રાષ્ટ્રીય

ઓગસ્ટ 22, 2025 2:12 પી એમ(PM) ઓગસ્ટ 22, 2025 2:12 પી એમ(PM)

views 3

સર્વોચ્ચ અદાલતે દિલ્હી-NCRમાં રખડતા કૂતરાઓ અંગેના તેના અગાઉના નિર્દેશમાં ફેરફાર કર્યો.

સર્વોચ્ચ અદાલતે દિલ્હી-એનસીઆર ક્ષેત્રમાં રખડતા કૂતરાઓને પકડવા અને સંપૂર્ણ સ્થાનાંતરણ માટે તેના અગાઉના નિર્દેશોમાં ફેરફાર કર્યો છે. એક નવા આદેશમાં, ન્યાયાધીશ વિક્રમનાથ, સંદીપ મહેતા અને એન.વી. અંજારિયાની ત્રણ ન્યાયાધીશોની ખંડપીઠે ઉપાડેલા રખડતા કૂતરાઓને નસબંધી અને રસીકરણ પછી તેમના પોતાના ક્ષેત્રમાં છોડ...

ઓગસ્ટ 22, 2025 2:09 પી એમ(PM) ઓગસ્ટ 22, 2025 2:09 પી એમ(PM)

views 5

જમ્મુ-કાશ્મીરમાં ખેલો ઇન્ડિયા વૉટર સ્પૉર્ટ્સ ફૅસ્ટિવલમાં મોહસિન અલીએ પહેલો સુવર્ણ ચંદ્રક જીત્યો.

જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં ખેલો ઇન્ડિયા વૉટર સ્પૉર્ટ્સ ફૅસ્ટિવલમાં ગઈકાલે 17 વર્ષના મોહસિન અલીએ પહેલો સુવર્ણ ચંદ્રક જીત્યો છે. હાલ ઝીલમાં શિકારા એટલે કે, પાણી પર તરતી નાની હૉટેલ ચલાવતા મોહસિન અલીએ એક હજાર મીટર કાયાકિંગ સ્પર્ધામાં ચાર મિનિટ, 12.41 સૅકન્ડનો સમય લઈ ઓડિશા અને મધ્યપ્રદેશના સ્પર્ધકોને મ્હ...

ઓગસ્ટ 22, 2025 10:57 એ એમ (AM) ઓગસ્ટ 22, 2025 10:57 એ એમ (AM)

views 5

રેલવે તહેવારો નિમિત્તે શ્રદ્ધાળુઓ અને મુસાફરોની સુવિધા માટે 380 ગણપતિ વિશેષ પેસેન્જર ટ્રેનો ચલાવશે

રેલવે તહેવારો નિમિત્તે શ્રદ્ધાળુઓ અને મુસાફરોની સુવિધા માટે 380 ગણપતિ વિશેષ પેસેન્જર ટ્રેનો ચલાવશે. વર્ષ 2023 માં આવી કુલ 305 ટ્રેનો ચલાવવામાં આવી હતી, પરંતુ ગયા વર્ષે તેમની સંખ્યા વધીને 358 થઈ ગઈ. રેલવે મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે મહારાષ્ટ્ર અને કોંકણ ક્ષેત્રમાં તહેવારો દરમિયાન મુસાફરોન...

ઓગસ્ટ 22, 2025 10:56 એ એમ (AM) ઓગસ્ટ 22, 2025 10:56 એ એમ (AM)

views 1

મહારાષ્ટ્રના ઔદ્યોગિક વિસ્તારમાં આવેલી મેડલે ફાર્મા કંપનીમાં નાઇટ્રોજન ગેસ લીકેજ થવાથી ચાર લોકોના મોત

મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં તારાપુર-બોઈસર ઔદ્યોગિક વિસ્તારમાં આવેલી મેડલે ફાર્મા કંપનીમાં નાઇટ્રોજન ગેસ લીકેજ થવાથી ચાર લોકોના મોત થયા છે અને બેની હાલત ગંભીર છે. આ ઘટના ગઈકાલે બપોરે મુંબઈથી 130 કિમી દૂર આવેલી દવા કંપનીમાં બની હતી. પાલઘર આપત્તિ વ્યવસ્થાપન સેલના વડા વિવેકાનંદ કદમે જણાવ્યું હતું કે કં...

