રાષ્ટ્રીય

સપ્ટેમ્બર 30, 2025 9:36 એ એમ (AM)

views 24

કેનેડાએ બિશ્નોઈ ગેંગને ક્રિમિનલ કોડ હેઠળ આતંકવાદી ગેંગ જાહેર કરી

કેનેડાએ બિશ્નોઈ ગેંગને ક્રિમિનલ કોડ હેઠળ આતંકવાદી સંસ્થા તરીકે જાહેર કરી છે. બિશ્નોઈ ગેંગને આતંકવાદી સૂચિમાં સામેલ થતાં જ કેનેડામાં આ જૂથની માલિકીની કોઈપણ વસ્તુ, જેમાં મિલકત, વાહનો અને પૈસા કેનેડિયન કાયદા અમલીકરણ દ્વારા સ્થગિત અથવા જપ્ત કરી શકાય છે.આ સૂચિના કાયદા હેઠળ સંપતિની જપ્તીની સાથે આતંકવાદી ગ...

સપ્ટેમ્બર 29, 2025 8:08 પી એમ(PM)

views 18

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે દેશના દરિયાઈ સુરક્ષા માળખામાં AI, ડ્રોન અને સ્વચાલિત પ્રતિભાવ માળખાને એકીકૃત કરવા પર ભાર મૂક્યો

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે દેશના દરિયાઈ સુરક્ષા માળખામાં કૃત્રિમ બુદ્ધિમતા-AI, ડ્રોન અને સ્વચાલિત પ્રતિભાવ માળખાને એકીકૃત કરવા પર ભાર મૂક્યો છે. આજે નવી દિલ્હીમાં 42મા ભારતીય તટરક્ષક કમાન્ડર્સ સંમેલનના ઉદ્ઘાટન સત્રને સંબોધતા શ્રી સિંહે કહ્યું કે ICG એ સાયબર અને ઇલેક્ટ્રોનિક યુદ્ધ જેવા જોખમો સામે રક...

સપ્ટેમ્બર 29, 2025 8:06 પી એમ(PM)

views 18

ભારત અને ભૂટાન બે સરહદ પાર રેલવે સંપર્ક સ્થાપિત કરવા સંમત થયા

ભારત અને ભૂટાન કુલ ચાર હજાર ૩૩ કરોડ રૂપિયાના ખર્ચે બે સરહદ પાર રેલવે સંપર્ક પરિયોજના સ્થાપિત કરવા સંમત થયા છે. જેમાં કોકરાઝાર-ગેલેફુ અને બનારહાટ-સમત્સેનો સમાવેશ થાય છે. નવી દિલ્હીમાં એક સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધતા, કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે આ પરિયોજના ભૂટાનના બે શહે...

સપ્ટેમ્બર 29, 2025 8:05 પી એમ(PM)

views 10

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં નવનિર્મિત ભાજપ કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્રીય રાજધાની નવી દિલ્હીમાં દીનદયાળ ઉપાધ્યાય માર્ગ પર નવનિર્મિત દિલ્હી ભાજપ કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું. આ કાર્યાલયનું ખાતમુહૂર્ત ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ જૂન, 2023માં કર્યું હતું. આ ક્ષણને નવા સપનાઓ અને નવા સંકલ્પોથી ભરેલી ગણાવતા, પ્રધાનમંત્રીએ ભાજપના કાર્યકરોને હ...

સપ્ટેમ્બર 29, 2025 2:24 પી એમ(PM)

views 20

છેલ્લા 10 વર્ષમાં દૂધનું ઉત્પાદન 63 ટકા વધીને ૨૩૯ મિલિયન ટન થયું

દેશમાં દૂધનું ઉત્પાદન છેલ્લા દસ વર્ષમાં 146 મિલિયન ટનથી 63 ટકાથી વધુ વધીને 239 મિલિયન ટનથી વધુ થયું છે. ભારત વૈશ્વિક દૂધ ઉત્પાદનમાં પ્રથમ સ્થાન ધરાવે છે અને વિશ્વના પુરવઠામાં લગભગ એક ચતુર્થાંશ ફાળો આપે છે. મત્સ્યઉદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રાલયે જણાવ્યું હતું કે હાલમાં, ડેરી રાષ્ટ્રીય અર્થતંત્રમાં ...

