રાષ્ટ્રીય

ઓગસ્ટ 24, 2025 1:54 પી એમ(PM) ઓગસ્ટ 24, 2025 1:54 પી એમ(PM)

views 5

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દિલ્હી વિધાનસભા ખાતે બે દિવસીય અખિલ ભારતીય સ્પીકર્સ કોન્ફરન્સનું ઉદ્ઘાટન કર્યું.

ગૃહમંત્રી અમિત શાહે આજે રાષ્ટ્રીય રાજધાનીમાં દિલ્હી વિધાનસભા ખાતે બે દિવસીય અખિલ ભારતીય સ્પીકર્સ કોન્ફરન્સનું ઉદ્ઘાટન કર્યું. આ કોન્ફરન્સનું આયોજન કેન્દ્રીય વિધાનસભાના પ્રથમ ચૂંટાયેલા ભારતીય સ્પીકર વિઠ્ઠલભાઈ પટેલના શતાબ્દી વર્ષની ઉજવણી માટે કરવામાં આવ્યું છે. રાષ્ટ્રીય રાજધાનીમાં પ્રથમ વખત આયોજિત આ ...

ઓગસ્ટ 24, 2025 1:52 પી એમ(PM) ઓગસ્ટ 24, 2025 1:52 પી એમ(PM)

views 1

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે ગગનયાન અવકાશ મિશનને આત્મનિર્ભર ભારતની યાત્રામાં એક નવા અધ્યાય તરીકે વર્ણવ્યુ.

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે આજે જણાવ્યું કે ભારત તેના પ્રથમ માનવ અવકાશ મિશન, ગગનયાન માટે સંપૂર્ણપણે સજ્જ છે, અને આ ફક્ત એક તકનીકી સિદ્ધિ નથી, પરંતુ આત્મનિર્ભર ભારતની યાત્રામાં એક નવો અધ્યાય છે. સંરક્ષણ મંત્રીએ નવી દિલ્હીમાં ગગનયાત્રીના ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા, પ્રશાંત બાલકૃષ્ણન નાયર, અજિત કૃષ્ણન...

ઓગસ્ટ 24, 2025 1:51 પી એમ(PM) ઓગસ્ટ 24, 2025 1:51 પી એમ(PM)

views 6

સપાટીથી હવામાં પ્રહાર કરતી અત્યંત આધુનિક મિસાઇલનું ભારતે સફળ પરિક્ષણ કર્યું.

સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન -DRDOએ ગઈકાલે ઓડિશા દરિયાકાંઠે એક સંકલિત હવાઈ સંરક્ષણ શસ્ત્ર પ્રણાલીનું પ્રથમ સફળ પરીક્ષણ કર્યું. આ બહુ-સ્તરીય સ્વદેશી પ્રણાલીમાં સપાટીથી હવામાં પ્રહાર કરતી મિસાઇલ, એક અદ્યતન ટૂંકી-અંતરની હવાઈ સંરક્ષણ મિસાઇલ અને લેસર-માર્ગદર્શિત નિર્દેશિત ઉર્જા શસ્ત્રનો સમાવેશ થાય છે. ...

ઓગસ્ટ 24, 2025 1:48 પી એમ(PM) ઓગસ્ટ 24, 2025 1:48 પી એમ(PM)

views 5

બિહારની નદીઓનું જળસ્તર વધતાં નાલંદા, જહાનાબાદ અને ગયા જિલ્લાના ઘણા વિસ્તારોમાં પૂર.

બિહારમાં નદીઓના જળસ્તરમાં અચાનક વધારો થવાને કારણે, નાલંદા, જહાનાબાદ અને ગયા જિલ્લાના ઘણા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. ફાલ્ગુ, લોકાયિન, મુહાને અને રાજ્યની અન્ય મોસમી નદીઓમાં પાણી વધવાથી અને ઝારખંડથી ફાલ્ગુ નદીમાં મોટા પ્રમાણમાં પાણી છોડવાથી આ સ્થિતિ સર્જાઈ છે. જળ સંસાધન વિભાગે હાઈ એલર્ટ જાહ...

ઓગસ્ટ 24, 2025 8:43 એ એમ (AM) ઓગસ્ટ 24, 2025 8:43 એ એમ (AM)

views 2

આજે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા અમદાવાદમાં કોમનવેલ્થ રેસલિંગ સ્પર્ધાનો આરંભ કરાવશે

અમદાવાદના નારણપુરા ખાતેના વીર સાવરકર સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ ખાતે કોમનવેલ્થ વેઇટ લિફ્ટિંગ ચેમ્પિયનશિપનો આજે ઉદ્ઘાટન સમારોહ યોજાશે .. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાના હસ્તે આ સ્પર્ધાનું ઉદઘાટન થશે.. 25થી 31 ઓગસ્ટ દરમિયાન યોજાનારી વિવધ સ્પર્ધાઓમાં 30 કોમનવેલ્થ દેશોના 291 એથલિટ્સ ભાગ લેશે. આ સ્પર્ધા ગ્લ...

