રાષ્ટ્રીય

સપ્ટેમ્બર 27, 2025 8:47 એ એમ (AM)

views 12

NIAએ હિઝબુલ મુજાહિદ્દીનના આતંકવાદી તારિક અહમદ મીરની સ્થાવર મિલકતો જપ્ત કરી

રાષ્ટ્રીય તપાસ સંસ્થા NIA એ હિઝબુલ મુજાહિદ્દીનના આતંકવાદી તારિક અહમદ મીરની સ્થાવર મિલકતો જપ્ત કરી છે. તેના પર કાશ્મીર ખીણમાં આતંકવાદી પ્રવૃત્તિઓને વેગ આપવા માટે આતંકવાદીઓને શસ્ત્રો અને દારૂગોળો પૂરો પાડવાનો આરોપ છે. એજન્સીએ આ વર્ષે એપ્રિલમાં જમ્મુ સ્થિત NIA ની વિશેષ અદાલતના આદેશ પર તારિકની ધરપકડ કરી...

સપ્ટેમ્બર 27, 2025 8:44 એ એમ (AM)

views 11

બહુપક્ષવાદના દબાણના સમયમાં બ્રિક્સ તર્ક અને રચનાત્મક પરિવર્તનનો મજબૂત અવાજ છે – વિદેશ મંત્રી એસ. જયશંકર

વિદેશ મંત્રી એસ. જયશંકરે જણાવ્યું કે, બહુપક્ષવાદના દબાણના સમયમાં બ્રિક્સ તર્ક અને રચનાત્મક પરિવર્તનનો મજબૂત અવાજ છે. ડૉ. જયશંકરે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 80મા સત્ર દરમિયાન ન્યૂયોર્કમાં બ્રિક્સ દેશોના વિદેશ મંત્રીઓની બેઠકમાં આ વાત કરી હતી. વિદેશ મંત્રીએ જણાવ્યું હતું કે આ અશાંત વિશ્વમાં બ્રિક્સએ શાંત...

સપ્ટેમ્બર 27, 2025 8:42 એ એમ (AM)

views 15

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઓડિશામાં 60 હજાર કરોડથી વધુના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઓડિશાના ઝારસુગુડામાં 60 હજાર કરોડથી વધુના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. આ પ્રોજેક્ટ્સ ટેલિકોમ્યુનિકેશન, રેલ્વે, ઉચ્ચ શિક્ષણ, આરોગ્યસંભાળ, કૌશલ્ય વિકાસ અને ગ્રામીણ આવાસ સહિત વિવિધ ક્ષેત્રોને આવરી લે છે. આ પ્રસંગે શ્રી મોદી એક જાહેર સભાને પણ સંબોધ...

સપ્ટેમ્બર 27, 2025 8:41 એ એમ (AM)

views 11

પોસ્ટ વિભાગે અંતર્દેશીય સ્પીડ પોસ્ટ અંતર્ગત દસ્તાવેજ ફીમાં સુધારો કર્યો

પોસ્ટ વિભાગે અંતર્દેશીય સ્પીડ પોસ્ટ અંતર્ગત દસ્તાવેજ ફીમાં સુધારો કર્યો છે. વિશ્વસનીયતા, સુરક્ષા અને ગ્રાહકોની સુવિધા વધારવા માટે નવી સુવિધાઓ શરૂ કરવામાં આવી છે.સંચાર મંત્રાલયે જણાવ્યું હતું કે સુધારેલી ફી પહેલી ઓક્ટોબરથી અમલમાં આવશે. સ્થાનિક વિસ્તારોમાં સ્પીડ પોસ્ટ માટે 50 ગ્રામ સુધીના વજનની વસ્તુઓ...

સપ્ટેમ્બર 26, 2025 7:59 પી એમ(PM)

views 16

ભારતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રશિયન રાષ્ટ્રપ્રમુખ વચ્ચેની કથિત ફોન વાતચીત અંગે નાટો સચિવના નિવેદનને પાયાવિહોણું ગણાવ્યું

ભારતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચેની કથિત ફોન વાતચીત અંગે નાટો સેક્રેટરી જનરલ માર્ક રુટના નિવેદનને ખોટું અને સંપૂર્ણપણે પાયાવિહોણું ગણાવ્યું છે. નવી દિલ્હીમાં એક પત્રકાર પરિષદમાં આ અંગેના પ્રશ્નના જવાબમાં, વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતુ...