સપ્ટેમ્બર 29, 2025 2:23 પી એમ(PM)

views 15

આજે નવરાત્રીનો સાતમો દિવસ, મહાસપ્તમીની ઉજવણી કરાઈ રહી છે

આજે નવરાત્રીનો સાતમો દિવસ, મહાસપ્તમી ઉજવવામાં આવી રહી છે. સપ્તમી પર સૌથી મહત્વપૂર્ણ ધાર્મિક વિધિઓમાંની એક કલાભૌ અથવા નબ પત્રિકા સ્નાન છે, જે દુર્ગા પૂજા ઉજવણીમાં વિશેષ સ્થાન ધરાવે છે. આંતરિક શક્તિ અને હિંમત પ્રદાન કરીને નકારાત્મકતાને દૂર કરવા મહાસપ્તમીની ઉજવણી થાય છે.

સપ્ટેમ્બર 29, 2025 2:22 પી એમ(PM)

views 26

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ અને બિહારના નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીએ ત્રણ અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેનો સહિત 7 ટ્રેનોને પ્રસ્થાન કરાવ્યુ

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ અને બિહારના નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીએ આજે બિહાર માટે ત્રણ અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેનો સહિત સાત ટ્રેનોને પ્રસ્થાન કરાવ્યુ. ત્રણ અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેનો મુઝફ્ફરપુરથી ચારલાપલ્લી, દરભંગાથી મદાર જંકશન અને છાપરાથી આનંદ વિહાર ટર્મિનલને જોડશે. રેલવે મંત્રી નવી દિલ્હીથી વિડ...

સપ્ટેમ્બર 29, 2025 2:21 પી એમ(PM)

views 13

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે આંતરિક અને બાહ્ય સુરક્ષા પડકારોનો સામનો કરવા માટે વાસ્તવિક સમયની તૈયારીની જરૂરિયાત પર ભાર મૂક્યો

સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે આંતરિક અને બાહ્ય સુરક્ષા પડકારોનો સામનો કરવા માટે વાસ્તવિક સમયની તૈયારીની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. આજે નવી દિલ્હીમાં ભારતીય કોસ્ટ ગાર્ડ કમાન્ડર્સ કોન્ફરન્સમાં સંબોધન કરતા શ્રી સિંહે કહ્યું કે, સંરક્ષણ દળોએ બહુપરીમાણીય સુરક્ષા જોખમોનો સામનો કરવા માટે તૈયાર રહેવું જોઈએ. આજ...

સપ્ટેમ્બર 29, 2025 8:56 એ એમ (AM)

views 29

ગુજરાતનાં રમતવીરોને શ્રેષ્ઠ સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર આપવા માટે ગુજરાત સરકાર કટિબદ્ધ – મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

ગુજરાતનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતનાં અમદાવાદ ખાતે ૧૧મી એશિયન એક્વેટિક્સ ચેમ્પિયનશિપનો પ્રારંભ કરાવતાં કહ્યું કે, ગુજરાતનાં રમતવીરોને શ્રેષ્ઠ સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર આપવા માટે ગુજરાત સરકાર કટિબદ્ધ છે.તેમણે ઉમેર્યુ કે છેલ્લા બે વર્ષમાં વિવિધ યોજનાઓમાંથી આંતરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ગુજરાતના ...

સપ્ટેમ્બર 29, 2025 8:54 એ એમ (AM)

views 21

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હી ભાજપ કાર્યાલયનું ઉદ્ઘાટન કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હી ભાજપ કાર્યાલયનું ઉદ્ઘાટન કરશે. દિલ્હી ભાજપ પ્રમુખ વીરેન્દ્ર સચદેવાએ જણાવ્યું હતું કે નવું કાર્યાલય ફક્ત કાર્યસ્થળ નથી પરંતુ મૂલ્યોનું કેન્દ્ર છે જ્યાં કાર્યકરોમાં પાર્ટીની સંસ્કૃતિ અને ભાવનાનું પોષણ થાય છે. આ ઉદ્ઘાટન સમારોહ દરમિયાન, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.