બોર્ડનું સભ્યપદ સસ્પેન્ડ કરી દીધું છે. અમેરિકી ક્રિકેટે ICC સભ્ય તરીકેની તેની જવાબદારીઓના વારંવાર અને સતત ઉલ્લંઘન બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આમાં કાર્યાત્મક શાસન માળખું લાગુ કરવામાં નિષ્ફળતા અને અમેરિકા ઓલિમ્પિક અને પેરાલિમ્પિક સમિતિ સાથે રા...

સપ્ટેમ્બર 25, 2025 7:59 એ એમ (AM)

views 20

કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન અને વાઘ અભયારણ્ય આવતીકાલથી ફરીથી ખોલવાની જાહેરાત

આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન અને વાઘ અભયારણ્ય 26 સપ્ટેમ્બર આવતીકાલથી ફરીથી ખોલવાની જાહેરાત કરી. શરૂઆતમાં ઉદ્યાનની બાગોરી રેન્જ ખોલવામાં આવશે.કોહોરા રેન્જ ઓક્ટોબરના બીજા અઠવાડિયામાં ખુલવાની અપેક્ષા છે, અને હાથી સફારી પહેલી નવેમ્બરથી શરૂ થશે.

સપ્ટેમ્બર 25, 2025 7:54 એ એમ (AM)

views 11

કેન્દ્રીય મંત્રી મંડળે આગામી ત્રણ વર્ષમાં પાંચ હજાર 23 MBBS બેઠકો અને પાંચ હજાર અનુસ્નાતક બેઠકો વધારવાનો નિર્ણય કર્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે કેન્દ્ર દ્વારા પ્રાયોજિત યોજનાના ત્રીજા તબક્કાને મંજૂરી આપી. આ યોજના હેઠળ આગામી ત્રણ વર્ષમાં વર્તમાન સરકારી મેડિકલ કોલેજો અને સંસ્થાઓમાં પાંચ હજાર 23 MBBS બેઠકો અને પાંચ હજાર અનુસ્નાતક બેઠકો વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેનો ખર્ચ એ...

સપ્ટેમ્બર 25, 2025 7:50 એ એમ (AM)

views 11

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઉત્તરપ્રદેશ અને રાજસ્થાનમાં વિવિધ વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઉત્તરપ્રદેશ અને રાજસ્થાનની મુલાકાત લેશે. તેઓ ગ્રેટર નોઈડામાં ઉત્તરપ્રદેશ આંતરરાષ્ટ્રીય વેપાર પ્રદર્શન 2025નું ઉદ્ઘાટન કરશે. પ્રધાનમંત્રી મોદી આ પ્રસંગે સભાને પણ સંબોધિત કરશે.આ પ્રસંગે રાજ્યના વિવિધ હસ્તકલા, આધુનિક ઉદ્યોગો, ગતિશીલ MSME અને ઉભરતા ઉદ્યોગસાહસિકોનું પ્રદર્શ...

સપ્ટેમ્બર 25, 2025 7:48 એ એમ (AM)

views 15

પ્રધાનમંત્રી આજે સાંજે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે વર્લ્ડ ફૂડ ઇન્ડિયા 2025નું ઉદ્ઘાટન કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે વર્લ્ડ ફૂડ ઇન્ડિયા 2025નું ઉદ્ઘાટન કરશે. ચાર દિવસીય આ કાર્યક્રમમાં ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્ર, ફૂડ ટકાઉપણું અને પૌષ્ટિક અને ઓર્ગેનિક ખાદ્ય ઉત્પાદનમાં ભારતની ક્ષમતાઓ દર્શાવવામાં આવશે.

સપ્ટેમ્બર 24, 2025 7:47 પી એમ(PM)

views 13

કેન્દ્રીય મંત્રીમંડળે દેશના જહાજ નિર્માણ અને દરિયાઈ માળખાને પુનર્જીવિત કરવા 69 હજાર કરોડથી વધુની પ્રોત્સાહન રકમ મંજૂર કરી.

કેન્દ્રીય મંત્રીમંડળે આજે ભારતના જહાજ નિર્માણ અને દરિયાઈ માળખાને પુનર્જીવિત કરવા 69 હજાર 725 કરોડ રૂપિયાના વધુની પ્રોત્સાહન રકમને મંજૂરી આપી છે. નવી દિલ્હીમાં કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું, આ પ્રોત્સાહન રકમ સ્થાનિક ક્ષમતાને મજબૂત કરવા, લાંબાગાળાના ધિરાણમાં સુધારા અને ગ્ર...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.