રાષ્ટ્રીય

સપ્ટેમ્બર 27, 2025 7:44 પી એમ(PM)

views 23

ન્યૂયોર્કમાં મળેલી 13મી ભારત, બ્રાઝિલ, અને દક્ષિણ આફ્રિકાના વિદેશમંત્રીઓની બેઠકમાં પહેલગામ આતંકવાદી હુમલાની સખત નિંદા કરાઇ.

ન્યુ યોર્કમાં સંયુક્ત રાષ્ટ્રસંઘની જનરલ એસેમ્બલી દરમિયાન વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર, બ્રાઝિલના વિદેશ મંત્રી મૌરો વિએરા અને દક્ષિણ આફ્રિકાના મહિલા, યુવા અને વિકલાંગ બાબતોના મંત્રાલયના પ્રમુખ મંત્રી સિંદિસિવે ચિકુંગાએ એક બેઠક યોજી હતી. 13મી IBSA ત્રિપક્ષીય મંત્રી આયોગની બેઠકના મીડિયા નિવેદનમાં, મંત્ર...

સપ્ટેમ્બર 27, 2025 3:13 પી એમ(PM)

views 55

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે ‘મન કી બાત’ કાર્યક્રમમાં વિવિધ વિષય પર પોતાના વિચાર રજૂ કરશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સવારે 11 વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનારા 'મન કી બાત' કાર્યક્રમમાં વિવિધ વિષય પર પોતાના વિચાર રજૂ કરશે. માસિક રેડિયો કાર્યક્રમની આ 126મી કડી હશે. હિન્દીમાં મન કી બાતના પ્રસારણ બાદ ગુજરાતીમાં તેનો ભાવાનુવાદ પ્રસારિત કરાશે. આ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શનના સમગ્ર...

સપ્ટેમ્બર 27, 2025 2:15 પી એમ(PM)

views 9

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઓડિશામાં 60 હજાર કરોડની વિકાસ પરિયોજનાઓનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યુ.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઓડિશાના ઝારસુગુડામાં 60 હજાર કરોડથી વધુના અનેક વિકાસ કામોનું ઉદ્ઘાટન અને ખાતમુહૂર્ત કર્યુ હતુ. B.S.N.L.ની સ્વદેશી 4G સાઇટ્સ સહિત ઉધના-બ્રહ્મપુર અમૃત ભારત ટ્રેન સહિતના, રેલ્વે, ઉચ્ચ શિક્ષણ, આરોગ્યસંભાળ, કૌશલ્ય વિકાસ અને ગ્રામીણ આવાસ સહિત વિવિધ ક્ષેત્રોને આવરી લેનારી વિકાસ ...

સપ્ટેમ્બર 27, 2025 1:41 પી એમ(PM)

views 15

પ્રધાનમંત્રીએ ઓડિશાથી વર્ચ્યૂઅલ માધ્યમથી ગુજરાતની પહેલી અમૃત ભારત ઍક્સપ્રેસ ટ્રૅનનો શુભારંભ કરાવ્યો.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ઓડિશાથી વર્ચ્યૂઅલ માધ્યમથી આજે ગુજરાતની પહેલી અમૃત ભારત ઍક્સપ્રેસ ટ્રૅનનો શુભારંભ કરાવ્યો. આ પ્રસંગે કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર. પાટિલ ઉધના રેલવે મથક ખાતે ઉપસ્થિત રહ્યા હતા. આધુનિક ઍસી વગરની સ્લિપર ટ્રૅન સુરતના ઉધના અને ઓ...

સપ્ટેમ્બર 27, 2025 1:29 પી એમ(PM)

views 19

સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પાકિસ્તાનના પ્રધાનમંત્રીએ આપેલા ભાષણમાં આતંકવાદનું સમર્થન કરવા બદલ ભારતે આકરી ટીકા કરી

ભારતે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પાકિસ્તાનના પ્રધાનમંત્રી શાહબાઝ શરીફના ભાષણની આકરી ટીકા કરી છે.ભારતે આ ટિપ્પણીઓને હાસ્યાસ્પદ નાટક ગણાવતા જણાવ્યુ કે કોઈપણ નાટક હકીકતોને છુપાવી શકતું નથી. સંયુક્ત રાષ્ટ્રમાં કાયમી મિશનમાં ભારતના સચિવ પેટલ ગેહલોતે કહ્યું કે પાકિસ્તાનના પ્રધાનમંત્રી શરીફે ફરી એકવાર આતંકવ...

