રાષ્ટ્રીય

સપ્ટેમ્બર 26, 2025 2:08 પી એમ(PM)

views 11

ભારતીય વાયુસેનાએ ચંદીગઢમાં મિગ-૨૧ વિમાનને રાષ્ટ્રની સેવામાં છ દાયકા બાદ વિદાય આપી

ભારતીય વાયુસેનાએ આજે ચંદીગઢમાં મિગ-૨૧ વિમાનને રાષ્ટ્રની સેવામાં છ દાયકા બાદ વિદાય આપી. સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ અને વરિષ્ઠ અધિકારીઓની હાજરીમાં આ વિમાનને સેવાનિવૃત્ત કરવામાં આવ્યું. એર ચીફ માર્શલ એપી સિંહે સ્ક્વોડ્રનની છેલ્લી ઉડાન બાદલ ૩ સાથે ઉડાવી હતી. ચીન-ભારત યુદ્ધ પછી ૧૯૬૩માં ભારતીય વાયુસેનામાં ...

સપ્ટેમ્બર 26, 2025 2:06 પી એમ(PM)

views 13

કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ દેશમાં 98 હજાર સ્થળોએ BSNLના 4G ટાવર સ્થાપવાની જાહેરાત કરી.

કેન્દ્રીય સંદેશાવ્યવહાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ દેશભરમાં લગભગ 98 હજાર જગ્યાઓ પર BSNL ના 4G ટાવર સ્થાપવાની જાહેરાત કરી છે. આવતીકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેની શરૂઆત કરાવશે. નવી દિલ્હીમાં પત્રકારો સાથે વાત કરતાં શ્રી સિંધિયાએ જણાવ્યું હતું કે 4G ટાવર સરળતાથી 5G માં અપગ્રેડ થશે અને દેશનો કોઈ...

સપ્ટેમ્બર 26, 2025 8:30 એ એમ (AM)

views 12

વિદેશ મંત્રી ડૉક્ટર એસ. જયશંકરે આતંકવાદ સામે લડનારાઓ ખરેખર આંતરરાષ્ટ્રીય સમુદાયની સેવા કરી રહ્યા હોવાનું જણાવ્યું

વિદેશ મંત્રી એસ. જયશંકરે જણાવ્યું છે કે આતંકવાદ સામે લડનારાઓ ખરેખર આંતરરાષ્ટ્રીય સમુદાયની સેવા કરી રહ્યા છે. ન્યૂયોર્કમાં G-20 વિદેશ મંત્રીઓની બેઠકમાં ઓપરેશન સિંદૂર અંગે પ્રેઝન્ટેશન દરમિયાન, ડૉ. જયશંકરે જણાવ્યું હતું કે આતંકવાદ વિકાસ અને શાંતિ માટે ખતરો છે. તેમણે કહ્યું હતું કે આતંકવાદીઓ વચ્ચે વ્યાપ...

સપ્ટેમ્બર 26, 2025 8:29 એ એમ (AM)

views 12

પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું છે કે વૈશ્વિક રોકાણકારો, ખાસ કરીને ખાદ્ય ક્ષેત્રના રોકાણકારોને ભારત તરફ ખૂબ આશા છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે વૈશ્વિક રોકાણકારો, ખાસ કરીને ખાદ્ય ક્ષેત્રના રોકાણકારો ભારત તરફ ખૂબ આશા સાથે જોઈ રહ્યા છે. ગઈકાલે નવી દિલ્હીમાં વર્લ્ડ ફૂડ ઈન્ડિયા કાર્યક્રમમાં બોલતા, પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે સ્થાનિક માંગ ભારતને સ્પર્ધાત્મક અને રોકાણકારો માટે પસંદગીનો દેશ બનાવે છે. 2...

સપ્ટેમ્બર 26, 2025 8:28 એ એમ (AM)

views 18

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વિડીયો કોન્ફરન્સ દ્વારા બિહારમાં 75 લાખ મહિલાના ખાતામાં દરેકને દસ હજાર રૂપિયા ટ્રાન્સફર કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વિડીયો કોન્ફરન્સ દ્વારા બિહારમાં મુખ્યમંત્રી મહિલા યોજનાનો શુભારંભ કરશે. શ્રી મોદી બિહારની 75 લાખ મહિલાઓના ખાતામાં દરેકને દસ હજાર રૂપિયા ટ્રાન્સફર કરશે. પ્રધાનમંત્રી કાર્યાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે બિહાર સરકારની આ પહેલનો ઉદ્દેશ્ય મહિલાઓને આત્મનિર્ભર બનાવી સ્વરો...

