રાષ્ટ્રીય

જાન્યુઆરી 14, 2026 8:12 પી એમ(PM)

views 10

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે, નિવૃત્ત સૈનિકો રાષ્ટ્રીય ચેતનાના જીવંત સ્તંભો અને આવનારી પેઢીઓ માટે પ્રેરણા સ્ત્રોત છે.

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું છે કે નિવૃત્ત સૈનિકો રાષ્ટ્રીય ચેતનાના જીવંત સ્તંભો, સામૂહિક હિંમતના પ્રતીકો અને આવનારી પેઢીઓ માટે પ્રેરણા સ્ત્રોત છે. આજે નવી દિલ્હીમાં સશસ્ત્ર દળોના નિવૃત્ત સૈનિક દિવસ નિમિત્તે શ્રી સિંહે કહ્યું કે નિવૃત્ત સૈનિકો રાષ્ટ્ર નિર્માણના દરેક મોરચે યોગદાન આપે છે અને શિસ...

જાન્યુઆરી 14, 2026 8:10 પી એમ(PM)

views 7

ભારતે તેના નાગરિકોને સુરક્ષાના કારણોસર ઈરાનની મુસાફરી ટાળવાની કડક સલાહ આપી છે.

ભારતે તેના નાગરિકોને સુરક્ષા કારણોસર ઈરાનની મુસાફરી ટાળવાની કડક સલાહ આપી છે. વિદેશ મંત્રાલયે તેની નવી સૂચનામાં જણાવ્યું છે કે ઈરાનમાં બગડતી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, ભારતીય નાગરિકોને ફરી એકવાર ઈરાનની મુસાફરી ન કરવાની કડક સલાહ આપવામાં આવે છે. મંત્રાલયે ભારતીય નાગરિકો અને ઈરાનમાં રહેતા ભારતીય મૂળના...

જાન્યુઆરી 14, 2026 8:09 પી એમ(PM)

views 8

છત્તીસગઢના સુકમા જિલ્લામાં આજે ૨૯ માઓવાદીઓએ પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું.

છત્તીસગઢના સુકમા જિલ્લામાં આજે ૨૯ માઓવાદીઓએ પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું. આત્મસમર્પણ કરનારા માઓવાદીઓમાંથી એક પર બે લાખ રૂપિયાનું ઇનામ હતું. આત્મસમર્પણ કરનારા માઓવાદીઓ ગોગુંડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સક્રિય દર્ભા ડિવિઝનના સભ્યો હોવાનું જાણવા મળે છે. પોલીસ અધિક્ષક કિરણ ચવ્હાણે જણાવ્યું હતું કે તે બધા...

જાન્યુઆરી 14, 2026 2:37 પી એમ(PM)

views 9

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોંગલની ઉજવણી પ્રસંગે કહ્યું કે, ખેડૂતો રાષ્ટ્ર નિર્માણમાં મજબૂત ભાગીદાર છે અને તેમના પ્રયાસો આત્મનિર્ભર ભારત અભિયાનને ખૂબ જ મજબૂત બનાવી રહ્યા છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ખેડૂતો રાષ્ટ્રનિર્માણમાં મજબૂત ભાગીદાર છે અને તેમના પ્રયાસો આત્મનિર્ભર ભારત અભિયાનને ખૂબ જ મજબૂત બનાવી રહ્યા છે. તેમણે કહ્યું કે, કેન્દ્ર ખેડૂતોને સશક્ત બનાવવા માટે પ્રતિબદ્ધ છે અને આ દિશામાં અથાગ મહેનત કરી રહ્યું છે. આજે નવી દિલ્હીમાં કેન્દ્રીય માહિતી અને પ્રસ...

જાન્યુઆરી 14, 2026 3:55 પી એમ(PM)

views 12

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મકરસંક્રાંતિ, ઉત્તરાયણ અને માઘ બિહુ નિમિત્તે દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મકરસંક્રાંતિ, ઉત્તરાયણ અને માઘ બિહુ નિમિત્તે દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી. શ્રી મોદીએ સોશિયલ મીડિયા સંદેશમાં આશા વ્યક્ત કરી કે મકરસંક્રાંતિનો પવિત્ર તહેવાર દરેકના જીવનમાં ખુશી, આરોગ્ય અને સુખાકારી લાવશે. શ્રી મોદીએ કહ્યું કે, માઘ બિહુ પાક, સમૃદ્ધિ અને એકતાનો ઉત્સવ છે. પ્રધા...

