ઓગસ્ટ 23, 2025 7:30 પી એમ(PM) ઓગસ્ટ 23, 2025 7:30 પી એમ(PM)
3
વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે કહ્યું કે ભારત-અમેરિકા વેપાર વાટાઘાટો હજુ પણ ચાલુ …
વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે કહ્યું છે કે ભારત-અમેરિકા વેપાર વાટાઘાટો હજુ પણ ચાલુ છે. સરકાર દેશના ખેડૂતો અને નાના ઉત્પાદકોના હિતોનું રક્ષણ કરવા માટે પ્રતિબદ્ધ છે. આજે નવી દિલ્હીમાં ET વર્લ્ડ લીડર્સ ફોરમ 2025 માં તેમણે કહ્યું કે ભારત અમેરિકા સાથેની વાટાઘાટોમાં તેની મર્યાદાઓ વિશે સ્પષ્ટ છે અને હંમેશા ...