સપ્ટેમ્બર 27, 2025 1:27 પી એમ(PM)

views 12

ભારતીય રિઝર્વ બેંકે કહ્યું કે, નાણાકીય વર્ષ 2025-26 ના બીજા ભાગમાં કેન્દ્ર સરકાર માટે વેતન અને સરેરાશ એડવાન્સ મર્યાદા 50 હજાર કરોડ રહેશે

ભારતીય રિઝર્વ બેંકે જણાવ્યું છે કે નાણાકીય વર્ષ 2025-26 ના બીજા ભાગમાં કેન્દ્ર સરકાર માટે વેતન અને સરેરાશ એડવાન્સ મર્યાદા 50 હજાર કરોડ રૂપિયા રહેશે. વેતન અને સરેરાશ એડવાન્સ એ આરબીઆઈ દ્વારા કેન્દ્ર, રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પ્રાપ્તિ અને ચુકવણી વચ્ચેના કોઈપણ અંતરને દૂર કરવા માટે આપવામાં...

સપ્ટેમ્બર 27, 2025 1:26 પી એમ(PM)

views 11

ભારતમાં પેલેસ્ટાઇનના રાજદૂતે પેલેસ્ટાઇનના લોકોને આપેલા સમર્થન બદલ મોદી સરકારની પ્રશંસા કરી

ભારતમાં પેલેસ્ટાઇનના રાજદૂત અબ્દુલ્લા અબુ શાવેશે પેલેસ્ટાઇનના લોકોને આપેલા સમર્થન બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની સરકારની પ્રશંસા કરી છે. પત્રકારો સાથે વાત કરતા, શ્રી શાવેશે ભારપૂર્વક જણાવ્યું કે પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વ હેઠળ ભારત સરકાર પેલેસ્ટાઇન શરણાર્થીઓને મદદ કરવા માટે જવાબદાર...

સપ્ટેમ્બર 27, 2025 8:52 એ એમ (AM)

views 15

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ ગુજરાતના પોરબંદર શહેરમાં સ્થાનિક વ્યાપારીઓને સ્વદેશીના ઉપયોગ માટે પ્રોત્સાહન આપ્યુ

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ ગુજરાતના પોરબંદર શહેરમાં સ્થાનિક વ્યાપારીઓને સ્વદેશીના ઉપયોગ માટે પ્રોત્સાહન આપ્યુ. કેન્દ્રીય મંત્રીએ શહેરના સુતારવાડા વિસ્તારમાં મુલાકાત લઈ સ્થાનિક વ્યવસાયો અને વેપારીઓ સાથે સીધી મુલાકાત કરી હતી. આ દરમિયાન તેમણે વ્યાપારીઓને સ્વદેશી ઉત્પાદનોનું પ્રોત્સાહન આપવા અને ગ્...

સપ્ટેમ્બર 27, 2025 8:51 એ એમ (AM)

views 9

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સવારે 11 વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનાર ‘મન કી બાત’ કાર્યક્રમમાં વિવિધ વિષયો ઉપર પોતાના વિચારો રજૂ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સવારે 11 વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનાર 'મન કી બાત' કાર્યક્રમમાં વિવિધ વિષયો ઉપર પોતાના વિચારો રજૂ કરશે. માસિક રેડિયો કાર્યક્રમની આ 126મી કડી હશે. હિન્દીમાં મન કી બાતના પ્રસારણ બાદ ગુજરાતીમાં તેનો ભાવાનુવાદ પ્રસારિત કરાશે.આ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શનના સમગ્...

સપ્ટેમ્બર 27, 2025 8:50 એ એમ (AM)

views 7

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ અલ્હાબાદ વડી અદાલતમાં 24 ન્યાયાધીશોની નિમણૂક કરી

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ અલ્હાબાદ વડી અદાલતમાં 24 ન્યાયાધીશોની નિમણૂક કરી છે. જેમાં વરિષ્ઠ વકીલો વિવેક સરન, ગરિમા પ્રસાદ અને સુધાંશુ ચૌહાણનો સમાવેશ થાય છે.આ ઉપરાંત, હિમાચલ પ્રદેશ વડી અદાલતમાં બે ન્યાયાધીશોની નિમણૂક કરવામાં આવી છે, જ્યારે કર્ણાટક વડી અદાલતમાં એક કાયમી ન્યાયાધીશ અને ત્રણ વધારાના ન્ય...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.