જાન્યુઆરી 14, 2026 2:31 પી એમ(PM)

views 6

કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતના અમદાવાદમાં જગન્નાથ મંદિરમાં દર્શન કર્યા – નારણપુરા વિસ્તારમાં પતંગ ચગાવી

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસના બીજા દિવસે આજે સવારે અમદાવાદના સુપ્રસિદ્ધ જગન્નાથ મંદિરમાં દર્શનાર્થે પહોંચ્યા હતા. મંદિર પરિસરમાં તેમણે ગૌપૂજન પણ કર્યું હતું. ત્યારબાદ શ્રી શાહે અમદાવાદના નારણપુરા વિસ્તારમાં ગુજરાત હાઉસિંગ બૉર્ડની રિડેવલપમેન્ટ યોજના હેઠળ સૂર્યા ઍપાર્ટમેન્ટ વિભાગ-2નું...

જાન્યુઆરી 14, 2026 2:29 પી એમ(PM)

views 4

જમ્મુ કાશ્મીરમાં નિયંત્રણ રેખા ઉપર ગતરાત્રે દેખાયેલા પાકિસ્તાનના ડ્રોનને ભારતીય સેનાએ ગોળીબાર કરીને પાછા ધકેલ્યા.

જમ્મુ અને કાશ્મીરના રાજૌરી જિલ્લામાં ગઈકાલે રાત્રે સરહદ પાર કરીને આવેલા અનેક પાકિસ્તાની ડ્રોન પર સેનાએ ગોળીબાર કર્યો. ગઈકાલે સાંજે રાજૌરી જિલ્લાના ચિંગુસ વિસ્તારમાં ડુંગા ગાલા ખાતે પાકિસ્તાની ડ્રોન ભારતીય ક્ષેત્રમાં ઘૂસી ગયા હતા. માંજાકોટમાં થોડા સમય માટે દેખાયા બાદ, ભારતીય સેનાએ વળતો જવાબ આપતા આ ડ્...

જાન્યુઆરી 14, 2026 9:15 એ એમ (AM)

views 14

ભારત મંડપમ ખાતે 53મો વિશ્વ પુસ્તક મેળામાં “ભારતીય લશ્કરી ઇતિહાસ – શૌર્ય અને બુદ્ધિમત્તા @75” થીમ પરનું પ્રદર્શન એક મુખ્ય આકર્ષણ

નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે 53મો વિશ્વ પુસ્તક મેળો યોજાઈ રહ્યો છે. આ મેળો ભારત અને વિશ્વભરના પ્રકાશકો, લેખકો, વાચકો અને સાંસ્કૃતિક અગ્રણીઓને એક સાથે લાવવા માટેનું મંચ પૂરું પાડે છે.18 જાન્યુઆરી સુધી ચાલનારા વિશ્વ પુસ્તક મેળામાં 35 થી વધુ દેશોના એક હજારથી વધુ પ્રકાશકો ભાગ લઈ રહ્યા છે. આ વર્ષે, “ભારત...

જાન્યુઆરી 14, 2026 9:10 એ એમ (AM)

views 6

વિદેશ મંત્રી એસ. જયશંકરે અમેરિકાના વિદેશ સાથે ફોન પર વાતચીત કરી

વિદેશ મંત્રી એસ. જયશંકરે ગઈકાલે અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયો સાથે ફોન પર વાતચીત કરી હતી, જેમાં વેપાર, મહત્વપૂર્ણ ખનિજો, પરમાણુ ઉર્જા અને સંરક્ષણ ક્ષેત્રોમાં સહયોગ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. શ્રી જયશંકરે સોશિયલ મીડિયા સંદેશમાં કહ્યું કે અમેરિકાના વિદેશ મંત્રી રુબિયો સાથે તેમની સા...

જાન્યુઆરી 14, 2026 9:09 એ એમ (AM)

views 10

જમ્મુ અને કાશ્મીરમાં શક્સગામ ખીણ અંગે ચીન અને પાકિસ્તાન વચ્ચે 1963નો કરાર ગેરકાયદેસર – આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી

આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ ભારપૂર્વક જણાવ્યું કે જમ્મુ અને કાશ્મીરમાં શક્સગામ ખીણ અંગે ચીન અને પાકિસ્તાન વચ્ચે 1963નો કરાર ગેરકાયદેસર છે. ખીણ પર નવી દિલ્હીના વલણને પુનરાવર્તિત કરતા, આર્મી ચીફે કહ્યું કે, ભારત શક્સગામ ખીણમાં કોઈપણ પ્રવૃત્તિઓને મંજૂરી આપતું નથી.જનરલ દ્વિવેદીએ શક્સગામ ખીણ પર ચીન...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.