ઓગસ્ટ 24, 2025 8:37 એ એમ (AM) ઓગસ્ટ 24, 2025 8:37 એ એમ (AM)

views 6

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વૈજ્ઞાનિકોને ઊંડા અવકાશમાં શોધખોળ કરવા માટે તૈયાર રહેવા હાકલ કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વૈજ્ઞાનિકોને ઊંડા અવકાશમાં શોધખોળ કરવા માટે તૈયાર રહેવા હાકલ કરી છે. તેમણે કહ્યું કે આ અજાણ્યા પ્રદેશો માનવતાના ભવિષ્ય માટે મહત્વપૂર્ણ રહસ્યોથી ભરેલા છે. ગઈકાલે રાષ્ટ્રીય અવકાશ દિવસ નિમિત્તે એક વિડીયો સંદેશમાં શ્રી મોદીએ કહ્યું કે, ભારત ચંદ્ર અને મંગળ પર પહોંચી ચૂક્યું છે...

ઓગસ્ટ 24, 2025 8:36 એ એમ (AM) ઓગસ્ટ 24, 2025 8:36 એ એમ (AM)

views 5

ભારત ટૂંક સમયમાં વૈશ્વિક સ્તરે ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનશે : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે, ભારત વિશ્વની સૌથી ઝડપથી વિકસતી મુખ્ય અર્થવ્યવસ્થા છે અને ટૂંક સમયમાં વૈશ્વિક સ્તરે ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા માટે તૈયાર છે. દિલ્હીમાં એક ખાનગી મીડિયા હાઉસના કાર્યક્રમમાં બોલતા, શ્રી મોદીએ કહ્યું કે ભારત વિશ્વ માટે આશાનું કિરણ બની રહ્યું છે. ભારતમાં ...

ઓગસ્ટ 24, 2025 8:34 એ એમ (AM) ઓગસ્ટ 24, 2025 8:34 એ એમ (AM)

views 4

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી બે દિવસ ગુજરાતના પ્રવાસે આવશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી બે દિવસ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. પ્રધાનમંત્રી આવતીકાલે અમદાવાદના નિકોલમાં સભાને સંબોધશે. આ દરમિયાન શ્રી મોદી અમદાવાદ અને ગાંધીનગરમાં શહેરી વિકાસને લગતા અંદાજે બે હજાર 548 કરોડ રૂપિયાની પરિયોજનાઓનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. શ્રી મોદી અમદાવાદને અંદાજે બે...

ઓગસ્ટ 24, 2025 8:33 એ એમ (AM) ઓગસ્ટ 24, 2025 8:33 એ એમ (AM)

views 7

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે દિલ્હી વિધાનસભા ખાતે બે દિવસીય અખિલ ભારતીય અધ્યક્ષ સંમેલનનું ઉદ્ઘાટન કરશે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે દિલ્હી વિધાનસભા ખાતે બે દિવસીય અખિલ ભારતીય અધ્યક્ષ સંમેલનનું ઉદ્ઘાટન કરશે. દેશના પ્રથમ ચૂંટાયેલા સ્પીકર તરીકે વિઠ્ઠલભાઈ પટેલે કેન્દ્રીય વિધાનસભાના સ્પીકર તરીકે કાર્યભાર સંભાળ્યો તેની શતાબ્દીની ઉજવણી માટે આ સંમેલનનું આયોજન કરવામાં આવી રહ્યું છે. 29 રાજ્ય વિધાનસભાના અધ...

ઓગસ્ટ 23, 2025 7:33 પી એમ(PM) ઓગસ્ટ 23, 2025 7:33 પી એમ(PM)

views 4

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારતની અવકાશ ક્ષેત્રમાં પ્રગતિ લોકોના જીવનને સરળ બનાવી રહી છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ભારતની અવકાશ ક્ષેત્રમાં પ્રગતિ લોકોના જીવનને સરળ બનાવી રહી છે. રાષ્ટ્રીય અવકાશ દિવસ નિમિત્તે એક વિડીયો સંદેશમાં, શ્રી મોદીએ કહ્યું કે ભારત અવકાશ ટેકનોલોજીને માત્ર વૈજ્ઞાનિક સંશોધનના સાધન તરીકે જ નહીં પરંતુ જીવનને સરળ બનાવવાના સાધન તરીકે પણ જુએ છે. શ્રી મોદીએ ...