સપ્ટેમ્બર 26, 2025 7:57 પી એમ(PM)

views 16

પ્રધાનમંત્રીએ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી બિહારમાં મુખ્યમંત્રી મહિલા રોજગાર યોજનાનો પ્રારંભ કરાવ્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં વિડીયો કોન્ફરન્સના માધ્યમથી બિહારમાં મુખ્યમંત્રી મહિલા રોજગાર યોજનાનો પ્રારંભ કરાવ્યો. શ્રી મોદીએ બિહારમાં 75 લાખ મહિલાઓના બેંક ખાતામાં દરેકને દસ- દસ હજાર રૂપિયા જમા કરાવ્યાં હતાં. આ પ્રસંગે, પ્રધાનમંત્રીએ જણાવ્યું કે સરકાર દ્વારા શરૂ કરાયેલી વિવિધ મહિલા...

સપ્ટેમ્બર 26, 2025 7:55 પી એમ(PM)

views 13

કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 21મો હપ્તો જાહેર કર્યો

કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 21મો હપ્તો જાહેર કર્યો. આ પ્રસંગે, તેમણે જણાવ્યું કે આશરે બે લાખ 70 હજાર મહિલા ખેડૂતો સહિત 27 લાખથી વધુ ખેડૂતોના બેંક ખાતાઓમાં કુલ 540 કરોડ રૂપિયાથી વધુની રકમ જમા કરાવવામાં આવી છે. હિમાચલ પ...

સપ્ટેમ્બર 26, 2025 7:54 પી એમ(PM)

views 10

વિશ્વ ખાદ્ય ભારત શિખર સંમેલનમાં એક લાખ કરોડ રૂપિયાથી વધુના કરાર થયાં.

ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગ મંત્રી ચિરાગ પાસવાને કહ્યું કે, નવી દિલ્હીમાં આયોજિત વિશ્વ ખાદ્ય ભારત શિખર સંમેલન દરમિયાન એક લાખ કરોડ રૂપિયાથી વધુના કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે આનાથી દેશભરમાં નવ લાખ રોજગારીની તકો ઉભી થશે. પત્રકારો સાથે વાત કરતા, શ્રી પાસવાને કહ્યું કે ફૂડ પ્રોસેસિંગ ક...

સપ્ટેમ્બર 26, 2025 2:10 પી એમ(PM)

views 7

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ માધ્યમથી બિહારની મુખ્યમંત્રી મહિલા રોજગાર યોજનાનો શુભારંભ કરાવ્યો.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીથી વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા બિહારની મુખ્યમંત્રી મહિલા રોજગાર યોજનાનો શુભારંભ કરાવ્યો. શ્રી મોદીએ બિહારની 75 લાખ મહિલાઓના બેંક ખાતામાં દરેકને 10 હજાર રૂપિયા ટ્રાન્સફર કર્યા. આ યોજનાનો ઉદ્દેશ સ્વરોજગાર અને આજીવિકાની તકો દ્વારા મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપ...

સપ્ટેમ્બર 26, 2025 2:09 પી એમ(PM)

views 13

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નવી દિલ્હીમાં રાષ્ટ્રીય ભૂ-વિજ્ઞાન પુરસ્કાર 2024 એનાયત કર્યા.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવન સાંસ્કૃતિક કેન્દ્ર ખાતે રાષ્ટ્રીય ભૂ-વિજ્ઞાન પુરસ્કારો 2024 એનાયત કર્યા. રાષ્ટ્રીય ભૂ-વિજ્ઞાન પુરસ્કાર ભૂ-વિજ્ઞાન ક્ષેત્રે દેશના સૌથી જૂના અને સૌથી પ્રતિષ્ઠિત સન્માનોમાંનો એક છે. પુરસ્કાર વિજેતાઓને અભિનંદન આપતા સુશ્રી મુર્મુએ કહ્યું કે, આ પ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.