ઓગસ્ટ 22, 2025 10:54 એ એમ (AM) ઓગસ્ટ 22, 2025 10:54 એ એમ (AM)

views 1

પશ્ચિમ બંગાળ સરકારે મતદાર યાદીમાં ગેરરીતિઓ મળી આવ્યા બાદ પાંચ અધિકારીઓ સામે શિસ્તભંગની કાર્યવાહી કરી

પશ્ચિમ બંગાળ સરકારે મતદાર યાદીમાં ગેરરીતિઓ મળી આવ્યા બાદ પાંચ અધિકારીઓ સામે શિસ્તભંગની કાર્યવાહી કરી છે. પશ્ચિમ બંગાળ જાહેર સેવાના બે અધિકારીઓ સહિત ચાર અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ સંદર્ભમાં એક કોન્ટ્રાક્ટ ડેટા એન્ટ્રી ઓપરેટરને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.ચૂંટણી પંચના આદેશ પર તેમની સામે ...

ઓગસ્ટ 22, 2025 10:45 એ એમ (AM) ઓગસ્ટ 22, 2025 10:45 એ એમ (AM)

views 2

ભાજપા હંમેશા વિકાસના માર્ગ પર છે તેથી પશ્ચિમ બંગાળના લોકો આ વખતે રાજ્યમાં ભાજપની સરકાર બનાવવા માંગે છે -પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

ભાજપા હંમેશા વિકાસના માર્ગ પર છે તેથી પશ્ચિમ બંગાળના લોકો આ વખતે રાજ્યમાં ભાજપની સરકાર બનાવવા માંગે છે. શ્રી મોદીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે દરેક પસાર થતા દિવસ સાથે, રાજ્યમાં તૃણમૂલ કોંગ્રેસ સામે જનતાનો ગુસ્સો વધી રહ્યો છે. પ્રધાનમંત્રી આજે કોલકાતામાં એક કાર્યકર્તા રેલીને પણ સંબોધિત કરશે.

ઓગસ્ટ 22, 2025 8:21 એ એમ (AM) ઓગસ્ટ 22, 2025 8:21 એ એમ (AM)

views 7

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બિહાર અને પશ્ચિમ બંગાળમાં અનેક વિકાસ પરિયોજનાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બિહાર અને પશ્ચિમ બંગાળની મુલાકાત લેશે. શ્રી મોદી બિહારના ગયામાં લગભગ 13 હજાર કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. તેઓ બે ટ્રેનોને લીલી ઝંડી આપશે અને સભાને સંબોધિત કરશે. ત્યારબાદ તેઓ ગંગા નદી પર બનેલા ઓંટ સિમરિયા પુલ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે. ...

ઓગસ્ટ 22, 2025 8:20 એ એમ (AM) ઓગસ્ટ 22, 2025 8:20 એ એમ (AM)

views 4

દેશના પ્રથમ માનવયુક્ત અવકાશ મિશન-ગગનયાનનું પ્રથમ પરીક્ષણ ઉડાન ડિસેમ્બરમાં થશે

ભારતના પ્રથમ માનવયુક્ત અવકાશ મિશન-ગગનયાનનું પ્રથમ પરીક્ષણ ઉડાન આ વર્ષે ડિસેમ્બરમાં થશે. ઇસરોના અધ્યક્ષ વી. નારાયણને ગઈકાલે નવી દિલ્હીમાં એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં ગગનયાનના 80 ટકા એટલે કે લગભગ સાત હજાર સાતસો પરીક્ષણો પૂર્ણ થઈ ગયા છે. બાકીના બે હજાર ત્રણસો પરીક્ષણો આવતા વર્ષે...

ઓગસ્ટ 22, 2025 8:12 એ એમ (AM) ઓગસ્ટ 22, 2025 8:12 એ એમ (AM)

views 10

ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટેના ઉમેદવારી પત્રોની આજે ચકાસણી થશે

ચૂંટણી પંચે ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે બે નિરીક્ષકોની નિમણૂક કરી છે. પંચાયતી રાજ મંત્રાલયમાં અધિક સચિવ સુશીલ કુમાર લોહાની અને નાણા મંત્રાલયમાં અધિક સચિવ ડૉ. આનંદન ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે નિરીક્ષક રહેશે. આ ચૂંટણી આવતા મહિનાની નવમી તારીખે યોજાવાની છે. ગયા મહિને સ્વાસ્થ્યના કારણોસર શ્રી જગદીપ ...

ઓગસ્ટ 21, 2025 7:58 પી એમ(PM) ઓગસ્ટ 21, 2025 7:58 પી એમ(PM)

views 2

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોં સાથે ટેલિફોન પર વાતચીત કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સાથે ટેલિફોન પર વાતચીત કરી હતી. પ્રધાનમંત્રી કાર્યાલયના એક નિવેદનમાં, બંને નેતાઓએ યુક્રેન અને પશ્ચિમ એશિયા ક્ષેત્રમાં સંઘર્ષોના શાંતિપૂર્ણ ઉકેલ માટે ચાલી રહેલા પ્રયાસો પર વિચારોનં આદાન-પ્રદાન કર્યું હતું. તેમાં કહેવામાં આવ્યું છે...

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.