સપ્ટેમ્બર 25, 2025 7:48 પી એમ(PM)

views 13

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં વર્લ્ડ ફૂડ ઈન્ડિયા 2025નું ઉદ્ધાટન કર્યું.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીના ભારત મંડપમ્ ખાતે આજથી 28 સપ્ટેમ્બર સુધી યોજાનારા વર્લ્ડ ફૂડ ઈન્ડિયા 2025નું ઉદ્ધાટન કર્યું. ત્યારબાદ તેમણે વિવિધ પ્રદર્શની નિહાળી અને વેપારીઓ સાથે સંવાદ કરી માહિતી મેળવી. આ પ્રસંગે સંબોધન કરતાં પ્રધાનમંત્રીએ આ પરિષદમાં આવેલા તમામ પ્રતિષ્ઠીત મહેમાનોને અભિનંદન ...

સપ્ટેમ્બર 25, 2025 7:46 પી એમ(PM)

views 14

પ્રધાનમંત્રીએ આજે રાજસ્થાનમાં એક લાખ 22 હજાર કરોડ રૂપિયાથી વધુની વિકાસ પરિયોજનાનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે રાજસ્થાનના બાંસવાડામાં એક લાખ 22 હજાર કરોડ રૂપિયા થી વધુની વિકાસ પરિયોજનાનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું. તેમણે માહી બંધ નજીક નાપલા ખાતે માહી બાંસવાડા રાજસ્થાન પરમાણુ ઉર્જા પરિયોજનાનું ખાતમુહૂર્ત કર્યું. આશરે 42 હજાર કરોડ રૂપિયાના રોકાણ સાથે, આ પરિયોજનામાં 700 મેગા...

સપ્ટેમ્બર 25, 2025 7:43 પી એમ(PM)

views 14

સંરક્ષણ મંત્રાલયે ભારતીય વાયુસેના માટે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ સાથે 62 હજાર કરોડ રૂપિયાથી વધુનાં કરાર કર્યાં.

સંરક્ષણ મંત્રાલયે ભારતીય વાયુસેના માટે ૯૭ લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ MK-1 A ખરીદવા માટે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ સાથે 62 હજાર કરોડ રૂપિયાથી વધુના કરાર પર હસ્તાક્ષર કર્યા છે. જેમાં ૬૮ ફાઇટર એરક્રાફ્ટ અને ૨૯ ટ્વીન-સીટર એરક્રાફ્ટ, ભારતીય વાયુસેના માટે સંબંધિત સાધનોનો સમાવેશ થાય છે. આ વિમાનોની ડિલિવરી...

સપ્ટેમ્બર 25, 2025 7:42 પી એમ(PM)

views 50

ભારતીય જનતા પાર્ટીએ આજથી દેશભરમાં આત્મનિર્ભર ભારત અને હર ઘર સ્વદેશી અભિયાન શરૂ કર્યું

ભારતીય જનતા પાર્ટીએ આજથી દેશભરમાં આત્મનિર્ભર ભારત અને હર ઘર સ્વદેશી અભિયાન શરૂ કર્યું છે. નવી દિલ્હીમાં આયોજિત એક પત્રકાર પરિષદમાં પાર્ટીના મહાસચિવ અરુણ સિંહે જાહેરાત કરી કે આ અભિયાન 25 ડિસેમ્બરે પૂર્વ પ્રધાનમંત્રી સ્વર્ગિય અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિ સુધી ચાલુ રહેશે. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી...

સપ્ટેમ્બર 25, 2025 7:38 પી એમ(PM)

views 16

ભારતીય નિશાનેબાજોએ ISSF જુનિયર વર્લ્ડ કપમાં પાંચ ચંદ્રક જીત્યા.

ભારતીય શૂટર્સે આજે નવી દિલ્હીમાં ISSF જુનિયર વર્લ્ડ કપમાં પાંચ મેડલ જીતીને દેશને મજબૂત શરૂઆત અપાવી. મહિલાઓની ૫૦ મીટર રાઇફલ પ્રોન ઇવેન્ટમાં અનુષ્કા શર્માએ સુવર્ણ, અંશિકાએ રજત અને આધ્યા અગ્રવાલે કાંશ્ય ચંદ્રક જીત્યો. પુરુષોની સ્પર્ધામાં દીપેન્દ્ર સિંધ શેખાવતે રજત અને રોહિત કાન્યાને કાંશ્ય ચંદ્રક જીત્ય...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.